શોધખોળ કરો

Guru Purnima 2024 : ગુરુ પૂર્ણિમા પર રાશિ અનુસાર કરો દાન, જીવનમાં થશે પ્રગતિ

ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચુ માનવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી ગુરુ-શિષ્ય પરંપરા પ્રચલિત છે. ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચુ માનવામાં આવે છે અને આ ગુરુ-શિષ્યના સંબંધનું મહત્વ સમજવા માટે દર વર્ષે અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે, ગુરુ પૂર્ણિમાનો તહેવાર 21 જુલાઈ, 2024, રવિવારના રોજ ઉજવવામાં આવશે.

ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે ઊઠીને સ્નાન કરીને પૂજા કરો. વાસ્તવમાં આ દિવસે વ્રત રાખવાની પરંપરા છે. પરંતુ જો કોઈ કારણસર તમે વ્રત ન રાખી શકો તો આ મુખ્ય કાર્યો ચોક્કસ કરો. 

ગુરુ પૂર્ણિમા 2024  રાશિ પ્રમાણે કરો  દાન

મેષ  ગુરુ પૂર્ણિમાના દિવસે મેષ રાશિના ગુરુનો આશીર્વાદ લો અને લાલ કે પીળા રંગના કપડા કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. તેનાથી સન્માન વધશે

વૃષભઃ- આ રાશિના લોકોએ ગીતાનો પાઠ કરવો જોઈએ અને જરૂરિયાતમંદ બાળકોને પુસ્તકોનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી પૈસા મળશે.

મિથુન  - મિથુન રાશિવાળાને ગુરુ પૂર્ણિમાના દિવસે ગૌશાળામાં પૈસા દાન કરો. ગાયનું દાન પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રગતિનો માર્ગ ખોલે છે.

કર્કઃ- આ દિવસે કર્ક રાશિવાળા લોકો ભગવાન વિષ્ણુનો હવન કરે છે અને સંતાન પ્રાપ્તિ માટે કન્યાઓને ખીરનું દાન કરવુ જોઈએ. 

સિંહ - સિંહ રાશિવાળા લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે પિત્તળનું દાન કરવું જોઈએ, તેનાથી ગરીબી દૂર થાય છે.

કન્યા - કન્યા રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે અનાથ બાળકો સાથે સમય પસાર કરવો જોઈએ.  તેમને દાનમાં કેટલાક પુસ્તકો ભેટ આપો.

તુલા - તુલા રાશિના જાતકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રી હરિને કેસર અર્પણ કરવું જોઈએ અને કેળાનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી દેવી લક્ષ્મી આકર્ષિત થશે.

વૃશ્ચિક - ગરીબોને ભોજન કરાવો અથવા કપડાંનું દાન કરો.

ધન - ગુરુ પૂર્ણિમાના દિવસે ધન રાશિવાળા લોકોએ મંદિરમાં ચણાનું દાન કરવું જોઈએ, તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

મકર - મકર રાશિના લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે  ચપ્પલ અને છત્રીનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી તણાવમાં રાહત મળશે.

કુંભ - કુંભ રાશિના લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના પિતાની સેવા કરવી જોઈએ, તેમની સાથે સમય વિતાવવો જોઈએ અને તેમની મનપસંદ વસ્તુઓ ભેટમાં આપવી  જોઈએ. 

મીન - ગુરુ પૂર્ણિમાના દિવસે વૃદ્ધાશ્રમમાં ભક્તિભાવ પ્રમાણે વસ્ત્રોનું દાન કરવાથી મીન રાશિના લોકોના કષ્ટ દૂર થશે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget