શોધખોળ કરો

Vastu Tips: આ 5 વસ્તુને ભૂલથી પણ ન આપશો ગિફ્ટમાં, સંબંઘોમાં પડશે તિરાડ

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ છે, જે ભેટ તરીકે ન આપવી જોઈએ. આજે, આપણે તેમના વિશે જાણીએ કે કઇ વસ્તુઓ ભેટ તરીકે આપવી વર્જિત છે.

Vastu Tips:વાસ્તુશાસ્ત્ર તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ઘણા નિયમો દર્શાવે છે. વાસ્તુ ફક્ત દિશાઓના શુભ અને અશુભ પ્રભાવો વિશે માહિતી આપતું નથી પરંતુ  જીવનના અન્ય પાસાઓ વિશે પણ શીખવામાં મદદ કરે છે. આ સંદર્ભમાં, આજે અમે તમને જણાવીશું કે તમારે કઈ વસ્તુઓ ભેટ તરીકે ન આપવી જોઈએ. આ વસ્તુઓ ભેટમાં આપવાથી તમારા સંબંધોને નુકસાન થઈ શકે છે.

ધારદાર વસ્તુ ભેંટમાં ન આપવી
ભૂલથી પણ તમારે ક્યારેય તીક્ષ્ણ વસ્તુઓ ભેટમાં ન આપવી જોઈએ. વાસ્તુ અનુસાર, કાતર, છરી અથવા અન્ય કોઈ તીક્ષ્ણ વસ્તુ ભેટમાં આપવાથી તમારા સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે. આ વસ્તુઓ ભેટમાં આપવાથી સંબંધ તૂટવાનું જોખમ પણ રહે છે.

પર્સ 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે ક્યારેય કોઈને પર્સ કે પાકીટ ભેટમાં ન આપવું જોઈએ. પર્સ ભેટમાં આપવાથી ફક્ત સંબંધોને જ નુકસાન થતું નથી, પરંતુ તમારી આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડે છે.

ઘડિયાળ
ઘણા લોકો ઘડિયાળ ભેટમાં આપે છે, પરંતુ વાસ્તુ અનુસાર, ઘડિયાળ ભેટમાં આપવી એ અશુભ માનવામાં આવે છે. ઘડિયાળ ભેટમાં આપવાથી તમારા જીવનમાં અને તમે જેને ઘડિયાળ ભેટમાં આપો છો તેના જીવનમાં નકારાત્મકતા આવી શકે છે. તેથી, તમારે ઘડિયાળ ભેટમાં આપવાનું ટાળવું જોઈએ.

જૂતા ભેટમાં ન આપો

તમારે ક્યારેય જૂતા કે ચંપલ ભેટમાં ન આપવા જોઈએ. વાસ્તુ અનુસાર જૂતા અને ચંપલ ભેટમાં આપવાને અશુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ ભેટમાં આપવાથી સ્થાપિત સંબંધો પણ તૂટી શકે છે.

કાળી વસ્તુઓ ભેટમાં ન આપો
કાળો રંગ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, તેથી તમારે કાળા કપડાં કે કાળા રંગની વસ્તુઓ ભેટમાં આપવાનું ટાળવું જોઈએ. કાળી વસ્તુઓ ભેટમાં આપવાથી તમારા જીવનમાં નકારાત્મક પરિવર્તન આવી શકે છે, અને તમને માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                     

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
દવાઓ ફેંકી દો! ઘૂંટણ અને કમરના દુખાવાનો કાયમી ઈલાજ છે આ 1 વસ્તુ, આજે જ જાણો ઉપયોગ
દવાઓ ફેંકી દો! ઘૂંટણ અને કમરના દુખાવાનો કાયમી ઈલાજ છે આ 1 વસ્તુ, આજે જ જાણો ઉપયોગ
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
Embed widget