શોધખોળ કરો

Guruwar Upay: આજે ગુરુવારના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, મુશ્કેલીથી ઘેરી વળશે

ગુરુવારના આ ઉપાયો અજમાવવાથી જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી આવતી. આ દિવસે કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો કે ગુરુવારે કેટલાક કામ કરવા વર્જિત માનવામાં આવે છે.

Thursday Remedies: ગુરુવારના આ ઉપાયો અજમાવવાથી જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી આવતી. આ દિવસે કરવામાં આવેલા  ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો કે ગુરુવારે કેટલાક કામ કરવા વર્જિત માનવામાં આવે છે.

ગુરુવારને દેવગુરુ બૃહસ્પતિનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે, તેમની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં પ્રગતિ અને સુખ-સમૃદ્ધિ આવે છે. ભગવાન વિષ્ણુને વિશ્વના રક્ષક કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગુરુવારે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

એવું માનવામાં આવે છે કે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા અને ગુરુવારના ઉપાયો અજમાવવાથી જીવનમાં કોઈ સમસ્યા નથી આવતી. આ દિવસે કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, પરંતુ કેટલાક એવા કાર્યો છે જે ગુરુવારે ન કરવા જોઈએ. આવો જાણીએ એવા કયા કામ છે જે ગુરુવારે ન કરવા જોઈએ.

ગુરુવારે ભૂલથી પણ આ કામ ન કરો

આ દિવસે ભગવાન બૃહસ્પતિની પણ પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી જ ઘરમાં ગુરુનો વાસ થાય છે. આ દિવસે મનમાંથી તમામ ખરાબ વિચારો છોડીને ભગવાનના ચરણોમાં અર્પણ કરવા જોઈએ. આ દિવસે ઘરમાં પોતા  ન કરવા જોઈએ. આ દિવસે કપડાં ન ધોવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસે સાબુનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવતો નથી. એવું કહેવાય છે કે ગુરુવારે સાબુનો ઉપયોગ કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ થાય છે અને સુખ-સમૃદ્ધીનો નાશ થાય  છે.

ગુરુવારે પૈસાની લેવડ-દેવડથી પણ બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, ગુરુવારે કરેવું દેવું ઉતરતું નથી.  બીજી બાજુ, જો તમે આજે કોઈની પાસેથી ઉધાર  લીધું છે, તો તમારું દેવું વધી શકે છે. આ દિવસે દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ.આનાથી દિશાહિનતા થાય છે. ગુરુવારે નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી ધનહાનિ થાય છે. મહિલાઓને આ દિવસે વાળ ધોવાની પણ મનાઈ છે. આ કુંડળીમાં ગુરુ નબળો બનાવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget