શોધખોળ કરો

શુક્રવારના દિવસે આ કામ કરવાથી નારાજ થાય છે દેવી લક્ષ્મી, જાણો તેના વિશે 

શુક્રવાર એટલે દેવી લક્ષ્મીનો દિવસ જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો, તો કેટલાક એવા કામ છે જે આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ. જેના કારણે ધનની ખોટ થાય છે.

Friday Puja Niyam:  શુક્રવાર એટલે દેવી લક્ષ્મીનો દિવસ જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો, તો કેટલાક એવા કામ છે જે આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ. જેના કારણે ધનની ખોટ થાય છે.  ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહેતી નથી. આ કારણે શુક્રવારના દિવસે કેટલાક કામ ન કરવા જોઈએ.  શુક્રવારનો દિવસ ધનના દેવી માતા લક્ષ્મીની આરાધના નો દિવસ છે. કહેવાય છે કે કોઈ વ્યક્તિ ઉપર જો માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો તેના જીવનમાં કોઈ ખામી રહેતી નથી. 

ખાસ કરીને શુક્રવારના દિવસે કેટલાક કામ કરવાથી માતા લક્ષ્મીનો ક્રોધ સહન કરવો પડે છે. શાસ્ત્રો અનુસાર શુક્રવારે જો આ કામ કરવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થાય છે અને જીવનમાં જે ધન હોય છે તે પણ છીનવાઈ જાય છે.

શુક્રવારે કોઈને ઉધાર ન આપો. જો તમે આ દિવસે પૈસા ઉધાર આપો છો, તો તમને તે પૈસા પાછા નહીં મળે. ઉધાર લેનારને લોન ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે. આ દિવસે કોઈએ વિવાદમાં ન પડવું જોઈએ, મહિલાઓનું અપમાન કરવું જોઈએ નહીં અને વૃદ્ધો પ્રત્યે ખરાબ વિચારો ન રાખવા જોઈએ. જેના કારણે ધન લક્ષ્મી ક્રોધિત થાય છે.

શુક્રવારે ખાંડ અને ચાંદીનું દાન કરવું પ્રતિબંધિત છે. આ કારણે શુક્ર નિર્બળ બને છે. જીવનમાં ભૌતિક સુખોનો અભાવ છે. શુક્રવારે પૂજા અને રસોડા સાથે જોડાયેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ નથી આવતી.

ગંદા કપડા પહેરવા અને સ્વચ્છતા ન રાખવી, આ બધી વસ્તુઓ દેવી લક્ષ્મીને પસંદ નથી. આમ કરવાથી દરિદ્રતા આવે છે. વ્યક્તિ પ્રગતિ કરી શકતો નથી. આ દિવસે ખાટા ભોજન ન કરો તો સારું રહેશે, કારણ કે શુક્રવારે માતા સંતોષી માતાના દર્શનાર્થે વૈભવ લક્ષ્મી વ્રત રાખવામાં આવે છે. આ વ્રત દરમિયાન ખાટી વસ્તુઓ ખાવાની મનાઈ છે. 

સાફ-સફાઈને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ખાસ કરીને શુક્રવારના દિવસે તો સાફ સફાઈ અનિવાર્ય હોય છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મી ઘરમાં આગમન કરે છે જે ઘરમાં ગંદકી હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ થતો નથી તેથી શુક્રવારે ઘરને ગંદુ ન રાખવું.

શાસ્ત્રો અનુસાર શુક્રવારના દિવસે  જે લોકો માંસાહર કરે છે અથવા તો કોઈ પણ પ્રકારનો નશો કરે છે તેના ઉપર પણ માતા લક્ષ્મીનો ક્રોધ વરસે છે.  તેથી જેટલી જલ્દી બદલી શકાય એટલી જલ્દી આ આદત બદલી દેવી ખાસ કરીને શુક્રવારના દિવસે ઘરમાં હંમેશા શુદ્ધતા જ રાખવી જોઈએ. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Embed widget