શોધખોળ કરો

Chaitra Navratri 2024 Day 5: મનોકામનાની પૂર્તિ માટે પાંચમા નોરતે સ્કંદમાતાની આ રીતે કરો પૂજા, જાણો પૂજા વિધિ,અને ઉપાય

નવરાત્રિનો પાંચમો દિવસ નિ;સંતાન દંપતિ માટે છે. આ દિવસે સ્કંદ માતાની પૂજા સાથે નારિયેળનો વિશેષ પ્રયોગ કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

Chaitra Navratri 2024 Day 5:13 એપ્રિલે પાંચમું નોરતું છે..  નવરાત્રિના પાંચમા નોરતે મા દુર્ગાના સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે.  આ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગની અસર પણ આજે . સ્વામી સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે મા દુર્ગાના આ સ્વરૂપને સ્કંદમાતા કહેવામાં આવે છે. ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રીના પાંચમા દિવસે પૂજા વિધિ અને ક્યો મંત્ર અપાવશે સિદ્ધિ

ચૈત્ર નવરાત્રીના પાંચમા દિવસે મા દુર્ગાના સ્કંદમાતા સ્વરૂપની પૂજા કરવામાં આવશે. મા દુર્ગાના તમામ સ્વરૂપોમાં, સ્કંદમાતા એક પ્રેમાળ સ્વરૂપ છે અને તેમની પૂજા કરવાથી બુદ્ધિના વિકાસ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સ્કંદ કુમાર એટલે કે સ્વામી કાર્તિકેયની માતા હોવાને કારણે માતાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતા કહેવાય છે. સ્વામી સ્કંદ માતાના ખોળામાં બાળ સ્વરૂપમાં બેઠા છે. એવું માનવામાં આવે છે કે, જો કોઈ નિઃસંતાન દંપતી નવરાત્રિના પાંચમા દિવસે સાચા મનથી વ્રત રાખે છે અને માતાની પૂજા કરે છે તો તેમનો ખાલી ખોળો જલ્દી ભરાઈ જાય છે. ચાલો જાણીએ માતા સ્કંદમાતાનાની પૂજાની વિધિ..

સ્કંધ માતાની પૂજાનું મહત્વ

શુભ્ર વર્ણ વાળી સ્કંદમાતા સિંહ સિવાય કમળના આસન પર  પણ બિરાજમાન છે.  તેથી માતાને પદ્માસના પણ કહેવામાં આવે છે. જ્યારે સાચા હૃદયથી પૂજા કરવામાં આવે છે, ત્યારે સ્કંદમાતા બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને કષ્ટો દૂર કરે છે. સંતાન પ્રાપ્તિ માટે માતાની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. માતા રાનીની પૂજા સમયે લાલ ફૂલ, પીળા ચોખા અને એક નારિયેળ લાલ કપડામાં બાંધીને માતા રાનીના ખોળામાં મૂકો . આમ કરવાથી ઘરમાં જલ્દી જ કિલકારી ગૂંજવા લાગશે.  સ્કંદમાતા મોક્ષનો માર્ગ બતાવે છે અને તેમની પૂજા કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માતાનું આ સ્વરૂપ સ્નેહનું મૂર્ત સ્વરૂપ છે, પ્રેમ અને સ્નેહનું સાચું પ્રતીક છે.

નવરાત્રિના પાંચમા દિવસે પૂજા તમે અન્ય દિવસોમાં કરો છો તેવી જ રહેશે, પરંતુ સ્કંદમાતાની પૂજા કુશ અથવા ધાબળાથી બનેલા આસન પર બેસીને જ કરો. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જ માતાની પૂજા કરો અને સ્થાપિત મૂર્તિ અથવા ચિત્રની આસપાસ કલશ પર ગંગા જળ છાંટો. આ પછી, સમગ્ર પરિવાર સાથે માતાની સ્તુતિ કરો. દેવી માતાને પીળી વસ્તુઓ પસંદ છે, તેથી પીળા ફૂલ, ફળ, પીળા વસ્ત્રો વગેરે ચઢાવો. ઉપરાંત, જો તમે અગિયારી કરો છો, તો દરરોજની જેમ લવિંગ, બાતાશા વગેરે વસ્તુઓ ચઢાવો. આ પછી માતાને કુમકુમ , અક્ષત, ચંદન વગેરે વસ્તુઓ અર્પણ કરો અને પછી કેળા અર્પણ કરો. આ પછી ઘીનો દીવો અથવા કપૂરનો ઉપયોગ કરીને માતાની આરતી કરો અને જાપ કરો. આ પછી તમે દુર્ગા સપ્તશતી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરી શકો છો અને મા દુર્ગાના મંત્રોનો જાપ પણ કરી શકો છો. સાંજે પણ મા દુર્ગાની આરતી કરો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bank of Baroda માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹84,349 ફિક્સ વ્યાજ,ચેક કરો ડિટેલ્સ 
Bank of Baroda માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹84,349 ફિક્સ વ્યાજ,ચેક કરો ડિટેલ્સ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતને કોનો કોનો ટેકો ?
Hun To Bolish : હું તો બોલીશ : હુડામાં સરકાર લેશે યુ-ટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : નશાનું નવું રૂપ !
Gujarat Farmers: મગફળીની ખરીદી- સહાય મુદ્દે સરકારની મોટી જાહેરાત
Gujarat Farmers Debt Relief Demand: ખેડૂતોનું દેવું માફ કરો, ભાજપમાં જ ઉઠી માંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bank of Baroda માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹84,349 ફિક્સ વ્યાજ,ચેક કરો ડિટેલ્સ 
Bank of Baroda માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹84,349 ફિક્સ વ્યાજ,ચેક કરો ડિટેલ્સ 
વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે PM મોદીએ કરી મુલાકાત, હરમનપ્રીત કૌરે આપી ખાસ ગિફ્ટ, જુઓ તસવીરો 
વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે PM મોદીએ કરી મુલાકાત, હરમનપ્રીત કૌરે આપી ખાસ ગિફ્ટ, જુઓ તસવીરો 
IND vs AUS Live Streaming: ફ્રીમાં કઈ રીતે જોઈ શકશો ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 મેચ, જાણો ડિટેલ્સ 
IND vs AUS Live Streaming: ફ્રીમાં કઈ રીતે જોઈ શકશો ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 મેચ, જાણો ડિટેલ્સ 
Vastu Tips: ખોટી દિશામાં છે માસ્ટર બેડરૂમ ? સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પર પડી શકે છે નકારાત્મક અસર!
Vastu Tips: ખોટી દિશામાં છે માસ્ટર બેડરૂમ ? સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પર પડી શકે છે નકારાત્મક અસર!
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત, ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી  
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત, ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી  
Embed widget