શોધખોળ કરો

Raksha Bandhan 2022: 12 ઓગસ્ટે પણ બાંધી શકાશે રાખડી, ક્યાં સમય સુધી છે શુભ મૂહૂર્ત જાણી લો

શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. પૂર્ણિમા તિથિ 11મી ઓગસ્ટના રોજ સવારે 10.37 કલાકથી શરૂ થશે અને 12મી ઓગસ્ટના રોજ સવારે 7.05 કલાકે પૂર્ણ થશે.

Raksha Bandhan 2022:શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. પૂર્ણિમા તિથિ 11મી ઓગસ્ટના રોજ સવારે 10.37 કલાકથી શરૂ થશે અને 12મી ઓગસ્ટના રોજ સવારે 7.05 કલાકે પૂર્ણ થશે.

કેટલાક લોકો 12 ઓગસ્ટના રોજ ક્ષાબંધનનો તહેવાર પણ મનાવી રહ્યા છે. જ્યોતિષીઓ અનુસાર, 11 અને 12 ઓગસ્ટ, આ બંને દિવસો તહેવાર (રક્ષા બંધન 2022 તારીખ) ઉજવવા માટે શુભ છે, તમારે ફક્ત કેટલાક મુહૂર્તનું ધ્યાન રાખવાનું છે. રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે જ ઉજવવામાં આવે છે. 11 ઓગસ્ટના રોજ આવતી પૂર્ણિમા તિથિને કારણે મોટાભાગના લોકો આ દિવસે જ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. જો કે, જે કેટલાક લોકો ઉદયા તિથિમાં વિશ્વાસ કરે છે, તેઓ 12 ઓગસ્ટે રક્ષાબંધન ઉજવશે.

12મી ઓગસ્ટે શા માટે મનાવવામાં આવશે રક્ષાબંધન?

રક્ષાબંધન સાવન પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પૂર્ણિમા તિથિ 11મી ઓગસ્ટના રોજ સવારે 10.37 કલાકથી શરૂ થશે અને 12મી ઓગસ્ટના રોજ સવારે 7.05 કલાકે પૂર્ણ થશે. એટલે કે 11 ઓગસ્ટના રોજ સવારે 10.37 વાગ્યા પછી પૂર્ણિમાની તિથિ રહેશે. તે જ સમયે, 12 ઓગસ્ટે ઉદયા તિથિમાં પૂર્ણિમા આવી રહી છે. તેથી જ કેટલાક લોકો 12મીએ રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યા છે.

12મી ઓગસ્ટે રાખડી બાંધવાનો શુભ સમય

11 ઓગસ્ટે રક્ષાબંધનનો શુભ સમય 10.37 મિનિટ પછી શરૂ થશે, જે આખો દિવસ રહેશે. રક્ષાબંધન મનાવવા માટે પ્રદોષ કાળનો સમય ખૂબ જ સારો માનવામાં આવે છે. પ્રદોષ કાલ સૂર્યાસ્ત પછી લગભગ અઢી કલાક ચાલશે. પૂર્ણિમા તિથિ 12 ઓગસ્ટના સવારે 7.05 વાગ્યા સુધી રહેશે. જો તમે 12મી ઓગસ્ટે રક્ષાબંધન ઉજવી રહ્યા છો, તો સવારે 7:05 વાગ્યા પહેલા રાખડી બાંધવી શુભ મૂહૂર્ત છે.

Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે. abp અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

PIB Fact Check: શું સરકાર 'મહિલા સ્વરોજગાર યોજના' હેઠળ મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે? જાણો સત્ય

KBC 14: અમિતાભ બચ્ચને એડ એજન્સીઓ સાથેના કામની વ્યથા વર્ણવી, કહ્યું - મોટો એક્ટર હોય તો પણ....

આ કારણથી Vijay Devarakonda ચંપલ પહેરીને કરી રહ્યો છે Liger ફિલ્મનું પ્રમોશન, કારણ છે રસપ્રદ...

Exam: 42 વર્ષની માં અને 24 વર્ષના દીકરાએ એકસાથે પાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા, દીકરો બોલ્યો- વિચાર્યુ ન હતુ...........

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget