શોધખોળ કરો

Money Upay: શનિ દેવને અર્પણ કરો અપરાજિતાનું ફૂલ, જાણો તેના ચમત્કારિક ગુણો વિશે

Aprajita Flower: ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં અપરાજિતાનો છોડ વાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ખુશ થાય છે. અપરાજિતા ફૂલ ભગવાન વિષ્ણુનું પ્રિય ફૂલ માનવામાં આવે છે.

Aprajita Flower: વાસ્તુશાસ્ત્રમાં પણ અપરાજિતાના છોડના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે.  તેથી તમારા બગીચામાં અપરાજિતાનો છોડ લગાવવો જોઈએ. તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર હોય છે. અપરાજિતાના ફૂલો જાંબલી અને સફેદ રંગના હોય છે. ઘરમાં વાદળી રંગના અપરાજિતા ફૂલને લાવવાથી અથવા તો તેના છોડને વાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અને નકારાત્મક ઉર્જા દૂર થયા છે સાથે જ આ ફૂલને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને આ ફૂલ ખૂબ જ પ્રિય હોવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. જેના લીધે તેનો દૈનિક પૂજામાં ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં અપરાજિતાના ફૂલને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. શનિદેવને પણ આ ફૂલ ખૂબ જ પ્રિય છે. તેઓને અપરાજિતાનું ફૂલ અર્પણ કરવાથી ધાર્યું ફળ મળે છે. ભગવાન શિવને અપરાજિતાના ફૂલો ધરાવવાથી પરિણીત લોકોના જીવનમાં ખુશી આવે છે. પૈસાની સમસ્યા રહેતી હોય અને પૈસા હાથમાં આવતા ન હોય તો સોમવારે વહેતી નદીમાં એક સાથે અપરાજિતાના 5 ફૂલ ચઢાવો. તેનાથી પૈસા સંબંધિત સમસ્યા જલ્દી દૂર થઈ જશે અને તમને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે. ઘરની તિજોરી કે તમારું પર્સ હંમેશા ખાલી રહેતું હોય તો મંગળવારે હનુમાનજીના ચરણોમાં અપરાજિતાના ફૂલ ચઢાવો અને પછી આ ફૂલને તમારા પર્સમાં કે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. આમ કરવાથી તમારી તિજોરી અને પર્સમાં હંમેશા પૈસા રહેશે અને પૈસાની તંગી અનુભવશો નહીં.

  • અપરાજિતા છોડના મૂળિયાંને સૂકવીને તેનો પાઉડર બનાવવામાં આવે છે આ પાઉડરને ગાયના દૂધ કે ગાયના ઘી સાથે લેવામાં આવે તો તે પેટની જૂનામાં જૂની બળતરા જળમૂડથી દૂર કરે છે. અને હંમેશા માટે તમને પેટની બલતરાંમાંથી છુટકારો મળે છે.
  • 500 મિલી પાણીમાં 10 ગ્રામ અપરાજિતા પાંદડા ઉકાળો. પછી અડધું પાણી થાય એટલે પાણીને ગાળી લો. આ પાણીથી કોગળા કરવાથી તમને કાકડા અને ગળાના દુખવામાંથી છુટકારો મળે છે.
  • આ ફૂલથી બનાવવામાં આવેલી ચાથી તમે થકાવટ દૂર કરીને તમને સ્વસ્થ બનાવી રાખશે. તેની ચા બનાવવા માટે પાણી ગરમ કરીને તેમાં એક ચમચી ખાંડ અને એક ફૂલ નાંખો. ત્યારબાદ પાણીનો રંગ બદલાઇ જશે. આટલું જ નહીં પરંતુ સ્વાદમાં પણ આ ગ્રીન ટી કરતા સારી લાગે છે. 
  • સુંદરતા વધારવા માટે અપરાજિતા વેલના મૂળ મોટાભાગે ત્વચા પર લેપ બનાવીને લગાવવાથી ચહેરાની ચમક વધી જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત
Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Embed widget