શોધખોળ કરો

Bangles Benefit: આ બે દિવસ ક્યારેય ન ખરીદો ચુડી, જીવન પર પડે છે નકારાત્મક અસર

Bangles benefit:પરિણીત મહિલાએ કયા રંગની બંગડીઓ પહેરવાથી દૂર રહેવું જોઈએ, ક્યારે અને કયા દિવસે પહેરવું શુભ માનવામાં આવે છે. આપણા જીવન પર કેવી અસર કરે છે? જાણીએ..

Bangles benefit:પરિણીત મહિલાએ કયા રંગની બંગડીઓ પહેરવાથી દૂર રહેવું જોઈએ, ક્યારે અને કયા દિવસે પહેરવું શુભ માનવામાં આવે છે.  આપણા જીવન પર કેવી અસર કરે છે? જાણીએ..

હિંદુ ધર્મમાં મહિલાઓના સોળેય શૃંગારનું ખૂબ  મહત્વ છે. તીજ પર્વમાં બંગડીઓ મહિલાઓની સુંદરતામાં વધારો કરે છે. તેને સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, બંગડીઓ માત્ર મહિલાઓના મેકઅપમાં જ ઉપયોગી નથી, પરંતુ તે સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિને પણ સારી રાખે છે. ધાર્મિક માન્યતા અનુસાર, સ્ત્રીની બંગડીઓ પહેરવાની સાથે  ત પતિના સ્વાસ્થ્યનો પણ સીધો  સંબંધ હોય છે. પરિણીત મહિલાએ કયા રંગની બંગડીઓ પહેરવાથી દૂર રહેવું જોઈએ, ક્યારે અને કયા દિવસે પહેરવું શુભ માનવામાં આવે છે. તેઓ આપણા જીવન પર કેવી અસર કરે છે? ચાલો જાણીએ...

ચૂડી પહેરાના નિયમ

કોઈપણ નવી બંગડી પહેરતા પહેલા તેને મા ગૌરીને ચોક્કસથી અર્પણ કરો.આમ કરવાથી તમારું દામ્પત્ય જીવન સુખી રહે છે.પતિ સાથેના સંબંધ પણ મુધર બને છે. નવી બંગડી  હંમેશા સવારે કે સાંજે જ પહેરો.

શાસ્ત્રો અનુસાર મહિલાઓએ મંગળવાર અને શનિવારે બંગડીઓ ન ખરીદવી જોઈએ. આ દિવસે બંગડીઓ ખરીદવી અશુભ છે. આમ કરવાથી તે  પતિનું દુર્ભાગ્ય નોતરે  છે.

બંગડીઓ સ્વ અને પતિના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિમાં પણ વધારો કરે છે. જો આપણે દિવસ વિશે વાત કરીએ તો, નવી કાચની બંગડીઓ પહેરવા માટેના શ્રેષ્ઠ દિવસો રવિવાર અને શુક્રવાર માનવામાં આવે છે.

કઇ બંગડી શુભ અને અશુભ

  • ગોળાકાર બંગડીઓ બુધ અને ચંદ્રનું પ્રતીક છે. કાચની બંગડીઓને પવિત્ર અને શુભ માનવામાં આવે છે.કહેવામાં આવે છે કે,કાચની બંગડીઓ પહેરવાથી તેમાંથી આવતો અવાજ આસપાસની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે.
  • એવું માનવામાં આવે છે કે કાચની બંગડીઓ પહેરવાથી બુધ ગ્રહની કૃપા થાય છે અને કુંડળીમાં શુભ રહે છે.જો તમે સોનાની બંગડીઓ પહેરો છો તો તેની સાથે કાચની બંગડીઓ અવશ્ય પહેરો.
  • પરિણીત મહિલાઓ માટે સફેદ અને કાળી બંગડીઓ અશુભ માનવામાં આવે છે, કારણ કે આ રંગની બંગડીઓ અશુભ લાવે છે અને તેની નકારાત્મક અસર તમારા પતિ પર જોવા મળે છે.તે પહેરવાથી દુર્ભાગ્યને આમંત્રણ મળે છે. અપરિણીત હોય ત્યારે કોઈપણ રંગની બંગડીઓ પહેરી શકાય.
  • જ્યારે બંગડીઓ કાંડા પર અથડાય છે, ત્યારે તે રક્ત પરિભ્રમણને વધારે છે. તે હાઈ બ્લડ પ્રેશરની શક્યતાઓને ઘટાડવામાં પણ મદદ કરે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

 

 

ટોપ સ્ટોરી

જન્માષ્ટમી 2026: ઉપવાસ રાત્રે તોડવો કે સવારે? જાણો પારણનો સાચો સમય અને નિયમો
જન્માષ્ટમી 2026: ઉપવાસ રાત્રે તોડવો કે સવારે? જાણો પારણનો સાચો સમય અને નિયમો
7 સપ્ટેમ્બરથી ચમકશે 4 રાશિઓની કિસ્મત, ચંદ્ર-ગુરુની યુતિ બનાવશે શક્તિશાળી ગજકેસરી યોગ 
7 સપ્ટેમ્બરથી ચમકશે 4 રાશિઓની કિસ્મત, ચંદ્ર-ગુરુની યુતિ બનાવશે શક્તિશાળી ગજકેસરી યોગ 
પીએમ મોદીની અપીલ છતાં સોનાનો ક્રેઝ કેમ નહીં ઘટે? ભારતની કુંડળીમાંથી જાણો ચોંકાવનારો ખુલાસો
પીએમ મોદીની અપીલ છતાં સોનાનો ક્રેઝ કેમ નહીં ઘટે? ભારતની કુંડળીમાંથી જાણો ચોંકાવનારો ખુલાસો
શું સપ્ટેમ્બરમાં ફરી હવામાન બગડશે? મંગળ અને શનિ આપી રહ્યા છે ભારે વરસાદના સંકેત
શું સપ્ટેમ્બરમાં ફરી હવામાન બગડશે? મંગળ અને શનિ આપી રહ્યા છે ભારે વરસાદના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' થશે? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં હલચલ
હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' થશે? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં હલચલ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ
SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ
મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ
Embed widget