શોધખોળ કરો

Navratri 2022: નવરાત્રીના ઉપવાસમાં ભૂલેચૂકે પણ ન કરો આ પેકેડ ફૂડનું સેવન, જાણો શું થશે નુકસાન

Side Effects Of Package Food:નવરાત્રીના પવિત્ર દિવસોની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ ઉપવાસ દરમિયાન પેક્ડ ફૂડ ખાવા જેવી નાની ભૂલ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.

Side Effects Of Package Food:નવરાત્રીના પવિત્ર દિવસોની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ ઉપવાસ દરમિયાન પેક્ડ ફૂડ ખાવા જેવી નાની ભૂલ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.

 નવરાત્રીના પાવન અને શુભ દિવસો 26 સપ્ટેમ્બર એટલે કે કાલથી શરૂ થઇ રહ્યાં છે.  નવરાત્રીના પર્વનું ખૂબ જ મહત્વ છે. માતાની આરાધનાની સાથે ભક્તો આ નવ દિવસ ઉપવાસ પણ કરે છે. જો આપ ઉપવાસ કરતા હો અને પેકેડ ફૂડ લેવાનું વિચારતા હો તો આ આદત આપના માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

 અવોઇડ કરો પેકેડ ફૂડ

 આજકાલ બજારમાં ઉપવાસ દરમિયાન  ખાઇ શકાય તેવા પેકડ ફૂડની ભરમાર છે.  જેમાં બટાકાની ચિપ્સ, પાપડ, મખાના, નમકીન જેવી ઘણી વસ્તુઓ મળે છે. નવરાત્રિના ઉપવાસ દરમિયાન, ઘણા લોકો મહેનત ટાળવા માટે બજારમાંથી આ પેક્ડ ફૂડ ખાવાનું પસંદ કરે છે. આવું કરવું સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. આ પ્રકારનું પેકેજ્ડ ફૂડ બનાવતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી અને તેને ખાવાથી વજન પણ ઝડપથી વધે છે, તેથી ઉપવાસ દરમિયાન પેક્ડ ફૂડ ખાવાની ભૂલ ન કરવી જોઈએ.

ઉપવાસ દરમિયાન વધુ પડતું પ્રવાહી ન પીવું એ સૌથી મોટી ભૂલ છે. બહારથી પેક કરેલા જ્યુસમાં કેમિકલ હોય છે, જેનાથી બચવું જોઈએ. શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે ઘરે જ તાજા ફળોનો રસ પી શકો છો.

નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન ખાવાના ઘણા વિકલ્પો છે, પરંતુ આ દરમિયાન બિનઆરોગ્યપ્રદ આહાર લેવાની ભૂલ ન કરો. કેળાની ચિપ્સ, તળેલા બટેટા અને તેલમાંથી બનેલી વસ્તુઓનો સમાવેશ થાય છે.

આખો દિવસ ઉપવાસ કર્યા પછી રાત્રે વધુ પડતું ખાવાની ભૂલ ન કરો. તેનાથી પાચન બગડી શકે છે અને વજન ઘટવાને બદલે વધે છે.

  Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget