શોધખોળ કરો

Chaitra Navratri 2024 Day 5: મનોકામનાની પૂર્તિ માટે પાંચમા નોરતે સ્કંદમાતાની આ રીતે કરો પૂજા, જાણો પૂજા વિધિ,અને ઉપાય

નવરાત્રિનો પાંચમો દિવસ નિ;સંતાન દંપતિ માટે છે. આ દિવસે સ્કંદ માતાની પૂજા સાથે નારિયેળનો વિશેષ પ્રયોગ કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

Chaitra Navratri 2024 Day 5:13 એપ્રિલે પાંચમું નોરતું છે..  નવરાત્રિના પાંચમા નોરતે મા દુર્ગાના સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે.  આ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગની અસર પણ આજે . સ્વામી સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે મા દુર્ગાના આ સ્વરૂપને સ્કંદમાતા કહેવામાં આવે છે. ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રીના પાંચમા દિવસે પૂજા વિધિ અને ક્યો મંત્ર અપાવશે સિદ્ધિ

ચૈત્ર નવરાત્રીના પાંચમા દિવસે મા દુર્ગાના સ્કંદમાતા સ્વરૂપની પૂજા કરવામાં આવશે. મા દુર્ગાના તમામ સ્વરૂપોમાં, સ્કંદમાતા એક પ્રેમાળ સ્વરૂપ છે અને તેમની પૂજા કરવાથી બુદ્ધિના વિકાસ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સ્કંદ કુમાર એટલે કે સ્વામી કાર્તિકેયની માતા હોવાને કારણે માતાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતા કહેવાય છે. સ્વામી સ્કંદ માતાના ખોળામાં બાળ સ્વરૂપમાં બેઠા છે. એવું માનવામાં આવે છે કે, જો કોઈ નિઃસંતાન દંપતી નવરાત્રિના પાંચમા દિવસે સાચા મનથી વ્રત રાખે છે અને માતાની પૂજા કરે છે તો તેમનો ખાલી ખોળો જલ્દી ભરાઈ જાય છે. ચાલો જાણીએ માતા સ્કંદમાતાનાની પૂજાની વિધિ..

સ્કંધ માતાની પૂજાનું મહત્વ

શુભ્ર વર્ણ વાળી સ્કંદમાતા સિંહ સિવાય કમળના આસન પર  પણ બિરાજમાન છે.  તેથી માતાને પદ્માસના પણ કહેવામાં આવે છે. જ્યારે સાચા હૃદયથી પૂજા કરવામાં આવે છે, ત્યારે સ્કંદમાતા બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને કષ્ટો દૂર કરે છે. સંતાન પ્રાપ્તિ માટે માતાની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. માતા રાનીની પૂજા સમયે લાલ ફૂલ, પીળા ચોખા અને એક નારિયેળ લાલ કપડામાં બાંધીને માતા રાનીના ખોળામાં મૂકો . આમ કરવાથી ઘરમાં જલ્દી જ કિલકારી ગૂંજવા લાગશે.  સ્કંદમાતા મોક્ષનો માર્ગ બતાવે છે અને તેમની પૂજા કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માતાનું આ સ્વરૂપ સ્નેહનું મૂર્ત સ્વરૂપ છે, પ્રેમ અને સ્નેહનું સાચું પ્રતીક છે.

નવરાત્રિના પાંચમા દિવસે પૂજા તમે અન્ય દિવસોમાં કરો છો તેવી જ રહેશે, પરંતુ સ્કંદમાતાની પૂજા કુશ અથવા ધાબળાથી બનેલા આસન પર બેસીને જ કરો. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જ માતાની પૂજા કરો અને સ્થાપિત મૂર્તિ અથવા ચિત્રની આસપાસ કલશ પર ગંગા જળ છાંટો. આ પછી, સમગ્ર પરિવાર સાથે માતાની સ્તુતિ કરો. દેવી માતાને પીળી વસ્તુઓ પસંદ છે, તેથી પીળા ફૂલ, ફળ, પીળા વસ્ત્રો વગેરે ચઢાવો. ઉપરાંત, જો તમે અગિયારી કરો છો, તો દરરોજની જેમ લવિંગ, બાતાશા વગેરે વસ્તુઓ ચઢાવો. આ પછી માતાને કુમકુમ , અક્ષત, ચંદન વગેરે વસ્તુઓ અર્પણ કરો અને પછી કેળા અર્પણ કરો. આ પછી ઘીનો દીવો અથવા કપૂરનો ઉપયોગ કરીને માતાની આરતી કરો અને જાપ કરો. આ પછી તમે દુર્ગા સપ્તશતી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરી શકો છો અને મા દુર્ગાના મંત્રોનો જાપ પણ કરી શકો છો. સાંજે પણ મા દુર્ગાની આરતી કરો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget