શોધખોળ કરો

Guruwar Upay: આજે ગુરુવારના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, મુશ્કેલીથી ઘેરી વળશે

ગુરુવારના આ ઉપાયો અજમાવવાથી જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી આવતી. આ દિવસે કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો કે ગુરુવારે કેટલાક કામ કરવા વર્જિત માનવામાં આવે છે.

Thursday Remedies: ગુરુવારના આ ઉપાયો અજમાવવાથી જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી આવતી. આ દિવસે કરવામાં આવેલા  ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો કે ગુરુવારે કેટલાક કામ કરવા વર્જિત માનવામાં આવે છે.

ગુરુવારને દેવગુરુ બૃહસ્પતિનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે, તેમની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં પ્રગતિ અને સુખ-સમૃદ્ધિ આવે છે. ભગવાન વિષ્ણુને વિશ્વના રક્ષક કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગુરુવારે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

એવું માનવામાં આવે છે કે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા અને ગુરુવારના ઉપાયો અજમાવવાથી જીવનમાં કોઈ સમસ્યા નથી આવતી. આ દિવસે કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, પરંતુ કેટલાક એવા કાર્યો છે જે ગુરુવારે ન કરવા જોઈએ. આવો જાણીએ એવા કયા કામ છે જે ગુરુવારે ન કરવા જોઈએ.

ગુરુવારે ભૂલથી પણ આ કામ ન કરો

આ દિવસે ભગવાન બૃહસ્પતિની પણ પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી જ ઘરમાં ગુરુનો વાસ થાય છે. આ દિવસે મનમાંથી તમામ ખરાબ વિચારો છોડીને ભગવાનના ચરણોમાં અર્પણ કરવા જોઈએ. આ દિવસે ઘરમાં પોતા  ન કરવા જોઈએ. આ દિવસે કપડાં ન ધોવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસે સાબુનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવતો નથી. એવું કહેવાય છે કે ગુરુવારે સાબુનો ઉપયોગ કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ થાય છે અને સુખ-સમૃદ્ધીનો નાશ થાય  છે.

ગુરુવારે પૈસાની લેવડ-દેવડથી પણ બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, ગુરુવારે કરેવું દેવું ઉતરતું નથી.  બીજી બાજુ, જો તમે આજે કોઈની પાસેથી ઉધાર  લીધું છે, તો તમારું દેવું વધી શકે છે. આ દિવસે દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ.આનાથી દિશાહિનતા થાય છે. ગુરુવારે નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી ધનહાનિ થાય છે. મહિલાઓને આ દિવસે વાળ ધોવાની પણ મનાઈ છે. આ કુંડળીમાં ગુરુ નબળો બનાવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Embed widget