શોધખોળ કરો

Immunity: પૂજા પાઠની આ સામગ્રીઓથી વધે છે ઈમ્યુનિટી, જાણો કઈ છે આ સામગ્રી ?

Improve Your Immunity : લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે હેલ્ધી ડાયટ સાથે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરે છે.

Improve Your Immunity : લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે હેલ્ધી ડાયટ સાથે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરે છે. જેથી તમે રોગોથી દૂર રહી શકો. પરંતુ શું તમે જાણો છો કે મંત્રજાપથી લઈને પૂજા સુધી, પૂજામાં વપરાતા ઘણા પ્રકારના પદાર્થો આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકે છે. અહીં અમે તમને પૂજા-પાઠ અને હવનમાં વપરાતી કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું, જે રોગો સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

લવિંગ

હવન અને આરતીમાં લવિંગનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં રહેલા નાના જીવાણુઓનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ થાય છે. કપૂરથી લવિંગને બાળવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધે છે.

મધ

રોજ મધનું સેવન કરવાથી અનેક પ્રકારની નાની-મોટી બીમારીઓ દૂર થાય છે. સાથે જ મધના કેટલાક જ્યોતિષીય ઉપાય તમારા પર ખરાબ ગ્રહોના દુષ્પ્રભાવોને દૂર કરે છે.

કપૂર

એવું કહેવામાં આવે છે કે જે ઘરોમાં દરરોજ કપૂર સાથે આરતી કરવામાં આવે છે ત્યાં રહેતા લોકોની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ હોય છે. સાથે જ કપૂરને રોજ સળગાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.

ઘી

રોજ ગાયના ઘીનું સેવન કરવાથી અને દીવા પ્રગટાવવાથી અનેક બીમારીઓ સામે લડવાની ક્ષમતા વિકસે છે. ઘીના દીવા પ્રગટાવવાથી વાતાવરણમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા ફેલાય છે.

ઇલાયચી

ઈલાયચીમાં રહેલા ઔષધીય ગુણોને કારણે તેના ઉપયોગથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઈલાયચીના શુક્ર ગ્રહ સાથે સંબંધનો ઉલ્લેખ છે. ઈલાયચીના કેટલાક જ્યોતિષીય ઉપાયોથી અનેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
Nirjala Ekadashi Puja Vidhi: 25 જૂને નિર્જળા એકદાશીનું વ્રત, જાણી લો પૂજા વિધિ 
Nirjala Ekadashi Puja Vidhi: 25 જૂને નિર્જળા એકદાશીનું વ્રત, જાણી લો પૂજા વિધિ 
Budhwar Upay: બુધવારના દિવસે ગણેશ જીની આ રીતે કરો પૂજા, કરિયરમાં મળશે સફળતા 
Budhwar Upay: બુધવારના દિવસે ગણેશ જીની આ રીતે કરો પૂજા, કરિયરમાં મળશે સફળતા 

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા
Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
Embed widget