શોધખોળ કરો

Astro Tips: ચાંદીના ગ્લાસથી પાણી પીવાના ફાયદા જાણી આપ દંગ રહી જશો, થશે આ અદભૂત અસર

માનસિક શાંતિ એ માણસ માટે મૂલ્યવાન વસ્તુ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ખરાબ હોય તો વ્યક્તિ માનસિક સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે. તેને કેટલાક ઉપાયો દ્વારા ઘટાડી શકાય છે.

Astro Tips : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં ચંદ્રની સ્થિતિ અશુભ હોય તો તે માનસિક તણાવનું કારણ બને છે. આ સિવાય રાહુ-કેતુ પણ તણાવ વધારવામાં ભૂમિકા ભજવે છે. આ તણાવ તેમજ મૂંઝવણ પેદા કરે છે. તેવી જ રીતે શનિની સાડાસાતી અને પનોતી  પણ વ્યક્તિના કામમાં અડચણો ઉભી કરે છે જેના કારણે તે પરેશાન રહે છે.

 જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, વ્યક્તિનું સમગ્ર જીવન ગ્રહોની ગતિ અને સ્થિતિ પર નિર્ભર કરે છે. આવી સ્થિતિમાં ગ્રહોની અશુભતાના કારણે વ્યક્તિને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ સ્ટ્રેસ, ડિપ્રેશન કે ચિંતા ઘટાડવા માટેના જ્યોતિષીય ઉપાયો.

જ્યોતિષી ઉપાય

ચાંદીના ગ્લાસમાં પાણી પીવોઃ માનસિક તણાવથી પીડાતા લોકોએ ચાંદીના ગ્લાસમાંથી પાણી પીવું જોઈએ. ડિપ્રેશન ઘટાડવાનો આ સૌથી સરળ ઉપાય છે, જેને વૈદિક જ્યોતિષમાં પણ ફળદાયી માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે, ચંદ્રને પાણીના તત્વ માટે જવાબદાર ગ્રહ પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ચાંદીના વાસણમાં પાણી રાખવાથી ચંદ્ર બળવાન બને છે અને આ પાણીનું સેવન કરવાથી સકારાત્મક વિચાર અને ખુશી વધે છે.

ભગવાન શિવની પૂજા કરવીઃ ડિપ્રેશનની સ્થિતિમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. તમે સોમવારે પણ વ્રત રાખી શકો છો. આનાથી તમને ઘણો ફાયદો થશે. ભગવાન શિવે ચંદ્રને પોતાના મસ્તકમાં બેસાડી રાખ્યો છે. ભગવાન શિવની કૃપાથી ચંદ્ર તમારો માનસિક તણાવ ઓછો કરશે.

ચાંદીનું કડું પહેરવુંઃ જે લોકો માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેમણે સોમવારે જમણા હાથમાં ચાંદીનું બ્રેસલેટ પહેરવું જોઈએ. પરંતુ ખાતરી કરો કે તેમાં કોઈ સાંધા ન હોય.

આ મંત્રનો જાપ કરો (ઓમ નમઃ શિવાયનો જાપ):  શિવ મંત્ર એટલે કે ‘ઓમ નમઃ શિવાય’ નો દરરોજ 108 વાર જાપ કરવો પણ ડિપ્રેશનના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. ડિપ્રેશન ઘટાડવા માટે આ એક ખૂબ જ સરળ જ્યોતિષીય ઉપાય છે, જે સકારાત્મક પરિણામો આપે છે.

માતા કે વડીલોનો આદર કરોઃ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર પણ માતાનો કારક હોય છે. આવી સ્થિતિમાં, ચંદ્રને મજબૂત રાખવા માટે, તમારે માતાનું સન્માન કરવું જોઈએ. જો તમારી માતા ન હોય તો નજીકની કોઈપણ વૃદ્ધ મહિલાનું સન્માન કરો. સોમવારે ચોખા, ખાંડ, દૂધ અથવા સફેદ મીઠાઈઓ પણ વહેંચો.

ધ્યાન: ડિપ્રેશનથી પીડિત લોકો માટે ધ્યાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, જ્યારે પણ તમને સમય મળે ત્યારે દરરોજ પ્રાણાયામ અને ધ્યાન કરો. આ તમને તમારા વિચારોને નિયંત્રિત કરવામાં અને તમારા શરીર અને આત્માને આરામ આપીને તમારા મનને શાંત કરવામાં મદદ કરશે. ડિપ્રેશન ઉપરાંત ધ્યાન વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ રાહત આપે છે.                                                               

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Business Vastu Tips: બિઝનેસમાં સફળતા નથી મળતી, જાણો ઓફિસ, દુકનની વાસ્તુ ટિપ્સ
Business Vastu Tips: બિઝનેસમાં સફળતા નથી મળતી, જાણો ઓફિસ, દુકનની વાસ્તુ ટિપ્સ
Chandra Grahan 2026 Time: ચંદ્રગ્રહણ ક્યારે થશે, ભારતમાં દેખાશે કે નહિ જાણો સૂતક કાળ
Chandra Grahan 2026 Time: ચંદ્રગ્રહણ ક્યારે થશે, ભારતમાં દેખાશે કે નહિ જાણો સૂતક કાળ
Today's Horoscope: ગુરુવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: ગુરુવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી
Baroda Dairy Election : બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ Vs ભાજપનો જંગ નક્કી
Jitu Vaghani : 2027ની ચૂંટણીને લઈ મંત્રી જીતુ વાઘાણીની ભવિષ્યવાણી
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના તારણહાર કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : MLA માગે More

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ZIM: ઝિમ્બાબ્વેને હરાવી ભારતની સેમીફાઈનલની આશા જીવંત,  મોટો સ્કોર કરી 72 રનથી મેચ જીતી
IND vs ZIM: ઝિમ્બાબ્વેને હરાવી ભારતની સેમીફાઈનલની આશા જીવંત,  મોટો સ્કોર કરી 72 રનથી મેચ જીતી
NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ
NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ
રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'
રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'
IND vs ZIM: સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશલ કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાસિલ કરી, 148મો મુકાબલો બન્યો ખાસ
IND vs ZIM: સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશલ કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાસિલ કરી, 148મો મુકાબલો બન્યો ખાસ
પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 
પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 
UIDAI ની શાનદાર પહેલ, હવે Google Maps પર દેખાશે આધાર કેંદ્ર, કામ થશે સરળ 
UIDAI ની શાનદાર પહેલ, હવે Google Maps પર દેખાશે આધાર કેંદ્ર, કામ થશે સરળ 
Vastu Rules: ઘરમાં શિવલિંગ સ્થાપના પહેલા જાણી લો જરુરી નિયમ, નહીં તો વધી શકે છે વાસ્તુ દોષ
Vastu Rules: ઘરમાં શિવલિંગ સ્થાપના પહેલા જાણી લો જરુરી નિયમ, નહીં તો વધી શકે છે વાસ્તુ દોષ
SA vs WI: વેસ્ટ ઈન્ડિઝની હાર, દક્ષિણ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ભારતને પણ રાહત
SA vs WI: વેસ્ટ ઈન્ડિઝની હાર, દક્ષિણ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ભારતને પણ રાહત
Embed widget