શોધખોળ કરો

Guru Purnima 2024 : ગુરુ પૂર્ણિમા પર રાશિ અનુસાર કરો દાન, જીવનમાં થશે પ્રગતિ

ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચુ માનવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી ગુરુ-શિષ્ય પરંપરા પ્રચલિત છે. ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચુ માનવામાં આવે છે અને આ ગુરુ-શિષ્યના સંબંધનું મહત્વ સમજવા માટે દર વર્ષે અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે, ગુરુ પૂર્ણિમાનો તહેવાર 21 જુલાઈ, 2024, રવિવારના રોજ ઉજવવામાં આવશે.

ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે ઊઠીને સ્નાન કરીને પૂજા કરો. વાસ્તવમાં આ દિવસે વ્રત રાખવાની પરંપરા છે. પરંતુ જો કોઈ કારણસર તમે વ્રત ન રાખી શકો તો આ મુખ્ય કાર્યો ચોક્કસ કરો. 

ગુરુ પૂર્ણિમા 2024  રાશિ પ્રમાણે કરો  દાન

મેષ  ગુરુ પૂર્ણિમાના દિવસે મેષ રાશિના ગુરુનો આશીર્વાદ લો અને લાલ કે પીળા રંગના કપડા કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. તેનાથી સન્માન વધશે

વૃષભઃ- આ રાશિના લોકોએ ગીતાનો પાઠ કરવો જોઈએ અને જરૂરિયાતમંદ બાળકોને પુસ્તકોનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી પૈસા મળશે.

મિથુન  - મિથુન રાશિવાળાને ગુરુ પૂર્ણિમાના દિવસે ગૌશાળામાં પૈસા દાન કરો. ગાયનું દાન પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રગતિનો માર્ગ ખોલે છે.

કર્કઃ- આ દિવસે કર્ક રાશિવાળા લોકો ભગવાન વિષ્ણુનો હવન કરે છે અને સંતાન પ્રાપ્તિ માટે કન્યાઓને ખીરનું દાન કરવુ જોઈએ. 

સિંહ - સિંહ રાશિવાળા લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે પિત્તળનું દાન કરવું જોઈએ, તેનાથી ગરીબી દૂર થાય છે.

કન્યા - કન્યા રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે અનાથ બાળકો સાથે સમય પસાર કરવો જોઈએ.  તેમને દાનમાં કેટલાક પુસ્તકો ભેટ આપો.

તુલા - તુલા રાશિના જાતકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રી હરિને કેસર અર્પણ કરવું જોઈએ અને કેળાનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી દેવી લક્ષ્મી આકર્ષિત થશે.

વૃશ્ચિક - ગરીબોને ભોજન કરાવો અથવા કપડાંનું દાન કરો.

ધન - ગુરુ પૂર્ણિમાના દિવસે ધન રાશિવાળા લોકોએ મંદિરમાં ચણાનું દાન કરવું જોઈએ, તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

મકર - મકર રાશિના લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે  ચપ્પલ અને છત્રીનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી તણાવમાં રાહત મળશે.

કુંભ - કુંભ રાશિના લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના પિતાની સેવા કરવી જોઈએ, તેમની સાથે સમય વિતાવવો જોઈએ અને તેમની મનપસંદ વસ્તુઓ ભેટમાં આપવી  જોઈએ. 

મીન - ગુરુ પૂર્ણિમાના દિવસે વૃદ્ધાશ્રમમાં ભક્તિભાવ પ્રમાણે વસ્ત્રોનું દાન કરવાથી મીન રાશિના લોકોના કષ્ટ દૂર થશે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયાMehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
General Knowledge: કઈ કંપનીની એર હોસ્ટેસને મળે છે સૌથી વધુ પગાર? રકમ જાણીને હોંશ ઉડી જશે
General Knowledge: કઈ કંપનીની એર હોસ્ટેસને મળે છે સૌથી વધુ પગાર? રકમ જાણીને હોંશ ઉડી જશે
Embed widget