શોધખોળ કરો

Navratri Recipe: નવરાત્રીના ઉપવાસમાં આપ ટેસ્ટી ફરાળી ઢોકળા સહિત આ ટેસ્ટી ડિશ કરો ટ્રાય

26 સપ્ટેમ્બરથી નવરાત્રીનું પર્વ શરૂ થઇ રહ્યું છે. આ સમય દરમિયાન માની આરાધના ઉપવાસ કરીને પણ કરાઇ છે. આ સમયે ફલાહારમાં લઇ શકાય તેવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી વિશે જાણીએ..

Navratri  Recipe:26 સપ્ટેમ્બરથી નવરાત્રીનું પર્વ શરૂ થઇ રહ્યું છે. આ સમય દરમિયાન માની આરાધના ઉપવાસ કરીને પણ કરાઇ છે. આ સમયે ફલાહારમાં લઇ શકાય તેવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી વિશે જાણીએ..

ક્રિસ્પી બાઇટ-જો આપ વ્રત દરમિયાન કંઇક ક્રિસ્પી અને ટેસ્ટી ફૂડ ખાવા માંગતા હો તો સાંબામાંથી બનતી ક્રિસ્પી બાઇટ આપના માટે બેસ્ટ ઓપ્શન છે. જે સાંબાને પીસીને બનાવાય છે.યૂ ટ્યૂબ પર ક્રિસ્પી બાઇટ સર્ચ કરતા આપને ડિશની વિધિ સરળતાથી મળી જશે.

કુટ્ટુના પરાઠા-નવરાત્રીમાં આપ કટ્ટૂના પરાઠા પણ ટ્રાય કરી શકો છો. કુટ્ટુને અનાજ માનવામાં નથી આવતું. કટ્ટુ મેગ્નેશિયમ, જિંક, આયરન,કોપર અને કેલ્શિયમથી ભરપૂર છે.

ફરાળી ઢોકળા-નવરાત્રીના વ્રતમાં આ ઓઇલી અને સ્પાઇસી ડિશ ન ખાવા માંગતા હો તો સાંબાના સ્વાદિષ્ટ ઢોકળા પણ સારો ઓપ્શન છે.

સાંબાની ખીર- બધા જ પોષક તત્વોથી ભરપૂર સાંબાની ખીર પણ વ્રતધારી લોકો માટે સારો ઓપ્શન છે. તે પોષકતત્વોથી ભરપૂર છે. તેમાં કાર્બોહાઇડ્રેઇટસ ઓછું હોવાથી પચવામાં પણ સરળ છે.

આલૂ ચાટ- આ રેસિપીથી  સાંજની ભૂખ સારી રીતે મટાડી શકાય છે. આ સાથે આ વાનગી નવરાત્રીના ઉપવાસની રેસીપીની યાદીમાં એક સ્વાદિષ્ટ અને ઝડપી વાનગી તરીકે ઉમેરવા માટે યોગ્ય છે. આ વાનગી ઉપવાસ દરમિયાન થતાં ક્રેવિંગને પણ શાંત કરશે અને ભૂખ પણ સંતોષાશે.

સ્ટ્રોબેરી મિલ્ક શેઇક-ઉપવાસના દિવસોમાં ગળું સુકાઈ જવું અને ડિહાઇડ્રેશનની   સમસ્યા થઇ શકે  છે. વિટામિન A, C અને K થી ભરપૂર સ્ટ્રોબેરી  દૂધ સાથે સ્વાદિષ્ટ મિશ્રણ બનાવે છે. જે ઘરના બાળકોથી લઈને વડીલો સુધી બધાને પસંદ હોય છે. ઉપવાસના દિવસોમાં તમારા શરીરને ઠંડક આપવાની સાથે, હાઇડ્રેઇટ રાખશે અને તમારી  ભૂખને પણ  નિયંત્રિત કરે છે.

Navratri Recipe: નવરાત્રીના વ્રતમાં મજેદાર ફરાળી ઇડલી કરો ટ્રાય, જાણો રેસિપી

નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ

Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે.  કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.

તમે ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી, વડા, ફરાળી ઢોસા સહિતની કેટલીક વાનગીઓ ખાધી હશે  પરંતુ આજે અમે તમને ફરાળી ઈડલી બનાવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. તેને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. જો તમે ઉપવાસમાં સાદું અને સ્વાદિષ્ટ ભોજન ખાવા માંગો છો, તો આ તમારા માટે સારો વિકલ્પ છે.

ફરાળી ઇડલી બનાવવા માટેની સામગ્રી

  • 1-1 કપ સાંબો અને દહીં
  • સ્વાદ મુજબ રોક સોલ્ટ
  • 1 પેકેટ ફ્રૂટ સોલ્ટ
  • નાળિયેરની ચટણી માટે
  • 4 ચમચી નારિયેળ (છીણેલું)
  • 2 લીલા મરચાં, ઝીણી સમારેલી કોથમીર
  • 3 ચમચી દહીં
  • 1 ચમચી તેલ
  • 1/4-1/4 ચમચી સરસવ, જીરું અને અડદની દાળ
  •  

ફરાળી ઇડલી બનાવવાની રીત

  • સાંબાને સૌ પ્રથમ મિક્સરમાં પીસીને પાવડર બનાવો.
  • તેમાં દહીં અને પાણી મિક્સ કરીને ઘટ્ટ બેટર બનાવો અને તેને 15-20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દો..
  • તેમાં મીઠું અને ફ્રુટ સોલ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
  • બેટરને ગ્રીસ કરેલા મોલ્ડમાં રેડો અને તેને 15 મિનિટ વરાળમાં પકાવો.
  • ગરમાગરમ ઇડલી ચટણી સાથે સર્વ કરો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  ભાજપમાં કોંગ્રેસીઓનો ઉભરો!Hu to Bolish |  હું તો બોલીશ |  કેમ ડૂબે છે શહેર?Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકારGujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો
માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....
RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....
Embed widget