શોધખોળ કરો

Shardiya Navratri 2022: શારદીય નવરાત્રીમા આ રીતે કરો માતાજીનો શૃંગાર, મળશે અખંડ સૌભાગ્યનું વરદાન

કોઈ ભક્ત વ્રત રાખીને માતાને પ્રસન્ન કરવા ઈચ્છે છે, તો કોઈ રોજ મંદિરની સફાઈ કરીને.

Shardiya Navratri: નવરાત્રી 2022 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. મા અંબાની સેવા કરવામાં ભક્તો કોઈ કસર છોડવા માંગતા નથી. માતાના નેવૈદ્ય ધરાવાથી લઇને તેમના શૃંગારનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ રીતે નવરાત્રિ દરમિયાન તમામ લોકો માતાની ભક્તિના રંગમાં રંગાઈ જાય છે.

કોઈ ભક્ત વ્રત રાખીને માતાને પ્રસન્ન કરવા ઈચ્છે છે, તો કોઈ રોજ મંદિરની સફાઈ કરે છે અને સુંદર રંગોળી બનાવે છે, તો કોઈ દેવીનો શૃંગાર કરે છે. પરંતુ તેમના શૃંગાર  દરમિયાન કેટલીક વસ્તુઓ એવી છે જે માતાને પ્રસાદ તરીકે અર્પણ કરવી જોઈએ. આજે અમે તમને જણાવીશું કે કઈ ખાસ વસ્તુઓ છે.

માતા દરેક રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે અને તેમને દરેક રંગ ગમે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે માતાને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં માતાને લાલ સાડી પહેરાવી જોઇએ. જો તમે લાલ સાડી ખરીદી શકતા નથી તો તેમને લાલ ચૂંદડી પણ ચઢાવી શકાય છે.

મહેંદી

મહેંદી એ હિંદુ મહિલાઓના શૃંગારનો મહત્વનો ભાગ છે. આવી સ્થિતિમાં નવરાત્રિ દરમિયાન માતાજીને મહેંદી ચઢાવો. માતાજીને શૃંગાર દરમિયાન પાયલ પહેરાવી જોઈએ. એવું જરૂરી નથી કે તમે માતાજીને માત્ર ચાંદીની પાયલ ચઢાવો. તમે માતાને પ્રેમથી આર્ટિફિશિયલ પાયલ પણ પહેરાવી શકો છો.

લાલ બંગડીઓ

લાલ બંગડીઓને સુહાગનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં માતાને લાલ બંગડીઓ ચઢાવો. નવરાત્રિ દરમિયાન પરિણીત મહિલાઓ માટે લાલ બંગડીઓ પહેરવી પણ શુભ માનવામાં આવે છે.

 ઇયરિંગ્સ અને બિંદી સાથે શૃંગાર કરો

માતાજીનો શૃંગાર કરતી વખતે તેણીને કાનની બુટ્ટી અને બિંદીથી ચોક્કસપણે શણગારો.

ગજરાની સુવાસ પણ આકર્ષે છે

ગજરા અથવા ફૂલોની વેણી એ સોળ શૃંગારનો એક ભાગ છે. આવી સ્થિતિમાં માતાજીના કેશમાં ગજરો લગાવવો જોઈએ. માતાને તેની સુગંધ ગમે છે.

Navratri 2022: નવરાત્રી પર આ રીતે ઘર અને મંદિરની કરો સજાવટ

Navratri 2022: નવરાત્રીમાં કરો મહિષાસુરમર્દિની સ્તોત્રનો પાઠ, ભયથી મળશે મુક્તિ, જાણો મહત્વ

Kanya Sankranti 2022:આજે કન્યા રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, કન્યા સંક્રાંતિએના દિવસે આ કામ અચૂક કરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
Surat Rain: વરસાદથી સુરતમાં સ્થિતિ બની વિકટ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા
Surat Rain: વરસાદથી સુરતમાં સ્થિતિ બની વિકટ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Chandipura Virus: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર, ગોધરામાં બે માસૂમ બાળકોના કરુણ મોતથી ફેલાયો ફફડાટ
Chandipura Virus: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર, ગોધરામાં બે માસૂમ બાળકોના કરુણ મોતથી ફેલાયો ફફડાટ
Embed widget