શોધખોળ કરો

Chhath puja 2021: આજે ડૂબતા સૂરજને અપાશે અર્ઘ્ય, આ દિવસે ભૂલેચૂકે પણ ન કરો આ કામ

આજના દિવસે વ્રતધારી મહિલાઓ ડૂબતા સૂરજની કરશે પૂજા, જાણો છઠ્ઠ પૂજાના દિવસ શું કરવાથી વ્રતનું ફળ નથી મળતું

Chhath Puja 2021:: ચાર દિવસીય છઠ ઉત્સવની શરૂઆત કારતક માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી થઇ જાય છે.  આ ઉત્સવ 8મી નવેમ્બરથી શરૂ થયો છે અને 11 નવેમ્બર સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે પૂર્ણ થશે.

કારતક માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી ચાર દિવસીય છઠ પર્વનો પ્રારંભ થયો છે. આ ઉત્સવ 8મી નવેમ્બરથી શરૂ થયો છે. અને 10 નવેમ્બરના દિવસે એટલે કે બુધવાર છ્ઠ્ઠના તહેવારનો નો મુખ્ય દિવસ છે. આ દિવસે ઉપવાસ કરતી સ્ત્રીઓ અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય ચઢાવે છે. અને 11 નવેમ્બરે સૂર્યોદય સમયે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે. છ્ઠ્ઠના મુખ્ય તહેવાર પર ચારેબાજુ લોકો આસ્થામાં ડૂબેલા જોવા મળે છે. ચાર દિવસીય છઠ ઉત્સવમાં ષષ્ઠી તિથિ એ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે.

યુપી, બિહાર અને ઝારખંડ વગેરેમાં છઠનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. છઠ તહેવારના મુખ્ય દિવસે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચાલો એક નજર કરીએ.

છઠ પૂજા દરમિયાન ન કરો આ ભૂલો

આ દિવસે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પૂજા અર્પણ કરતી વખતે અથવા પૂજા કરતી વખતે હાથ સંપૂર્ણપણે સ્વચ્છ રાખવા જોઈએ. સ્નાન વગેરે કર્યા બાદ સ્વચ્છ કપડાં  ધારણ કરીને જ છ્ઠ્ઠ પૂજાનું વિધાન કરી શકાય છે.

છ્ઠ્ઠના તહેવાર પર એક વાતનું ધ્યાન રાખો કે સૂર્ય અર્ઘ્ય ચઢાવવા માટે પ્લાસ્ટિક, ચાંદી કે સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરો. આ વાતનું પણ ધ્યાન રાખો કે આ દરમિયાન ઘરમાં ઉપયોગમાં લેવાતા કાચ અને લોટાનો પણ ઉપયોગ ન કરવો જોઈએ.

વ્રત દરમિયાન માત્ર શરીરની શુદ્ધિ જ નહીં, મનની શુદ્ધિ પણ જરૂરી છે. તેથી, આ દિવસે કોઈની સાથે અપશબ્દોનો ઉપયોગ ન કરો, અને કોઈના પ્રત્યે અણગમો રાખશો નહીં.કોઇ પ્રત્યે દુર્ભાવ ન રાખવો અને કોઇની નિંદા પણ ન કરવી

આ દિવસે સાત્વિકતાનું વિશેષ ધ્યાન રાખો. તેથી આ દિવસે ઘરમાં તામસિક ગુણ ધરાવતી વસ્તુઓનો કોઈપણ રીતે ઉપયોગ કરવાથી બચો. તેમજ આવી વસ્તુઓ ઘરમાં ન રાખો. છ્ઠ્ઠના તહેવારમાં  ઘરમાં લસણ અને ડુંગળી ન રાખવા અને ભોજનમાં પણ તનો ઉપયોગ ટાળવો.

કાર્તિક શુક્લની સપ્તમી તિથિએ સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ વ્રત તૂટી જાય છે. તેથી, આ પહેલા વ્યક્તિએ કંઈપણ ખાવું કે પીવું જોઈએ નહીં.

છઠ પૂજાના અવસરે એકબીજાને અભિનંદન આપો, તમારા પ્રિયજનોને આ શુભેચ્છાઓ મોકલો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
Shrawan 2026: સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Shrawan 2026:સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget