શોધખોળ કરો

Navratri Celebration: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબર, નવરાત્રીને લઈને IRCTCએ કરી મોટી જાહેરાત

Navratri Celebration: જો તમે નવરાત્રિમાં ઉપવાસ રાખો છો અને ઉપવાસ દરમિયાન તમારે મુસાફરી કરવી પડશે, તો હવે તમારે મુસાફરી દરમિયાન ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી.

Navratri Celebration: જો તમે નવરાત્રિમાં ઉપવાસ રાખો છો અને ઉપવાસ દરમિયાન તમારે મુસાફરી કરવી પડશે, તો હવે તમારે મુસાફરી દરમિયાન ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી. વાસ્તવમાં ભારતીય રેલવેએ નવરાત્રી સ્પેશિયલ મેનૂને મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત ટ્રેનોમાં ઉપવાસ કરનારા લોકોને ફળો સાથે ઉપવાસમાં વપરાતું ભોજન પીરસવામાં આવશે.

નવરાત્રિમાં નોન-વેજ બનાવવામાં આવશે નહીં
ભારતીય રેલ્વેની મુખ્ય ટ્રેનોની પેન્ટ્રીકારમાં ફળોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, ફળોની શુદ્ધતા જાળવવા માટે, સમગ્ર નવરાત્રિ દરમિયાન પેન્ટ્રીકારમાં નોન-વેજ ફૂડ તૈયાર કરવામાં આવશે નહીં. IRCTCએ સપ્તક્રાંતિ અને વૈશાલી સુપરફાસ્ટ જેવી મોટી ટ્રેનોના પેન્ટ્રીકાર ઓપરેટરોના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

પેન્ટ્રીકાર ઓપરેટરો માટે નવરાત્રી સ્પેશિયલ મેનુ મંજૂર
આ વખતે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવરાત્રિ દરમિયાન કલશ સ્થાપનાથી લઈને અષ્ટમી-નવમી સુધી ઘરોમાં કુળદેવી વગેરેની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન લોકો શહેરોમાંથી મોટી સંખ્યામાં તેમના ઘરે જાય છે. IRCTCએ મુખ્ય ટ્રેનોના પેન્ટ્રીકાર ઓપરેટરોના નવરાત્રિ સ્પેશિયલ મેનૂને મંજૂરી આપી છે, જેથી લોકોને આ વખતે મુસાફરીમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

26 સપ્ટેમ્બરથી ટ્રેનોમાં સેવાઓ શરૂ થશે
સપ્તક્રાંતિ એક્સપ્રેસના પેન્ટ્રી કાર મેનેજર અસગર અલીએ કહ્યું કે, નવરાત્રિ દરમિયાન તૈયાર કરવામાં આવતો ખોરાક શુદ્ધ અને સાત્વિક હશે. તેમણે કહ્યું કે ઉપવાસ કરનારાઓને ચાર પ્રકારની થાળી પીરસવામાં આવશે.

આ પણ વાંચો...

Dahod: દાહોદમાં વીજળી પડવાથી એક મહિલાથી સહિત 3 લોકોના મોત

C-Voter Survey: શું અરવિંદ કેજરીવાલ 2024માં PM મોદી માટે બનશે પડકાર ? સર્વેમાં મળ્યો આ જવાબ 

આમિર ખાનને ત્યાંથી મળ્યા 17 કરોડ રોકડા, નોટોની પથારી કરીને સૂતો હતો, EDના દરોડામાં ફૂટ્યો ભાંડો

Crime News: અમદાવાદમાં મોબાઈલના ટાવર ચડીને યુવકે કર્યો આપઘાત

Crime News: મહેસાણામાં દંપત્તિ છરી વડે ઘાતકી હુમલો, મહિલાનું મોત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

વિડિઓઝ

Umreth by-Election: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી
Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે કેમ ખાધો માર?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ફરી ઘટાડો, જાણો ચાંદીના ભાવમાં કેટલો થયો ફેરફાર
Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ફરી ઘટાડો, જાણો ચાંદીના ભાવમાં કેટલો થયો ફેરફાર
Toll Tax: 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી, વાહન ચાલકો પર પડશે કરોડોનો બોજો
Toll Tax: 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી, વાહન ચાલકો પર પડશે કરોડોનો બોજો
Embed widget