શોધખોળ કરો

Tulsi Plant in Home: ઘરમાં તુલસીનો છોડ વાવતી વખતે આ વાતો રાખજો ધ્યાનમાં, નહીંતર.....

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરમાં તુલસીનો છોડ ખોટી જગ્યાએ લગાવવામાં આવે છે તો તેનાથી આપણા ઘર પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

Tulsi Plant in Home: હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પસંદ છે. એવું પણ માનવામાં આવે છે કે જો તુલસીનો છોડ ઘરમાં યોગ્ય જગ્યાએ રોપવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. બીજી બાજુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તુલસીનો છોડ પણ એક ઔષધીય છોડ છે, જેનો આપણે અનેક રોગોમાં ઉપયોગ કરીએ છીએ. પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરમાં તુલસીનો છોડ ખોટી જગ્યાએ લગાવવામાં આવે છે તો તેનાથી આપણા ઘર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. ચાલો જાણીએ કે ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ.
  • વાસ્તુ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિને તેના મકાનમાં આર્થિક સમસ્યા હોય તો તેણે ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. કારણ કે ઉત્તર-પૂર્વની દિશા ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે.
  • વાસ્તુ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિના ઘરમાં દરેક સમયે ઝઘડો અને તણાવ રહેતો હોય તો તેણે ઘરની દક્ષિણપૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. આમ કરવાથી તુલસીનો છોડ ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા રોકે છે, જેનાથી ઘરમાં લડાઈ-ઝઘડા અને તણાવ ઓછો થાય છે.
  • વાસ્તુ મુજબ તુલસીનો છોડ હંમેશા આંગણા અથવા ઘરની મધ્ય અથવા ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. ઘરના આ સ્થળોએ તુલસીનું વાવેતર કરવાથી સારા પરિણામ મળે છે.
  • તુલસીનો છોડ ક્યારેય ઘરની દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ. આનાથી ઘરમાં અશુભતા આવે છે.
  • તુલસીનો છોડ જમીનના બદલે હંમેશાં કુંડામાં રોપવો જોઈએ. કારણ કે જમીનમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે.
તુલસીના છોડ સાથે સંબંધિત અન્ય સાવચેતી:
  • એવું માનવામાં આવે છે કે જે લોકો માંસનું સેવન કરે છે તેમણે તુલસી ન લગાવવી જોઈએ. કારણ કે તુલસીની પૂજા સાત્વિક રીતે થાય છે.
  •  તુલસીના છોડને એકાદશી, રવિવાર અને મંગળવારે તોડવા ન જોઈએ તેવી પણ માન્યતા છે.
  • જો તુલસીનો છોડ કોઈ કારણસર સુકાઈ જાય તો તેને કૂવા અથવા નદીમાં પધરાવી દેવો જોઈએ.
Vastu Tips: જો તમે ઘરમાં આ જગ્યાએ લગાવો છો પૂર્વજોનો ફોટો તો થઈ જાવ સાવધાન, નહીંતર.....
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
Embed widget