શોધખોળ કરો

Guru Purnima 2024 : ગુરુ પૂર્ણિમા પર રાશિ અનુસાર કરો દાન, જીવનમાં થશે પ્રગતિ

ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચુ માનવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી ગુરુ-શિષ્ય પરંપરા પ્રચલિત છે. ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચુ માનવામાં આવે છે અને આ ગુરુ-શિષ્યના સંબંધનું મહત્વ સમજવા માટે દર વર્ષે અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે, ગુરુ પૂર્ણિમાનો તહેવાર 21 જુલાઈ, 2024, રવિવારના રોજ ઉજવવામાં આવશે.

ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે ઊઠીને સ્નાન કરીને પૂજા કરો. વાસ્તવમાં આ દિવસે વ્રત રાખવાની પરંપરા છે. પરંતુ જો કોઈ કારણસર તમે વ્રત ન રાખી શકો તો આ મુખ્ય કાર્યો ચોક્કસ કરો. 

ગુરુ પૂર્ણિમા 2024  રાશિ પ્રમાણે કરો  દાન

મેષ  ગુરુ પૂર્ણિમાના દિવસે મેષ રાશિના ગુરુનો આશીર્વાદ લો અને લાલ કે પીળા રંગના કપડા કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. તેનાથી સન્માન વધશે

વૃષભઃ- આ રાશિના લોકોએ ગીતાનો પાઠ કરવો જોઈએ અને જરૂરિયાતમંદ બાળકોને પુસ્તકોનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી પૈસા મળશે.

મિથુન  - મિથુન રાશિવાળાને ગુરુ પૂર્ણિમાના દિવસે ગૌશાળામાં પૈસા દાન કરો. ગાયનું દાન પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રગતિનો માર્ગ ખોલે છે.

કર્કઃ- આ દિવસે કર્ક રાશિવાળા લોકો ભગવાન વિષ્ણુનો હવન કરે છે અને સંતાન પ્રાપ્તિ માટે કન્યાઓને ખીરનું દાન કરવુ જોઈએ. 

સિંહ - સિંહ રાશિવાળા લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે પિત્તળનું દાન કરવું જોઈએ, તેનાથી ગરીબી દૂર થાય છે.

કન્યા - કન્યા રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે અનાથ બાળકો સાથે સમય પસાર કરવો જોઈએ.  તેમને દાનમાં કેટલાક પુસ્તકો ભેટ આપો.

તુલા - તુલા રાશિના જાતકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રી હરિને કેસર અર્પણ કરવું જોઈએ અને કેળાનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી દેવી લક્ષ્મી આકર્ષિત થશે.

વૃશ્ચિક - ગરીબોને ભોજન કરાવો અથવા કપડાંનું દાન કરો.

ધન - ગુરુ પૂર્ણિમાના દિવસે ધન રાશિવાળા લોકોએ મંદિરમાં ચણાનું દાન કરવું જોઈએ, તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

મકર - મકર રાશિના લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે  ચપ્પલ અને છત્રીનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી તણાવમાં રાહત મળશે.

કુંભ - કુંભ રાશિના લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના પિતાની સેવા કરવી જોઈએ, તેમની સાથે સમય વિતાવવો જોઈએ અને તેમની મનપસંદ વસ્તુઓ ભેટમાં આપવી  જોઈએ. 

મીન - ગુરુ પૂર્ણિમાના દિવસે વૃદ્ધાશ્રમમાં ભક્તિભાવ પ્રમાણે વસ્ત્રોનું દાન કરવાથી મીન રાશિના લોકોના કષ્ટ દૂર થશે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ
Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ
ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
Dharm: જો જીવનમાં દેખાય આ 7 સંકેત, તો સમજી લો શનિદેવ તમારા પર છે મહેરબાન
Dharm: જો જીવનમાં દેખાય આ 7 સંકેત, તો સમજી લો શનિદેવ તમારા પર છે મહેરબાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહનચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહનચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
Embed widget