શોધખોળ કરો

Surya Gochar 2023: 17 જુલાઇએ સૂર્યનું કર્ક રાશિમાં ગોચર આ 4 રાશિ માટે રહેશે અતિ શુભ તો અન્ય 8 રાશિને રહેવું સાવધાન

Sun Transit: કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. જીવનમાં સુખ અને શાંતિ આવે છે. બીજી તરફ જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Sun Transit: કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. જીવનમાં સુખ અને શાંતિ આવે છે. બીજી તરફ જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

17 જુલાઈના રોજ સવારે 05:05 કલાકે સૂર્ય ચંદ્રની કર્ક રાશિમાં ગોચર કરશે. 17 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહ્યા બાદ કર્ક રાશિનો સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે. સૂર્ય ગોચર એટલે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને વિશ્વનો આત્મા કહેવામાં આવે છે. સૂર્ય વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકાતી નથી, તેથી સૂર્યના ગોચરની વધુ અસર જોવા મળે છે.

જ્યોતિષાચાર્ય ડો.અનીશ વ્યાસે જણાવ્યું કે, સૂર્યનું  રાશિ પરિવર્તનની અસર મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ પર પડશે. સૂર્ય કેટલીક રાશિઓને શુભ ફળ આપશે અને કેટલીક રાશિઓને અશુભ પરિણામ આપશે.

રાશિચક્ર પર સારી-ખરાબ અસરો

જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે, 17 જુલાઈ, 2023ના રોજ સૂર્યનું રાશિ પરિવર્તન થવા જઈ રહી છે. આ દિવસે સૂર્ય મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. એટલા માટે કર્ક રાશિના લોકો પર તેની સૌથી વધુ અસર પડશે. સૂર્યનું પરિવર્તન 4 રાશિઓ માટે શુભ રહેશે, જ્યારે અન્ય 8 રાશિઓ પર સૂર્યની અશુભ અસર પડશે.

સૂર્યનું આ ગોચર  વૃષભ, કન્યા, તુલા અને કુંભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. બીજી તરફ મેષ, મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધનુ, મકર અને મીન રાશિના જાતકોને આ સંક્રમણના અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકોએ અશુભ પરિણામોથી બચવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ.           

સૂર્યનું ગોચરના અશુભ પરિણામોથી બચવાના ઉપાય

જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે જેમની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તેઓએ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ગાયની પૂજા કરીને તેને  લીલું ખાસ નાખો. દરરોજ ઉગતા સૂર્યને અર્ઘ્ય ચઢાવવાનું શરૂ કરો. રવિવારના દિવસે વ્રત રાખો અને ગોળ અથવા સાકર નાખીને અને પાણી પીધા પછી જ ઘરની બહાર નીકળો. જન્મદાતા પિતાને માન આપો, દરરોજ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. ભગવાન સૂર્યની સ્તુતિમાં આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો પણ લાભદાયક રહેશે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ
Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ
Embed widget