શોધખોળ કરો

Surya Gochar 2023: 17 જુલાઇએ સૂર્યનું કર્ક રાશિમાં ગોચર આ 4 રાશિ માટે રહેશે અતિ શુભ તો અન્ય 8 રાશિને રહેવું સાવધાન

Sun Transit: કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. જીવનમાં સુખ અને શાંતિ આવે છે. બીજી તરફ જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Sun Transit: કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. જીવનમાં સુખ અને શાંતિ આવે છે. બીજી તરફ જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

17 જુલાઈના રોજ સવારે 05:05 કલાકે સૂર્ય ચંદ્રની કર્ક રાશિમાં ગોચર કરશે. 17 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહ્યા બાદ કર્ક રાશિનો સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે. સૂર્ય ગોચર એટલે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને વિશ્વનો આત્મા કહેવામાં આવે છે. સૂર્ય વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકાતી નથી, તેથી સૂર્યના ગોચરની વધુ અસર જોવા મળે છે.

જ્યોતિષાચાર્ય ડો.અનીશ વ્યાસે જણાવ્યું કે, સૂર્યનું  રાશિ પરિવર્તનની અસર મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ પર પડશે. સૂર્ય કેટલીક રાશિઓને શુભ ફળ આપશે અને કેટલીક રાશિઓને અશુભ પરિણામ આપશે.

રાશિચક્ર પર સારી-ખરાબ અસરો

જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે, 17 જુલાઈ, 2023ના રોજ સૂર્યનું રાશિ પરિવર્તન થવા જઈ રહી છે. આ દિવસે સૂર્ય મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. એટલા માટે કર્ક રાશિના લોકો પર તેની સૌથી વધુ અસર પડશે. સૂર્યનું પરિવર્તન 4 રાશિઓ માટે શુભ રહેશે, જ્યારે અન્ય 8 રાશિઓ પર સૂર્યની અશુભ અસર પડશે.

સૂર્યનું આ ગોચર  વૃષભ, કન્યા, તુલા અને કુંભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. બીજી તરફ મેષ, મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધનુ, મકર અને મીન રાશિના જાતકોને આ સંક્રમણના અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકોએ અશુભ પરિણામોથી બચવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ.           

સૂર્યનું ગોચરના અશુભ પરિણામોથી બચવાના ઉપાય

જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે જેમની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તેઓએ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ગાયની પૂજા કરીને તેને  લીલું ખાસ નાખો. દરરોજ ઉગતા સૂર્યને અર્ઘ્ય ચઢાવવાનું શરૂ કરો. રવિવારના દિવસે વ્રત રાખો અને ગોળ અથવા સાકર નાખીને અને પાણી પીધા પછી જ ઘરની બહાર નીકળો. જન્મદાતા પિતાને માન આપો, દરરોજ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. ભગવાન સૂર્યની સ્તુતિમાં આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો પણ લાભદાયક રહેશે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

March Horoscope: કર્ક સહિત આ રાશિને મળશે કરિયરમાં ગ્રોથ. જાણો માર્ચનું રાશિફળ
March Horoscope: કર્ક સહિત આ રાશિને મળશે કરિયરમાં ગ્રોથ. જાણો માર્ચનું રાશિફળ
Palmistry: જો આપની હથેળીમાં આ જગ્યાએ છે તલ તો ધન દોલતની ક્યારેય નહિ થાય કમી
Palmistry: જો આપની હથેળીમાં આ જગ્યાએ છે તલ તો ધન દોલતની ક્યારેય નહિ થાય કમી
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
Aaj Nu Rashifal, કરિયર અને ધનના મામલે કઇ રાશિનો શુક્રવાર રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Aaj Nu Rashifal, કરિયર અને ધનના મામલે કઇ રાશિનો શુક્રવાર રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Embed widget