શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં ભગવાન શિવની પ્રતિમાના સ્થાપન વખતે આ વાત રાખો ધ્યાનમાં, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવનું નિવાસ સ્થાન કૈલાશ પર્વત ઉત્તર દિશામાં છે, તેથી તેમની તસવીર કે પ્રતિમા ઉત્તર દિશમાં લગાવવાની સલાહ આપવામાં આવે છે.

Vastu Tips: ઘરમાં દેવી દેવતાના પ્રતિમા કે તસવીર લગાવવા અંગે વાસ્તુ શાસ્ત્રમાં ખૂબ સાવધાની સાથે જણાવાયું છે. જેને ધ્યાનમાં રાખી ઘરમાં ભગવાન શિવની પ્રતિમા કે તસવીર લગાવતી વખતે શુભ ફળ મળે તે માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં ભગવાન શિવની પ્રતિમા કે તસવીર લગાવવાની સૌથી ઉત્તમ દિશા ઉત્તર છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવનું નિવાસ સ્થાન કૈલાશ પર્વત ઉત્તર દિશામાં છે, તેથી તેમની તસવીર કે પ્રતિમા ઉત્તર દિશમાં લગાવવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાની ઘરમાંથી એક વિશેષ પ્રકારની ઉર્જાનો સંચાર થાય છે. ભગવાન શિવની કેવી પ્રતિમા લગાવવી જોઈએ ઘરમાં ભગવાન શિવની પ્રસન્ન મુદ્રામાં બેઠા હોય કે નંદી સાથે ધ્યાન મુદ્રામાં બેઠા હોય તેવી તસવીર લગાવવી જોઈએ. આવી તસવીર લગાવવાથી ઘરના સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે. આવી પ્રતિમા ખુબ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ, ભગવાન શિવની સાથે માતા પાર્વતી, બંને પુત્રો (કાર્તિકેય અને ગણેશ) બિરાજમાન હોય તેવી પ્રતિમા કે તસવીર લગાવવાથી તમામ કાર્યો પૂરા થાય છે અને પરિવારમાં ખુશી બનેલી રહે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં છોકરીઓ જેવા લાંબા વાળવાળો આ કોણ છે ? જાણો ટીમમાં શું છે તેનો રોલ ? રાશિફળ 30 ડિસેમ્બરઃ મિથુન, સિંહ, મકર રાશિના જાતકો આ વાતોનું રાખો ધ્યાન, જાણો આજનું રાશિફળ

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા
ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા
પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા
ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા
પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
બાળકોને કઈ ઉંમરમા આપવો જોઈએ ફોન? સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવાની યોગ્ય ઉંમરનો પણ નવા રિસર્ચમાં ખુલાસો
બાળકોને કઈ ઉંમરમા આપવો જોઈએ ફોન? સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવાની યોગ્ય ઉંમરનો પણ નવા રિસર્ચમાં ખુલાસો
550 અબજ ડોલરનું રોકાણ, જાપાન અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ, 15 ટકા ટેરિફ લગાવ્યો
550 અબજ ડોલરનું રોકાણ, જાપાન અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ, 15 ટકા ટેરિફ લગાવ્યો
'પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર, અફેર હોવાની શંકા કરવી ક્રૂરતા', કોર્ટે મહિલાની અરજી ફગાવી
'પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર, અફેર હોવાની શંકા કરવી ક્રૂરતા', કોર્ટે મહિલાની અરજી ફગાવી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
Embed widget