શોધખોળ કરો

Hanuman Jayanti 2021: હનુમાનજીને લાડુ સહિતનું આ નૈવેદ્ય ધરાવવાથી કષ્ટભંજન થાય છે પ્રસન્ન

આજે હનુમાન જ્યંતિ...આજે સૂર્ય, બુધ, શુક્ર અને શનિના યોગમાં હનુમાન જયંતી ઊજવણી થઇ રહી છે. ...કોરોના મહામારી ચોતરફ ફેલાયેલી છે...ત્યારે આ સમયે કષ્ટભંજન જ રોગ કષ્ટથી મુક્તિ આપે તેવી પાર્થના કરી રહ્યાં છે.

આજે હનુમાન જ્યંતિ...આજે સૂર્ય, બુધ, શુક્ર અને શનિના યોગમાં હનુમાન જયંતી ઊજવણી થઇ રહી છે. ...કોરોના મહામારી ચોતરફ ફેલાયેલી છે...ત્યારે આ સમયે કષ્ટભંજન જ રોગ કષ્ટથી મુક્તિ આપે તેવી પાર્થના કરી રહ્યાં છે.

હનુમાન જંયતીના અવસરે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હનુમંતને વિશેષ શૃંગાર કરાયો છે. હનુમાનજીની આજે સુવર્ણ વાઘા ચઢાવાવમાં આવ્યાં છે. હનુમાન જયંતિ ઉજવણી....કષ્ટભંજનદાદાને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવાયા છે. ..કષ્ટભંજન દેવના આ વાઘાની કુલ કિંમત 6 કરોડ 50 લાખ રૂપિયા છે....હનુમંતના આ વાઘા માટે 8 કિલો સોનાનો ઉપયોગ થયો છે...અને સુવર્ણ વાઘાને તૈયાર કરવામાં 22 જેટલા મુખ્ય ડીઝાઇનર આર્ટીસ્ટ સાથે મળી 100 જેટલા લોકોએ કામ કર્યું...હનુમાન જયંતિ નિમિત્તે પવનપૂત્ર હનુમાનજીને 1 હજાર 111 કિલો લાડુનો ખાસ પ્રસાદ ધરાવાશે...ભગવાનને ધરાવેલો પ્રસાદ કોરોના વોરિયરને પહોંચાડાશે..સાથે જ મંદિર પરિસરમાં વિશેષ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કે કોરોનાની માહામારીના કારણે મંદિરમાં ભક્તોને પ્રવેશ નહી મળે..

હનુમાન જંયતિના અવસરે સંકટ મોચનની પૂજા આરાધનનાથી ભયથી મુક્તિ મળે છે.માનવામાં આવે છે કે, હનુમાનજીની કૃપા દષ્ટીઓ હોય તો શનિના કુપ્રભાવથી પણ રક્ષણ મળે છે. કુંડલીમાં રહેલા ગ્રહ દોષ દૂર થાય છે. આજના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વિશેષ ફળ મળે છે. સાત વખત હનુમાન ચાલીસા ભાવથી બોલવાથી હનુમંત કષ્ટોને હરી લે છે. આજને દિવસે હનુમંતના વિશેષ પૂજન અર્ચનથી દોષોનું નિવારણ થાય છે અને જીવનના કષ્ટોને કષ્ટભંજન હરી લે છે.

કયો ભોગ ઘરાવવાથી થાય છે પ્રસન્ન

હનુમાનજીને આજના દિવસે વિશેષ એટલે હનુનામ જંયતીના દિવસે વિશેષ પૂજન અર્ચનની સાથે તેને વિશેષ ભોગ પણ લગાવાવાં આવે છે. હનુમાનજીને ખાસ કરીને બુંદીના પ્રસાદ ધરાવવનું વિધાન છે. બુંદી કે લાડૂના નૈવેદ્યથી હનુંમત પ્રસન્ન થાય છે. હનુમાન જંયતી સિવાય પણ મંગળવારે હનુમાનજીને લાડુ કે બુંદીનો ભોગ લગાવવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને અભય વરદાન મળે છે.

 

 

 

 

 

 

 



 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget