શોધખોળ કરો

Chanakya Niti: પતિ-પત્ની ઉપરાંત આ 4 લોકો વચ્ચે ક્યારેય દખલગીરી ન કરવી જોઈએ, પરિણામ હોઈ શકે છે ઘાતક

Chanakya Niti: આચાર્ય ચાણક્ય દ્વારા રચિત 'ચાણક્ય નીતિ' એ જીવન, રાજનીતિ, અર્થશાસ્ત્ર અને સમાજને સમજવા માટેનો એક અમૂલ્ય ગ્રંથ છે. હજારો વર્ષો પછી પણ તેની વાતો આજે એટલી જ પ્રસ્તુત છે.

Chanakya Niti: આચાર્ય ચાણક્ય દ્વારા રચિત 'ચાણક્ય નીતિ' એ જીવન, રાજનીતિ, અર્થશાસ્ત્ર અને સમાજને સમજવા માટેનો એક અમૂલ્ય ગ્રંથ છે. હજારો વર્ષો પછી પણ તેની વાતો આજે એટલી જ પ્રસ્તુત છે. આચાર્ય ચાણક્ય અને ભારતીય શાસ્ત્રોમાં પતિ-પત્નીના સંબંધોને લઈને ખૂબ જ ઊંડી અને વ્યવહારુ વાતો કહેવામાં આવી છે. આ સંબંધ માત્ર બે વ્યક્તિઓનું જોડાણ નથી, પરંતુ એક સુખી પરિવારનો પાયો છે.

આચાર્ય ચાણક્યે નીતિશાસ્ત્રમાં જીવનના વિવિધ પાસાઓ પર પોતાનું જ્ઞાન આપ્યું છે. તેમની શિક્ષા આજે પણ પ્રસ્તુત છે અને લોકોના કામ આવે છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આચાર્ય ચાણક્યના મતે, કઈ કઈ પરિસ્થિતિઓમાં આપણે વચ્ચે દખલગીરી કરવાથી બચવું જોઈએ.

ચાણક્ય નીતિ મુજબ, નીચેની બાબતોમાં ક્યારેય વચ્ચે ન પડવું જોઈએ:

  • પતિ-પત્ની વચ્ચે: ક્યારેય પણ પતિ-પત્ની વચ્ચે દખલ આપવાનું ટાળવું જોઈએ, પછી ભલે તેમની વચ્ચે ગમે તેટલી બોલાચાલી કેમ ન થતી હોય. આવું એટલા માટે કારણ કે પતિ-પત્ની લડાઈ-ઝઘડા પછી ફરી એક થઈ જાય છે, પરંતુ વચ્ચે દખલ આપવાને કારણે તમારો સંબંધ તેમની સાથે બગડી શકે છે.

  • જ્ઞાની લોકોની ચર્ચામાં: જો જ્ઞાની લોકો કોઈ વિષય પર ચર્ચા કરી રહ્યા હોય અને તમને તે વિષય વિશે કોઈ જાણકારી ન હોય, તો તમારે તેમની વચ્ચે દખલ ન દેવી જોઈએ. આમ કરવાથી તમે મૂર્ખ સાબિત થાઓ છો અને તમારી છબી પણ ખરાબ થાય છે.

  • પશુ-પક્ષીઓના ટોળામાં: પશુ કે પક્ષીઓના ઝુંડ વચ્ચે પડવાનું પણ ટાળવું જોઈએ. જો તમે આવું કરો છો, તો પ્રાણીઓ પરેશાન થઈ શકે છે અને તેમનો ક્રોધ તમારા જાન-માલનું નુકસાન કરી શકે છે.

  • પૂજારી અને હવન વચ્ચે: જો કોઈ પૂજારી હવનનું કાર્ય કરી રહ્યા હોય, તો હવન અને પૂજારીની વચ્ચે તમારે દખલ ન કરવી જોઈએ. પૂજારીને તેમની વિધિ પૂર્ણ કરવા દેવી જોઈએ. જો તમે દખલ આપો છો, તો હવનમાં વિક્ષેપ પડી શકે છે અને સાથે જ તમારે પૂજારીના ક્રોધનો પણ સામનો કરવો પડી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં મહા અષ્ટમીનું શું માહાત્મ્ય, જાણો મહાઅષ્ટમીના વિશેષ ઉપાયો
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં મહા અષ્ટમીનું શું માહાત્મ્ય, જાણો મહાઅષ્ટમીના વિશેષ ઉપાયો
Chaitra Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની આ રીતે કરો પૂજા, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Chaitra Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની આ રીતે કરો પૂજા, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Today's Horoscope: ચૈત્ર નવરાત્રિનું સાતમું નોરતું આ ત્રણ રાશિને ફળશે, જાણીએ બુધવારનું રાશિફળ
Today's Horoscope: ચૈત્ર નવરાત્રિનું સાતમું નોરતું આ ત્રણ રાશિને ફળશે, જાણીએ બુધવારનું રાશિફળ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
Embed widget