શોધખોળ કરો

Shani Puja: શનિવારના દિવસે આ વૃક્ષની પૂજા કરવાથી પ્રસન્ન થાય છે શનિદેવ  

હિન્દુ ધર્મમાં શનિવાર શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે.

Shanidev Puja: હિન્દુ ધર્મમાં શનિવાર શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે અને લોકો પર પોતાની કૃપા વરસાવે છે. શનિવારના દિવસે શમીના વૃક્ષનું વાવેતર અને પૂજા કરવાથી શનિદેવની કૃપા બની રહે છે. આ વૃક્ષની પૂજા કરવાથી શનિદેવના પ્રકોપથી રક્ષણ મળે છે.

શમીના ઝાડના ફાયદા

  • શનિદેવને પ્રસન્ન કરવાના તમામ ઉપાયોમાં શમીના ઝાડ સાથે સંબંધિત ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ વૃક્ષની પૂજા કરવાથી શનિની સ્થિતિ શુભ અને બળવાન બને છે. શમીના છોડને શનિદેવનો છોડ કહેવામાં આવે છે. શનિવારે શનિના છોડની પૂજા કરવાથી કુંડળીમાં હાજર ગ્રહ નક્ષત્રોની સ્થિતિ પણ સારી બને છે.
  • શનિવારે શનિદેવની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ. આ માટે આ દિવસે શનિ વૃક્ષના મૂળ પર જળ અર્પિત કરીને શનિદેવની પૂજા કરવી જોઈએ. તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
  • શમી વૃક્ષનો સંબંધ પણ ભગવાન શિવ સાથે છે. ભોળાનાથ પણ આ વૃક્ષને પ્રેમ કરે છે. શનિવારે શમીના છોડની પૂજા કરવાથી શિવ અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. તેમની કૃપાથી દરેક સંકટમાંથી મુક્તિ મળે છે.
  • જો તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ ચાલી રહી છે તો શનિવારે ઘરમાં શમીનો છોડ લગાવો. તમે તેને મુખ્ય દરવાજાની જમણી બાજુએ પણ મૂકી શકો છો. એવું કહેવાય છે કે શનિવારે ઘરમાં શમીનું ઝાડ વાવવાથી ધન લાભ થવાની સંભાવના બને છે.
  • શનિવારે શમીના ઝાડની વિધિવત પૂજા કરવી જોઈએ, તેની સાથે પાંચ પાંદડા તોડીને ભગવાન શિવને અર્પણ કરો. આ પછી તેને તમારા પર્સમાં રાખો. આમ કરવાથી પર્સમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે.
  • શનિવારે શમીના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપાયથી શનિદેવની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન-સંપત્તિ આવે છે.
  • શનિવારે સવારે ઉઠીને સ્નાન કર્યા પછી શમીના ઝાડના મૂળમાં એક સોપારી અને એક રૂપિયાનો સિક્કો અર્પિત કરો. આમ કરવાથી આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે.
  • આ છોડના મૂળમાં કાળી અડદની દાળ ચઢાવવાથી કર્જમાંથી મુક્તિ મળે છે. આ સાથે શનિની સાડાસાત સાતી અને ઢૈયાથી મુક્તિ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Embed widget