શોધખોળ કરો

Shardiya Navratri 2022: શારદીય નવરાત્રીમા આ રીતે કરો માતાજીનો શૃંગાર, મળશે અખંડ સૌભાગ્યનું વરદાન

કોઈ ભક્ત વ્રત રાખીને માતાને પ્રસન્ન કરવા ઈચ્છે છે, તો કોઈ રોજ મંદિરની સફાઈ કરીને.

Shardiya Navratri: નવરાત્રી 2022 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. મા અંબાની સેવા કરવામાં ભક્તો કોઈ કસર છોડવા માંગતા નથી. માતાના નેવૈદ્ય ધરાવાથી લઇને તેમના શૃંગારનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ રીતે નવરાત્રિ દરમિયાન તમામ લોકો માતાની ભક્તિના રંગમાં રંગાઈ જાય છે.

કોઈ ભક્ત વ્રત રાખીને માતાને પ્રસન્ન કરવા ઈચ્છે છે, તો કોઈ રોજ મંદિરની સફાઈ કરે છે અને સુંદર રંગોળી બનાવે છે, તો કોઈ દેવીનો શૃંગાર કરે છે. પરંતુ તેમના શૃંગાર  દરમિયાન કેટલીક વસ્તુઓ એવી છે જે માતાને પ્રસાદ તરીકે અર્પણ કરવી જોઈએ. આજે અમે તમને જણાવીશું કે કઈ ખાસ વસ્તુઓ છે.

માતા દરેક રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે અને તેમને દરેક રંગ ગમે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે માતાને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં માતાને લાલ સાડી પહેરાવી જોઇએ. જો તમે લાલ સાડી ખરીદી શકતા નથી તો તેમને લાલ ચૂંદડી પણ ચઢાવી શકાય છે.

મહેંદી

મહેંદી એ હિંદુ મહિલાઓના શૃંગારનો મહત્વનો ભાગ છે. આવી સ્થિતિમાં નવરાત્રિ દરમિયાન માતાજીને મહેંદી ચઢાવો. માતાજીને શૃંગાર દરમિયાન પાયલ પહેરાવી જોઈએ. એવું જરૂરી નથી કે તમે માતાજીને માત્ર ચાંદીની પાયલ ચઢાવો. તમે માતાને પ્રેમથી આર્ટિફિશિયલ પાયલ પણ પહેરાવી શકો છો.

લાલ બંગડીઓ

લાલ બંગડીઓને સુહાગનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં માતાને લાલ બંગડીઓ ચઢાવો. નવરાત્રિ દરમિયાન પરિણીત મહિલાઓ માટે લાલ બંગડીઓ પહેરવી પણ શુભ માનવામાં આવે છે.

 ઇયરિંગ્સ અને બિંદી સાથે શૃંગાર કરો

માતાજીનો શૃંગાર કરતી વખતે તેણીને કાનની બુટ્ટી અને બિંદીથી ચોક્કસપણે શણગારો.

ગજરાની સુવાસ પણ આકર્ષે છે

ગજરા અથવા ફૂલોની વેણી એ સોળ શૃંગારનો એક ભાગ છે. આવી સ્થિતિમાં માતાજીના કેશમાં ગજરો લગાવવો જોઈએ. માતાને તેની સુગંધ ગમે છે.

Navratri 2022: નવરાત્રી પર આ રીતે ઘર અને મંદિરની કરો સજાવટ

Navratri 2022: નવરાત્રીમાં કરો મહિષાસુરમર્દિની સ્તોત્રનો પાઠ, ભયથી મળશે મુક્તિ, જાણો મહત્વ

Kanya Sankranti 2022:આજે કન્યા રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, કન્યા સંક્રાંતિએના દિવસે આ કામ અચૂક કરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય
ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય
Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ
Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ
ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર
Hun To Bolish : હું તો બોલીશ : મેચની ટિકિટ ના મળતા ધારાસભ્યો દુઃખી!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Bluetooth ઓન રાખે છો? તમારો ફોન પણ થઈ શકો છો હેક !
Bluetooth ઓન રાખે છો? તમારો ફોન પણ થઈ શકો છો હેક !
PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો
PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો
અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર
અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
IndiGo: ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું રાજીનામું, ફ્લાઈટ સંકટ બાદ લીધો મોટો નિર્ણય
IndiGo: ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું રાજીનામું, ફ્લાઈટ સંકટ બાદ લીધો મોટો નિર્ણય
Embed widget