શોધખોળ કરો

Raksha Bandhan 2022: 12 ઓગસ્ટે પણ બાંધી શકાશે રાખડી, ક્યાં સમય સુધી છે શુભ મૂહૂર્ત જાણી લો

શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. પૂર્ણિમા તિથિ 11મી ઓગસ્ટના રોજ સવારે 10.37 કલાકથી શરૂ થશે અને 12મી ઓગસ્ટના રોજ સવારે 7.05 કલાકે પૂર્ણ થશે.

Raksha Bandhan 2022:શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. પૂર્ણિમા તિથિ 11મી ઓગસ્ટના રોજ સવારે 10.37 કલાકથી શરૂ થશે અને 12મી ઓગસ્ટના રોજ સવારે 7.05 કલાકે પૂર્ણ થશે.

કેટલાક લોકો 12 ઓગસ્ટના રોજ ક્ષાબંધનનો તહેવાર પણ મનાવી રહ્યા છે. જ્યોતિષીઓ અનુસાર, 11 અને 12 ઓગસ્ટ, આ બંને દિવસો તહેવાર (રક્ષા બંધન 2022 તારીખ) ઉજવવા માટે શુભ છે, તમારે ફક્ત કેટલાક મુહૂર્તનું ધ્યાન રાખવાનું છે. રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે જ ઉજવવામાં આવે છે. 11 ઓગસ્ટના રોજ આવતી પૂર્ણિમા તિથિને કારણે મોટાભાગના લોકો આ દિવસે જ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. જો કે, જે કેટલાક લોકો ઉદયા તિથિમાં વિશ્વાસ કરે છે, તેઓ 12 ઓગસ્ટે રક્ષાબંધન ઉજવશે.

12મી ઓગસ્ટે શા માટે મનાવવામાં આવશે રક્ષાબંધન?

રક્ષાબંધન સાવન પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પૂર્ણિમા તિથિ 11મી ઓગસ્ટના રોજ સવારે 10.37 કલાકથી શરૂ થશે અને 12મી ઓગસ્ટના રોજ સવારે 7.05 કલાકે પૂર્ણ થશે. એટલે કે 11 ઓગસ્ટના રોજ સવારે 10.37 વાગ્યા પછી પૂર્ણિમાની તિથિ રહેશે. તે જ સમયે, 12 ઓગસ્ટે ઉદયા તિથિમાં પૂર્ણિમા આવી રહી છે. તેથી જ કેટલાક લોકો 12મીએ રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યા છે.

12મી ઓગસ્ટે રાખડી બાંધવાનો શુભ સમય

11 ઓગસ્ટે રક્ષાબંધનનો શુભ સમય 10.37 મિનિટ પછી શરૂ થશે, જે આખો દિવસ રહેશે. રક્ષાબંધન મનાવવા માટે પ્રદોષ કાળનો સમય ખૂબ જ સારો માનવામાં આવે છે. પ્રદોષ કાલ સૂર્યાસ્ત પછી લગભગ અઢી કલાક ચાલશે. પૂર્ણિમા તિથિ 12 ઓગસ્ટના સવારે 7.05 વાગ્યા સુધી રહેશે. જો તમે 12મી ઓગસ્ટે રક્ષાબંધન ઉજવી રહ્યા છો, તો સવારે 7:05 વાગ્યા પહેલા રાખડી બાંધવી શુભ મૂહૂર્ત છે.

Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે. abp અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

PIB Fact Check: શું સરકાર 'મહિલા સ્વરોજગાર યોજના' હેઠળ મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે? જાણો સત્ય

KBC 14: અમિતાભ બચ્ચને એડ એજન્સીઓ સાથેના કામની વ્યથા વર્ણવી, કહ્યું - મોટો એક્ટર હોય તો પણ....

આ કારણથી Vijay Devarakonda ચંપલ પહેરીને કરી રહ્યો છે Liger ફિલ્મનું પ્રમોશન, કારણ છે રસપ્રદ...

Exam: 42 વર્ષની માં અને 24 વર્ષના દીકરાએ એકસાથે પાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા, દીકરો બોલ્યો- વિચાર્યુ ન હતુ...........

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Embed widget