શોધખોળ કરો

Shardiya Navratri 2022: શારદીય નવરાત્રીમા આ રીતે કરો માતાજીનો શૃંગાર, મળશે અખંડ સૌભાગ્યનું વરદાન

કોઈ ભક્ત વ્રત રાખીને માતાને પ્રસન્ન કરવા ઈચ્છે છે, તો કોઈ રોજ મંદિરની સફાઈ કરીને.

Shardiya Navratri: નવરાત્રી 2022 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. મા અંબાની સેવા કરવામાં ભક્તો કોઈ કસર છોડવા માંગતા નથી. માતાના નેવૈદ્ય ધરાવાથી લઇને તેમના શૃંગારનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ રીતે નવરાત્રિ દરમિયાન તમામ લોકો માતાની ભક્તિના રંગમાં રંગાઈ જાય છે.

કોઈ ભક્ત વ્રત રાખીને માતાને પ્રસન્ન કરવા ઈચ્છે છે, તો કોઈ રોજ મંદિરની સફાઈ કરે છે અને સુંદર રંગોળી બનાવે છે, તો કોઈ દેવીનો શૃંગાર કરે છે. પરંતુ તેમના શૃંગાર  દરમિયાન કેટલીક વસ્તુઓ એવી છે જે માતાને પ્રસાદ તરીકે અર્પણ કરવી જોઈએ. આજે અમે તમને જણાવીશું કે કઈ ખાસ વસ્તુઓ છે.

માતા દરેક રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે અને તેમને દરેક રંગ ગમે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે માતાને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં માતાને લાલ સાડી પહેરાવી જોઇએ. જો તમે લાલ સાડી ખરીદી શકતા નથી તો તેમને લાલ ચૂંદડી પણ ચઢાવી શકાય છે.

મહેંદી

મહેંદી એ હિંદુ મહિલાઓના શૃંગારનો મહત્વનો ભાગ છે. આવી સ્થિતિમાં નવરાત્રિ દરમિયાન માતાજીને મહેંદી ચઢાવો. માતાજીને શૃંગાર દરમિયાન પાયલ પહેરાવી જોઈએ. એવું જરૂરી નથી કે તમે માતાજીને માત્ર ચાંદીની પાયલ ચઢાવો. તમે માતાને પ્રેમથી આર્ટિફિશિયલ પાયલ પણ પહેરાવી શકો છો.

લાલ બંગડીઓ

લાલ બંગડીઓને સુહાગનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં માતાને લાલ બંગડીઓ ચઢાવો. નવરાત્રિ દરમિયાન પરિણીત મહિલાઓ માટે લાલ બંગડીઓ પહેરવી પણ શુભ માનવામાં આવે છે.

 ઇયરિંગ્સ અને બિંદી સાથે શૃંગાર કરો

માતાજીનો શૃંગાર કરતી વખતે તેણીને કાનની બુટ્ટી અને બિંદીથી ચોક્કસપણે શણગારો.

ગજરાની સુવાસ પણ આકર્ષે છે

ગજરા અથવા ફૂલોની વેણી એ સોળ શૃંગારનો એક ભાગ છે. આવી સ્થિતિમાં માતાજીના કેશમાં ગજરો લગાવવો જોઈએ. માતાને તેની સુગંધ ગમે છે.

Navratri 2022: નવરાત્રી પર આ રીતે ઘર અને મંદિરની કરો સજાવટ

Navratri 2022: નવરાત્રીમાં કરો મહિષાસુરમર્દિની સ્તોત્રનો પાઠ, ભયથી મળશે મુક્તિ, જાણો મહત્વ

Kanya Sankranti 2022:આજે કન્યા રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, કન્યા સંક્રાંતિએના દિવસે આ કામ અચૂક કરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Embed widget