શોધખોળ કરો

Pitru Paksha 2022: પિતૃ પક્ષમાં પણ ન કરો આ 5 કામ, આ ભૂલોને કારણે પૂર્વજો થાય છે નારાજ

Pitru Paksha Niyam: પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને 25 સપ્ટેમ્બરે સમાપ્ત થાય છે. આ દિવસોમાં અમુક વસ્તુઓ કરવાની મનાઈ છે. કહેવાય છે કે આ કામ કરવાથી પિતૃઓ નારાજ થાય છે.

Pitru Paksha Niyam: પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને 25 સપ્ટેમ્બરે સમાપ્ત થાય છે. આ દિવસોમાં અમુક વસ્તુઓ કરવાની મનાઈ છે. કહેવાય છે કે આ કામ કરવાથી પિતૃઓ નારાજ થાય છે.

હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું ઘણું મહત્વ છે. પિતૃ પક્ષમાં, પૂર્વજોને સંપૂર્ણ ભક્તિ સાથે યાદ કરવામાં આવે છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડ દાન, શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. તેનાથી પ્રસન્ન થઈને પૂર્વજો તેમના વંશજોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

પિતૃ પક્ષ દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાથી શરૂ થાય છે જે 15 દિવસ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ કાગડાના રૂપમાં પૃથ્વી પર આવે છે. આ વર્ષે પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 25 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ દિવસોમાં અમુક વસ્તુઓ કરવાની મનાઈ છે. કહેવાય છે કે આ કામ કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે. આવો જાણીએ પિતૃ પક્ષ દરમિયાન ક્યા કામ ન કરવા જોઈએ.

પિતૃ પક્ષમાં આ 5 કામ ન કરવા જોઈએ

  • પિતૃ પક્ષ દરમિયાન સમગ્ર 15 દિવસ સુધી ઘરમાં સાત્વિક વાતાવરણ હોવું જોઈએ. આ સમય દરમિયાન ઘરમાં માંસાહારી ખોરાક ન બનાવવો જોઈએ. જો શક્ય હોય તો આ દિવસોમાં લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.
  • પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ 15 દિવસ સુધી પોતાના વાળ અને નખ ન કાપવા જોઈએ. આ સાથે આ લોકોએ બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ.
  • એવું માનવામાં આવે છે કે, પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો પક્ષીઓના રૂપમાં પૃથ્વી પર આવે છે. તેથી તેમને હેરાન ન કરવા જોઈએ. આમ કરવાથી પિતૃ નારાજ થાય છે, તેના બદલે પિતૃપક્ષમાં પશુ-પક્ષીઓની સેવા કરવી જોઈએ.
  • પિતૃ પક્ષ દરમિયાન માત્ર માંસાહારી જ નહીં પરંતુ કેટલીક શાકાહારી વસ્તુઓ પણ ખાવી વર્જિત માનવામાં આવે છે. આ દિવસોમાં ગોળ, કાકડી, ચણા, જીરું અને સરસવના શાક ન ખાવું વર્જિક  છે.
  • પિતૃ પક્ષ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. પિતૃ પક્ષમાં લગ્ન, મુંડન, સગાઈ અને ગૃહપ્રવેશ જેવા માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન શોકનું વાતાવરણ હોય છે, તેથી આ દિવસોમાં કોઈપણ શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: શુક્રવારે મેષ અને કુંભ સહિત આ 3 રાશિઓ પર વરસશે મા લક્ષ્મીની કૃપા, જાણો 12 રાશીઓનું રાશિફળ!
Aaj Nu Rashifal: શુક્રવારે મેષ અને કુંભ સહિત આ 3 રાશિઓ પર વરસશે મા લક્ષ્મીની કૃપા, જાણો 12 રાશીઓનું રાશિફળ!
શુક્રના નક્ષત્ર પરિવર્તનથી આ ત્રણ જાતકને થઇ શકે છે ભારે નુકસાન, જાણો બચવાના ઉપાય
શુક્રના નક્ષત્ર પરિવર્તનથી આ ત્રણ જાતકને થઇ શકે છે ભારે નુકસાન, જાણો બચવાના ઉપાય
પહેલા દિવસ દોઢથી 11મા દિવસ સુધી, ગણેશ વિસર્જન ક્યારે કરી શકાય? જાણો તારીખો અને શુભ મુહૂર્ત
પહેલા દિવસ દોઢથી 11મા દિવસ સુધી, ગણેશ વિસર્જન ક્યારે કરી શકાય? જાણો તારીખો અને શુભ મુહૂર્ત
સપ્ટેમ્બરના મઘ્યથી આ 5 રાશિના જાતકો થશે ભાગ્યોદય, અપાર સફળતાના યોગ
સપ્ટેમ્બરના મઘ્યથી આ 5 રાશિના જાતકો થશે ભાગ્યોદય, અપાર સફળતાના યોગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મલાઈ બિલ્ડરની, મોત મજૂરની
Hun To Bolish | હું તો બોલીશ | લૂંટની એપ
માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
Gandhinagar | કુડાસણમાં દુર્ઘટના, બાંધકામ સાઈટ પર લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 13 લોકો ઈજાગ્રસ્ત
Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ
Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
BRICS: પુતિન-પેઝેશકિયાન સાથે આજે PM મોદીની મુલાકાત, કાલે જિનપિંગ સાથે મહામંથન
BRICS: પુતિન-પેઝેશકિયાન સાથે આજે PM મોદીની મુલાકાત, કાલે જિનપિંગ સાથે મહામંથન
BRICS માટે દિલ્હી પહોંચ્યા પુતિન, આજે PM મોદી સાથે મીટિંગ, જાણો કેવું છે શેડ્યૂલ
BRICS માટે દિલ્હી પહોંચ્યા પુતિન, આજે PM મોદી સાથે મીટિંગ, જાણો કેવું છે શેડ્યૂલ
BJP vs BJP: એપીએમસી ચૂંટણીમાં ભાજપના સત્તાવાર મેન્ડેટનું 'સુરસુરિયું', અનેક ઉમેદવારોએ ચડાવી બાયો
BJP vs BJP: એપીએમસી ચૂંટણીમાં ભાજપના સત્તાવાર મેન્ડેટનું 'સુરસુરિયું', અનેક ઉમેદવારોએ ચડાવી બાયો
હવે ભાડું ન ચૂકવવા પર તરત જ મકાન ખાલી નહીં કરાવી શકે મકાન માલિક, જાણો ભાડૂઆતે કેટલા મહિનાની ચૂંકવવી પડશે ડિપોઝીટ
હવે ભાડું ન ચૂકવવા પર તરત જ મકાન ખાલી નહીં કરાવી શકે મકાન માલિક, જાણો ભાડૂઆતે કેટલા મહિનાની ચૂંકવવી પડશે ડિપોઝીટ
આજે ભારતમાં દેશવ્યાપી બેંક હડતાલ, BRICS સમિટ વચ્ચે શું છે કર્મચારીઓની માંગ?
આજે ભારતમાં દેશવ્યાપી બેંક હડતાલ, BRICS સમિટ વચ્ચે શું છે કર્મચારીઓની માંગ?
Ujjain: પ્રશાસને કહ્યું- નહીં હટે ખડે હનુમાનજીની પ્રતિમા, જાણો સાધ્વી હર્ષા રિછારિયા અને ઉમા ભારતીની પ્રતિક્રિયા
Ujjain: પ્રશાસને કહ્યું- નહીં હટે ખડે હનુમાનજીની પ્રતિમા, જાણો સાધ્વી હર્ષા રિછારિયા અને ઉમા ભારતીની પ્રતિક્રિયા
Embed widget