શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં ભગવાન શિવની પ્રતિમાના સ્થાપન વખતે આ વાત રાખો ધ્યાનમાં, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવનું નિવાસ સ્થાન કૈલાશ પર્વત ઉત્તર દિશામાં છે, તેથી તેમની તસવીર કે પ્રતિમા ઉત્તર દિશમાં લગાવવાની સલાહ આપવામાં આવે છે.

Vastu Tips: ઘરમાં દેવી દેવતાના પ્રતિમા કે તસવીર લગાવવા અંગે વાસ્તુ શાસ્ત્રમાં ખૂબ સાવધાની સાથે જણાવાયું છે. જેને ધ્યાનમાં રાખી ઘરમાં ભગવાન શિવની પ્રતિમા કે તસવીર લગાવતી વખતે શુભ ફળ મળે તે માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં ભગવાન શિવની પ્રતિમા કે તસવીર લગાવવાની સૌથી ઉત્તમ દિશા ઉત્તર છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવનું નિવાસ સ્થાન કૈલાશ પર્વત ઉત્તર દિશામાં છે, તેથી તેમની તસવીર કે પ્રતિમા ઉત્તર દિશમાં લગાવવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાની ઘરમાંથી એક વિશેષ પ્રકારની ઉર્જાનો સંચાર થાય છે. ભગવાન શિવની કેવી પ્રતિમા લગાવવી જોઈએ ઘરમાં ભગવાન શિવની પ્રસન્ન મુદ્રામાં બેઠા હોય કે નંદી સાથે ધ્યાન મુદ્રામાં બેઠા હોય તેવી તસવીર લગાવવી જોઈએ. આવી તસવીર લગાવવાથી ઘરના સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે.
આવી પ્રતિમા ખુબ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ, ભગવાન શિવની સાથે માતા પાર્વતી, બંને પુત્રો (કાર્તિકેય અને ગણેશ) બિરાજમાન હોય તેવી પ્રતિમા કે તસવીર લગાવવાથી તમામ કાર્યો પૂરા થાય છે અને પરિવારમાં ખુશી બનેલી રહે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં છોકરીઓ જેવા લાંબા વાળવાળો આ કોણ છે ? જાણો ટીમમાં શું છે તેનો રોલ ? રાશિફળ 30 ડિસેમ્બરઃ મિથુન, સિંહ, મકર રાશિના જાતકો આ વાતોનું રાખો ધ્યાન, જાણો આજનું રાશિફળ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોંબ સ્કોવોર્ડ ટીમ પહોંચી ઘટનાસ્થળે
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોંબ સ્કોવોર્ડ ટીમ પહોંચી ઘટનાસ્થળે
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
Iran Israel War: 'ઈરાન યુદ્ધમાં નથી જોઈતી કોઈની મદદ', નારાજ ટ્રમ્પ NATO પર ભડક્યા
Iran Israel War: 'ઈરાન યુદ્ધમાં નથી જોઈતી કોઈની મદદ', નારાજ ટ્રમ્પ NATO પર ભડક્યા
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
Embed widget