શોધખોળ કરો

Navratri Celebration: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબર, નવરાત્રીને લઈને IRCTCએ કરી મોટી જાહેરાત

Navratri Celebration: જો તમે નવરાત્રિમાં ઉપવાસ રાખો છો અને ઉપવાસ દરમિયાન તમારે મુસાફરી કરવી પડશે, તો હવે તમારે મુસાફરી દરમિયાન ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી.

Navratri Celebration: જો તમે નવરાત્રિમાં ઉપવાસ રાખો છો અને ઉપવાસ દરમિયાન તમારે મુસાફરી કરવી પડશે, તો હવે તમારે મુસાફરી દરમિયાન ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી. વાસ્તવમાં ભારતીય રેલવેએ નવરાત્રી સ્પેશિયલ મેનૂને મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત ટ્રેનોમાં ઉપવાસ કરનારા લોકોને ફળો સાથે ઉપવાસમાં વપરાતું ભોજન પીરસવામાં આવશે.

નવરાત્રિમાં નોન-વેજ બનાવવામાં આવશે નહીં
ભારતીય રેલ્વેની મુખ્ય ટ્રેનોની પેન્ટ્રીકારમાં ફળોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, ફળોની શુદ્ધતા જાળવવા માટે, સમગ્ર નવરાત્રિ દરમિયાન પેન્ટ્રીકારમાં નોન-વેજ ફૂડ તૈયાર કરવામાં આવશે નહીં. IRCTCએ સપ્તક્રાંતિ અને વૈશાલી સુપરફાસ્ટ જેવી મોટી ટ્રેનોના પેન્ટ્રીકાર ઓપરેટરોના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

પેન્ટ્રીકાર ઓપરેટરો માટે નવરાત્રી સ્પેશિયલ મેનુ મંજૂર
આ વખતે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવરાત્રિ દરમિયાન કલશ સ્થાપનાથી લઈને અષ્ટમી-નવમી સુધી ઘરોમાં કુળદેવી વગેરેની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન લોકો શહેરોમાંથી મોટી સંખ્યામાં તેમના ઘરે જાય છે. IRCTCએ મુખ્ય ટ્રેનોના પેન્ટ્રીકાર ઓપરેટરોના નવરાત્રિ સ્પેશિયલ મેનૂને મંજૂરી આપી છે, જેથી લોકોને આ વખતે મુસાફરીમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

26 સપ્ટેમ્બરથી ટ્રેનોમાં સેવાઓ શરૂ થશે
સપ્તક્રાંતિ એક્સપ્રેસના પેન્ટ્રી કાર મેનેજર અસગર અલીએ કહ્યું કે, નવરાત્રિ દરમિયાન તૈયાર કરવામાં આવતો ખોરાક શુદ્ધ અને સાત્વિક હશે. તેમણે કહ્યું કે ઉપવાસ કરનારાઓને ચાર પ્રકારની થાળી પીરસવામાં આવશે.

આ પણ વાંચો...

Dahod: દાહોદમાં વીજળી પડવાથી એક મહિલાથી સહિત 3 લોકોના મોત

C-Voter Survey: શું અરવિંદ કેજરીવાલ 2024માં PM મોદી માટે બનશે પડકાર ? સર્વેમાં મળ્યો આ જવાબ 

આમિર ખાનને ત્યાંથી મળ્યા 17 કરોડ રોકડા, નોટોની પથારી કરીને સૂતો હતો, EDના દરોડામાં ફૂટ્યો ભાંડો

Crime News: અમદાવાદમાં મોબાઈલના ટાવર ચડીને યુવકે કર્યો આપઘાત

Crime News: મહેસાણામાં દંપત્તિ છરી વડે ઘાતકી હુમલો, મહિલાનું મોત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget