શોધખોળ કરો

Money Upay: શનિ દેવને અર્પણ કરો અપરાજિતાનું ફૂલ, જાણો તેના ચમત્કારિક ગુણો વિશે

Aprajita Flower: ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં અપરાજિતાનો છોડ વાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ખુશ થાય છે. અપરાજિતા ફૂલ ભગવાન વિષ્ણુનું પ્રિય ફૂલ માનવામાં આવે છે.

Aprajita Flower: વાસ્તુશાસ્ત્રમાં પણ અપરાજિતાના છોડના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે.  તેથી તમારા બગીચામાં અપરાજિતાનો છોડ લગાવવો જોઈએ. તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર હોય છે. અપરાજિતાના ફૂલો જાંબલી અને સફેદ રંગના હોય છે. ઘરમાં વાદળી રંગના અપરાજિતા ફૂલને લાવવાથી અથવા તો તેના છોડને વાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અને નકારાત્મક ઉર્જા દૂર થયા છે સાથે જ આ ફૂલને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને આ ફૂલ ખૂબ જ પ્રિય હોવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. જેના લીધે તેનો દૈનિક પૂજામાં ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં અપરાજિતાના ફૂલને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. શનિદેવને પણ આ ફૂલ ખૂબ જ પ્રિય છે. તેઓને અપરાજિતાનું ફૂલ અર્પણ કરવાથી ધાર્યું ફળ મળે છે. ભગવાન શિવને અપરાજિતાના ફૂલો ધરાવવાથી પરિણીત લોકોના જીવનમાં ખુશી આવે છે. પૈસાની સમસ્યા રહેતી હોય અને પૈસા હાથમાં આવતા ન હોય તો સોમવારે વહેતી નદીમાં એક સાથે અપરાજિતાના 5 ફૂલ ચઢાવો. તેનાથી પૈસા સંબંધિત સમસ્યા જલ્દી દૂર થઈ જશે અને તમને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે. ઘરની તિજોરી કે તમારું પર્સ હંમેશા ખાલી રહેતું હોય તો મંગળવારે હનુમાનજીના ચરણોમાં અપરાજિતાના ફૂલ ચઢાવો અને પછી આ ફૂલને તમારા પર્સમાં કે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. આમ કરવાથી તમારી તિજોરી અને પર્સમાં હંમેશા પૈસા રહેશે અને પૈસાની તંગી અનુભવશો નહીં.

  • અપરાજિતા છોડના મૂળિયાંને સૂકવીને તેનો પાઉડર બનાવવામાં આવે છે આ પાઉડરને ગાયના દૂધ કે ગાયના ઘી સાથે લેવામાં આવે તો તે પેટની જૂનામાં જૂની બળતરા જળમૂડથી દૂર કરે છે. અને હંમેશા માટે તમને પેટની બલતરાંમાંથી છુટકારો મળે છે.
  • 500 મિલી પાણીમાં 10 ગ્રામ અપરાજિતા પાંદડા ઉકાળો. પછી અડધું પાણી થાય એટલે પાણીને ગાળી લો. આ પાણીથી કોગળા કરવાથી તમને કાકડા અને ગળાના દુખવામાંથી છુટકારો મળે છે.
  • આ ફૂલથી બનાવવામાં આવેલી ચાથી તમે થકાવટ દૂર કરીને તમને સ્વસ્થ બનાવી રાખશે. તેની ચા બનાવવા માટે પાણી ગરમ કરીને તેમાં એક ચમચી ખાંડ અને એક ફૂલ નાંખો. ત્યારબાદ પાણીનો રંગ બદલાઇ જશે. આટલું જ નહીં પરંતુ સ્વાદમાં પણ આ ગ્રીન ટી કરતા સારી લાગે છે. 
  • સુંદરતા વધારવા માટે અપરાજિતા વેલના મૂળ મોટાભાગે ત્વચા પર લેપ બનાવીને લગાવવાથી ચહેરાની ચમક વધી જાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Embed widget