શોધખોળ કરો

Chanakya Niti: પતિ-પત્ની ઉપરાંત આ 4 લોકો વચ્ચે ક્યારેય દખલગીરી ન કરવી જોઈએ, પરિણામ હોઈ શકે છે ઘાતક

Chanakya Niti: આચાર્ય ચાણક્ય દ્વારા રચિત 'ચાણક્ય નીતિ' એ જીવન, રાજનીતિ, અર્થશાસ્ત્ર અને સમાજને સમજવા માટેનો એક અમૂલ્ય ગ્રંથ છે. હજારો વર્ષો પછી પણ તેની વાતો આજે એટલી જ પ્રસ્તુત છે.

Chanakya Niti: આચાર્ય ચાણક્ય દ્વારા રચિત 'ચાણક્ય નીતિ' એ જીવન, રાજનીતિ, અર્થશાસ્ત્ર અને સમાજને સમજવા માટેનો એક અમૂલ્ય ગ્રંથ છે. હજારો વર્ષો પછી પણ તેની વાતો આજે એટલી જ પ્રસ્તુત છે. આચાર્ય ચાણક્ય અને ભારતીય શાસ્ત્રોમાં પતિ-પત્નીના સંબંધોને લઈને ખૂબ જ ઊંડી અને વ્યવહારુ વાતો કહેવામાં આવી છે. આ સંબંધ માત્ર બે વ્યક્તિઓનું જોડાણ નથી, પરંતુ એક સુખી પરિવારનો પાયો છે.

આચાર્ય ચાણક્યે નીતિશાસ્ત્રમાં જીવનના વિવિધ પાસાઓ પર પોતાનું જ્ઞાન આપ્યું છે. તેમની શિક્ષા આજે પણ પ્રસ્તુત છે અને લોકોના કામ આવે છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આચાર્ય ચાણક્યના મતે, કઈ કઈ પરિસ્થિતિઓમાં આપણે વચ્ચે દખલગીરી કરવાથી બચવું જોઈએ.

ચાણક્ય નીતિ મુજબ, નીચેની બાબતોમાં ક્યારેય વચ્ચે ન પડવું જોઈએ:

  • પતિ-પત્ની વચ્ચે: ક્યારેય પણ પતિ-પત્ની વચ્ચે દખલ આપવાનું ટાળવું જોઈએ, પછી ભલે તેમની વચ્ચે ગમે તેટલી બોલાચાલી કેમ ન થતી હોય. આવું એટલા માટે કારણ કે પતિ-પત્ની લડાઈ-ઝઘડા પછી ફરી એક થઈ જાય છે, પરંતુ વચ્ચે દખલ આપવાને કારણે તમારો સંબંધ તેમની સાથે બગડી શકે છે.

  • જ્ઞાની લોકોની ચર્ચામાં: જો જ્ઞાની લોકો કોઈ વિષય પર ચર્ચા કરી રહ્યા હોય અને તમને તે વિષય વિશે કોઈ જાણકારી ન હોય, તો તમારે તેમની વચ્ચે દખલ ન દેવી જોઈએ. આમ કરવાથી તમે મૂર્ખ સાબિત થાઓ છો અને તમારી છબી પણ ખરાબ થાય છે.

  • પશુ-પક્ષીઓના ટોળામાં: પશુ કે પક્ષીઓના ઝુંડ વચ્ચે પડવાનું પણ ટાળવું જોઈએ. જો તમે આવું કરો છો, તો પ્રાણીઓ પરેશાન થઈ શકે છે અને તેમનો ક્રોધ તમારા જાન-માલનું નુકસાન કરી શકે છે.

  • પૂજારી અને હવન વચ્ચે: જો કોઈ પૂજારી હવનનું કાર્ય કરી રહ્યા હોય, તો હવન અને પૂજારીની વચ્ચે તમારે દખલ ન કરવી જોઈએ. પૂજારીને તેમની વિધિ પૂર્ણ કરવા દેવી જોઈએ. જો તમે દખલ આપો છો, તો હવનમાં વિક્ષેપ પડી શકે છે અને સાથે જ તમારે પૂજારીના ક્રોધનો પણ સામનો કરવો પડી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ram Navami 2026 Date: 26 કે 27 માર્ચ રામની નવમી ક્યારે, જાણો તારીખ સહિત પૂજાનું શુભ મુહૂર્ત
Ram Navami 2026 Date: 26 કે 27 માર્ચ રામની નવમી ક્યારે, જાણો તારીખ સહિત પૂજાનું શુભ મુહૂર્ત
Surya Gochar 2026: 15 માર્ચે, ગુરૂની રાશિમાં સૂર્ય અને શનિનો સંયોગ, આ ચાર રાશિના લોકોએ રહેવું સાવધાન
Surya Gochar 2026: 15 માર્ચે, ગુરૂની રાશિમાં સૂર્ય અને શનિનો સંયોગ, આ ચાર રાશિના લોકોએ રહેવું સાવધાન
Today's horoscope: વૃષભ સહિત આ રાશિને મળશે બિઝનેસથી લાભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's horoscope: વૃષભ સહિત આ રાશિને મળશે બિઝનેસથી લાભ, જાણો 12 રાશિનું રાશિફળ
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Advertisement

વિડિઓઝ

Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
Congress Protest: LPG સિલિન્ડર મુદ્દે વિધાનસભા બહાર કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન
DyCM Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
Rajkot News: રાજકોટમાં નકલી નોટ બનાવવાના રેકેટનો થયો પર્દાફાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
PM Kisan Nidhi Yojana: ખેડૂતોના ખાતમાં ટ્રાન્સફર થયા 2-2 હજાર રુપિયા, તમને મળ્યા કે નહીં,  આ રીતે કરો ચેક 
PM Kisan Nidhi Yojana: ખેડૂતોના ખાતમાં ટ્રાન્સફર થયા 2-2 હજાર રુપિયા, તમને મળ્યા કે નહીં,  આ રીતે કરો ચેક 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Stock Market Highlights: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1470 અને નિફ્ટી 488 પોઈન્ટ તૂટીને બંધ 
Stock Market Highlights: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1470 અને નિફ્ટી 488 પોઈન્ટ તૂટીને બંધ 
LPG scam: એક બાજુ રસોઈ ગેસની અછત, બીજી તરફ ઓનલાઈન છેતરપિંડી, 'LPG સ્કેમ'થી કઈ રીતે બચવું, જાણો
LPG scam: એક બાજુ રસોઈ ગેસની અછત, બીજી તરફ ઓનલાઈન છેતરપિંડી, 'LPG સ્કેમ'થી કઈ રીતે બચવું, જાણો
Embed widget