શોધખોળ કરો

Chaitra Navratri 2024 Day 5: મનોકામનાની પૂર્તિ માટે પાંચમા નોરતે સ્કંદમાતાની આ રીતે કરો પૂજા, જાણો પૂજા વિધિ,અને ઉપાય

નવરાત્રિનો પાંચમો દિવસ નિ;સંતાન દંપતિ માટે છે. આ દિવસે સ્કંદ માતાની પૂજા સાથે નારિયેળનો વિશેષ પ્રયોગ કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

Chaitra Navratri 2024 Day 5:13 એપ્રિલે પાંચમું નોરતું છે..  નવરાત્રિના પાંચમા નોરતે મા દુર્ગાના સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે.  આ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગની અસર પણ આજે . સ્વામી સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે મા દુર્ગાના આ સ્વરૂપને સ્કંદમાતા કહેવામાં આવે છે. ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રીના પાંચમા દિવસે પૂજા વિધિ અને ક્યો મંત્ર અપાવશે સિદ્ધિ

ચૈત્ર નવરાત્રીના પાંચમા દિવસે મા દુર્ગાના સ્કંદમાતા સ્વરૂપની પૂજા કરવામાં આવશે. મા દુર્ગાના તમામ સ્વરૂપોમાં, સ્કંદમાતા એક પ્રેમાળ સ્વરૂપ છે અને તેમની પૂજા કરવાથી બુદ્ધિના વિકાસ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સ્કંદ કુમાર એટલે કે સ્વામી કાર્તિકેયની માતા હોવાને કારણે માતાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતા કહેવાય છે. સ્વામી સ્કંદ માતાના ખોળામાં બાળ સ્વરૂપમાં બેઠા છે. એવું માનવામાં આવે છે કે, જો કોઈ નિઃસંતાન દંપતી નવરાત્રિના પાંચમા દિવસે સાચા મનથી વ્રત રાખે છે અને માતાની પૂજા કરે છે તો તેમનો ખાલી ખોળો જલ્દી ભરાઈ જાય છે. ચાલો જાણીએ માતા સ્કંદમાતાનાની પૂજાની વિધિ..

સ્કંધ માતાની પૂજાનું મહત્વ

શુભ્ર વર્ણ વાળી સ્કંદમાતા સિંહ સિવાય કમળના આસન પર  પણ બિરાજમાન છે.  તેથી માતાને પદ્માસના પણ કહેવામાં આવે છે. જ્યારે સાચા હૃદયથી પૂજા કરવામાં આવે છે, ત્યારે સ્કંદમાતા બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને કષ્ટો દૂર કરે છે. સંતાન પ્રાપ્તિ માટે માતાની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. માતા રાનીની પૂજા સમયે લાલ ફૂલ, પીળા ચોખા અને એક નારિયેળ લાલ કપડામાં બાંધીને માતા રાનીના ખોળામાં મૂકો . આમ કરવાથી ઘરમાં જલ્દી જ કિલકારી ગૂંજવા લાગશે.  સ્કંદમાતા મોક્ષનો માર્ગ બતાવે છે અને તેમની પૂજા કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માતાનું આ સ્વરૂપ સ્નેહનું મૂર્ત સ્વરૂપ છે, પ્રેમ અને સ્નેહનું સાચું પ્રતીક છે.

નવરાત્રિના પાંચમા દિવસે પૂજા તમે અન્ય દિવસોમાં કરો છો તેવી જ રહેશે, પરંતુ સ્કંદમાતાની પૂજા કુશ અથવા ધાબળાથી બનેલા આસન પર બેસીને જ કરો. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જ માતાની પૂજા કરો અને સ્થાપિત મૂર્તિ અથવા ચિત્રની આસપાસ કલશ પર ગંગા જળ છાંટો. આ પછી, સમગ્ર પરિવાર સાથે માતાની સ્તુતિ કરો. દેવી માતાને પીળી વસ્તુઓ પસંદ છે, તેથી પીળા ફૂલ, ફળ, પીળા વસ્ત્રો વગેરે ચઢાવો. ઉપરાંત, જો તમે અગિયારી કરો છો, તો દરરોજની જેમ લવિંગ, બાતાશા વગેરે વસ્તુઓ ચઢાવો. આ પછી માતાને કુમકુમ , અક્ષત, ચંદન વગેરે વસ્તુઓ અર્પણ કરો અને પછી કેળા અર્પણ કરો. આ પછી ઘીનો દીવો અથવા કપૂરનો ઉપયોગ કરીને માતાની આરતી કરો અને જાપ કરો. આ પછી તમે દુર્ગા સપ્તશતી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરી શકો છો અને મા દુર્ગાના મંત્રોનો જાપ પણ કરી શકો છો. સાંજે પણ મા દુર્ગાની આરતી કરો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કોણે વેચવા કાઢી યુનિવર્સિટી?
Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
Massive cloudburst in J&K's Kishtwar: જમ્મુમાં વાદળ ફાટતા તબાહી, 30 લોકોના મોત
Gujarat Rain Forecast : આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
130 કિમી રેન્જ અને શક્તિશાળી ફીચર્સ સાથે લોન્ચ થયું Odysse Sun ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
130 કિમી રેન્જ અને શક્તિશાળી ફીચર્સ સાથે લોન્ચ થયું Odysse Sun ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
છોકરામાંથી છોકરી બનેલી અનાયાને સલમાન ખાન તરફથી મળી ઓફર! શું બિગ બોસ 19 માં બતાવશે જલવો?
છોકરામાંથી છોકરી બનેલી અનાયાને સલમાન ખાન તરફથી મળી ઓફર! શું બિગ બોસ 19 માં બતાવશે જલવો?
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget