શોધખોળ કરો

Navratri Puja 2022:નવરાત્રીમાં શક્તિની ઉપાસનામાં ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ

Navratri Puja 2022: 26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો. નવેય દિવસ માતાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જો કે નવરાત્રિમાં માતાજીની સાધાન સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. જેનું પાલન ન કરવામાં આવે તો ધનનો વ્યય થાય છે.


નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. આ પાવન દિવસો દરમિયાન કેટલાક કામ કરવા વર્જિત છે, જેને  મનાય છે

Navratri Puja 2022: 26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો. નવેય દિવસ માતાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જો કે નવરાત્રિમાં માતાજીની સાધાન સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. જેનું પાલન ન કરવામાં આવે તો ધનનો વ્યય થાય છે.

નવરાત્રીમાં માતાજીની સાધના આરાધના અને ઉપસાસનાનો અનેરો મહિમા છે. નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. પૂજા અને વ્રત રાખવાના ખાસ નિયમ છે.તો નવરાત્રિના શું છે નિયમ જાણીએ

જો આપ માતાજીનું સ્થાપન કરતાં હો અને અખંડ દીપક રાખતા હો તો ઘરને બંધ કરવું વર્જિત છે. ઘરને ખાલી ન છોડવું તેમજ ખાસ કરીને માતાજીની સ્થાપનાના સ્થાનને સ્વસ્છ રાખવું.જો આ નિયમનું ધ્યાન ન આપવામાં આવે તો સાધનાનું ફળ મળતું નથી.

નવરાત્રિમાં નખ કાપવા પણ વર્જિત છે. તેમજ મુંડન ન કરવાવું જોઇએ. શેવિંગ કરવું પણ નવરાત્રમાં વર્જિત મનાય છે. જો કે પહેલી વખત બાળકનું મૂંડન કરાવવું શુભ મનાય છે.

વિષ્ણુ પુરાણ અનુસાર, નવરાત્રિના વ્રત દરમિયાન દિવસમાં ન ઉંઘવું જોઇએ.  નવરાત્રિ દરમિયાન લસણ, ડુંગળી ખાવું પણ વર્જિત છે.

નવ દિવસનું વ્રત રાખનાર વ્યક્તિએ કાળા કપડાં ન પહેરવા જોઇએ. ઉપરાંત સિલાઇનું કામ કરવું પણ વર્જિત છે. નવરાત્રિ દરમિયાન ગંદાં ધોયાવિનાના કપડા પહેરવા પણ વર્જિત છે.

વ્રત દરમિયાન લસણ, ડુંગળીની સાથે નમક પણ  ન લેવું જોઇએ, મસાલાવાળો અને ઓઇલી આહારને ન લેવો જોઇએ, મગફળી, ફળો, દૂધ લઇ શકાય છે.

જો આપ અનુષ્ઠાન કરી રહ્યાં હો, તે ભલે દુર્ગા ચાલસાનું હોય કે અન્ય માતાજીના ચાલીસા કે મંત્રોનું હોય તેના નિયમોમું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. નવરાત્રિમાં સાધના માટે ત્રણ નિયમોનું ચુસ્તતાથી પાલન થવું જોઇએ. સમય, આસન અને સમયની અવધિ, નવેય દિવસ એક જ સમયે અનુષ્ઠાન  માટેના મંત્રોજાપ કે ચાલીસા શરૂ કરો અને સમય મર્યાદામાં જ નવેય દિવસ પૂર્ણ થવા જોઇએ. જે સ્થાન અને આસનનો ઉપયોગ કરતા હો તેમાં પણ નવેય દિવસ સમાનતા જળવાવી જોઇએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

30 વર્ષ પછી આવતીકાલે અધિક માસ અને સોમવતી અમાવસ્યાનો મહાસંયોગ: જાણો પૂજા અને 5 મહાઉપાયો
30 વર્ષ પછી આવતીકાલે અધિક માસ અને સોમવતી અમાવસ્યાનો મહાસંયોગ: જાણો પૂજા અને 5 મહાઉપાયો
Vivah Muhurat 2026: 15 જૂને અધિકમાસ પૂર્ણ થશે, 19 જૂનથી ફરી ગૂંજશે લગ્નની શરણાઇ, જાણો શુભ મૂહૂર્તની તારીખો
Vivah Muhurat 2026: 15 જૂને અધિકમાસ પૂર્ણ થશે, 19 જૂનથી ફરી ગૂંજશે લગ્નની શરણાઇ, જાણો શુભ મૂહૂર્તની તારીખો
Today's horoscope: વૃષભ રાશિમાં ચંદ્રનું મોટું ગોચર, આ 4 રાશિ પર થશે ધનવર્ષા, ખૂલશે ભાગ્ય
Today's horoscope: વૃષભ રાશિમાં ચંદ્રનું મોટું ગોચર, આ 4 રાશિ પર થશે ધનવર્ષા, ખૂલશે ભાગ્ય
21 જૂને મંગળનું વૃષભ રાશિમાં ગોચર: આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે બમ્પર ધનલાભ
21 જૂને મંગળનું વૃષભ રાશિમાં ગોચર: આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે બમ્પર ધનલાભ

વિડિઓઝ

ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2026: ગુજરાતના 9 રત્નો અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરાયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતના નસીબમાં થાંભલો ?
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો પર કેમ ઉકળ્યા મંત્રીશ્રી?
Praful Pansheriya on Surat Demolition: ભૂતિયા ડિમોલિશન કરનારના બચાવમાં આવ્યા પ્રફુલ પાનસેરિયા
Ambalal Patel Prediction : ચોમાસાના આગમન અને વરસાદની સ્થિતિ અંગે અંબાલાલ પટેલનું મોટુ અનુમાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran US War End: 107 દિવસ બાદ અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત, ટ્રમ્પે શાંતિ કરારની કરી જાહેરાત
Iran US War End: 107 દિવસ બાદ અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત, ટ્રમ્પે શાંતિ કરારની કરી જાહેરાત
મમતા બેનર્જીને મોટો ફટકો: TMCના 20 સાંસદો આ પક્ષમાં જોડાશે, NDAને આપશે સમર્થન
મમતા બેનર્જીને મોટો ફટકો: TMCના 20 સાંસદો આ પક્ષમાં જોડાશે, NDAને આપશે સમર્થન
IND vs PAK: ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું; T20 વર્લ્ડ કપમાં આ સંયોગ સાથે રચ્યો ઇતિહાસ
IND vs PAK: ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું; T20 વર્લ્ડ કપમાં આ સંયોગ સાથે રચ્યો ઇતિહાસ
ચોમાસું કયા કયા રાજ્યોમાં આગળ વધ્યું? આગામી 7 દિવસ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની આગાહી
ચોમાસું કયા કયા રાજ્યોમાં આગળ વધ્યું? આગામી 7 દિવસ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા! નેતન્યાહૂને આપી સીધી ધમકી; શું તૂટી જશે ઈરાન સાથેની ડીલ?
ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા! નેતન્યાહૂને આપી સીધી ધમકી; શું તૂટી જશે ઈરાન સાથેની ડીલ?
NEET UG Re-Exam: રી-એક્ઝામના એડમિટ કાર્ડ જાહેર; આ ડાયરેક્ટ લિંક પરથી કરો ડાઉનલોડ
NEET UG Re-Exam: રી-એક્ઝામના એડમિટ કાર્ડ જાહેર; આ ડાયરેક્ટ લિંક પરથી કરો ડાઉનલોડ
મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત: 14 શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો કૂવામાં ખાબકતા 8 ના મોત
મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત: 14 શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો કૂવામાં ખાબકતા 8 ના મોત
શિવસેનામાં ફરી ભંગાણ? પક્ષ પલટાની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની બેઠક
શિવસેનામાં ફરી ભંગાણ? પક્ષ પલટાની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની બેઠક
Embed widget