શોધખોળ કરો

Vastu Tips 2024: નવા વર્ષે આ ચીજને અચૂક ઘર માટે લાવો, પ્રગતિના માર્ગ ખૂલશે, મળશે અપાર સફળતા

હકીકતમાં નવા વર્ષને વધુ સારું બનાવવા માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર નવા વર્ષ પર કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Vastu Tips 2024: વર્ષ 2024 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આવનારું વર્ષ તેમના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવે. નવા વર્ષમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર નવા વર્ષ પર કેટલીક વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ એ કઈ કઈ વસ્તુઓ છે જે તમારે નવા વર્ષમાં તમારા ઘરમાં લાવવી જોઈએ.

વિન્ડ ચાઇમ

વાસ્તુશાસ્ત્રમાં વિન્ડ ચાઇમ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમાંથી નીકળતો મધુર અવાજ આખા ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર કાઢે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. નવા વર્ષના આગમન પર, તમારા ઘર અથવા ઓફિસમાં વિન્ડ ચાઇમ લગાવો. તેને લગાવવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે અને ધન આવે છે.

દર્પણ

વાસ્તુમાં અરીસો એટલે કે દર્પણને  ખૂબ જ શુભ પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તેની ખરીદી કરીને ધરની દીવાલ પર લગાવવું શુભ છે. . નવા વર્ષમાં તમારા ઘરમાં એક સુંદર અરીસો લાવો અને તેને ઘરની ઉત્તર દિશામાં લગાવો. જો તમે ઇચ્છો તો ઓફિસમાં તમારી સીટિંગ એરિયામાં મિરર  લગાવી શકો છો. એવું માનવામાં આવે છે કે અરીસો લગાવવાથી આવક ઝડપથી વધે છે.

લાફિંગ બુદ્ધા

વાસ્તુમાં  લાફિંગ બુદ્ધાને સુખ અને સમૃદ્ધિનો ખજાનો માનવામાં આવે છે. ઘરમાં લાફિંગ બુદ્ધા લાવવાથી ખુશીઓ આવે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે. નવા વર્ષ પર તમે તમારા ઘરે લાફિંગ બુદ્ધા પણ લાવી શકો છો. તેને તમારા ડ્રોઈંગ રૂમમાં મુખ્ય દરવાજા તરફ રાખો. લાફિંગ બુદ્ધાને ઘરમાં લાવવાથી તમારા ઘરમાં પૈસાની કમી નથી રહેતી.

બામ્બુ પ્લાન્ટ

વાંસના છોડને સમૃદ્ધિ અને લાંબા આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ છોડ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. આ છોડને ઘરના ડ્રોઈંગ રૂમમાં રાખવો જોઈએ. આ સ્થાન પર વાંસનો છોડ રાખવાથી ધન આકર્ષિત થાય છે. વાંસનો છોડ ઘરમાં રાખવાથી તેની અશુભ અસર દૂર થાય છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં વાંસનો છોડ રાખવાથી ઘરના તમામ સભ્યો સ્વસ્થ રહે છે.

એક્વેરિયમ

વાસ્તવમાં માછલીઓને સૌભાગ્યની સૂચક માનવામાં આવે છે. ઘરમાં માછલીઘર હોવું સમૃદ્ધિ સૂચવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં માછલીઘર હોય છે ત્યાં ધન અને સમૃદ્ધિ વધે છે અને અશુભ પ્રભાવ દૂર થાય છે. નવા વર્ષમાં તમારા ઘરમાં માછલીઘર લાવો. આ માટે ઉત્તર દિશા પસંદ કરો. ઉત્તર દિશાને સંપત્તિ અને ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં એક્વેરિયમ રાખવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ વધે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Shukra-Ketu Yuti 2026: દુર્લભ સંયોગ, આ 4 રાશિઓ માટે ‘રાજયોગ’ જેવા દિવસો, જ્યારે 6 આ રાશિઓએ રહેવું પડશે સાવધાન
Shukra-Ketu Yuti 2026: દુર્લભ સંયોગ, આ 4 રાશિઓ માટે ‘રાજયોગ’ જેવા દિવસો, જ્યારે 6 આ રાશિઓએ રહેવું પડશે સાવધાન
Rashifal 5 July 2026: આયુષ્માન યોગનો મહાસંયોગ, આ 2 રાશિ માટે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 5 July 2026: આયુષ્માન યોગનો મહાસંયોગ, આ 2 રાશિ માટે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
Embed widget