શોધખોળ કરો

Surya Gochar November 2022: સૂર્યનું ગોચર આ રાશિની વધારશે મુશ્કેલી, રાહત માટે કરો આ ઉપાય

Sun Transit 2022 in Scorpio: આજે, 16મી નવેમ્બર 2022, બુધવાર જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હતો તે દિવસે સૂર્ય તુલા રાશિમાંથી મંગળ તરફ ગયો અને અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર થઇ રહ્.યુંછે જેની વિપરિત અસર આ 5 રાશિ પર પડશે. .

Sun Transit 2022 in Scorpio: આજે, 16મી નવેમ્બર 2022, બુધવાર જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હતો તે દિવસે  સૂર્ય તુલા રાશિમાંથી મંગળ તરફ ગયો અને અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર થઇ રહ્.યુંછે જેની વિપરિત અસર આ 5  રાશિ પર પડશે.  .

વૃશ્ચિક રાશિમાં સૂર્ય સંક્રાંતિને વૃશ્ચિક સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યનું આ રાશિમાં ગોચર  આજે 16 નવેમ્બર 2022, બુધવારે સાંજે 6.58 કલાકે થયું. ગ્રહોના રાજા સૂર્યનું ગોચર  મંગળની રાશિમાં, જે જમીન, યુદ્ધ, રક્ત અને હિંમત વગેરે માટે જવાબદાર છે, તે પણ આ રાશિના જાતકોને સમસ્યાઓ આપી શકે છે. એટલા માટે આ રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ.

મિથુન: સૂર્ય તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીનું છઠ્ઠું ઘર રોગ, શત્રુ વગેરેનું માનવામાં આવે છે. ઓફિસમાં પણ તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિવાદથી દૂર રહો. કોઈની નિંદા ન કરો.

તુલા  આ રાશિના જાતકો પિતાના સ્વાસ્થ્યને કારણે તણાવમાં આવી શકે છે. વ્યર્થ ખર્ચ વધી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો.

મેષ: સૂર્ય તમારા આઠમા ભાવમાં ગોચર કરશે. કુંડળીનું 8મું ઘર પણ આકસ્મિક ઘટનાઓ અને દુર્ઘટનાઓનું કારણ માનવામાં આવે છે. એટલા માટે આ સમય દરમિયાન તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.

વૃષભ – આપના વૈવાહિક જીવનમાં ચઢાવ ઉતાર આવી શકે છે. માનસિક અને શારિરીક કષ્ટોમાં વધારો થઇ શકે છે. પરિવારમાં વિવાદની સ્થિતિ બની શકે છે.

ઉુપાય-સૂર્યના ગોચરની નકારાત્મક અસરને ઓછી કરવા માટે ઉપરોક્ત રાશિના જાતરે સૂર્યની પૂજા કરી તેને અર્ઘ્ય આપવું અને ગાયત્રી મંત્રાના જાપ કરતા જોઇએ.જેનાથી સૂર્યદેવની કૃપા બની રહે છે.

શુક્રવારે કરો આ ઉપાયો

stro Tips: હિંદુ ધર્મમાં અલગ અલગ દિવસે વિવિધ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેમાં શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે ભક્તો માતાને ખુશ રાખવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે. આ દિવસે માતાની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે. મા લક્ષ્મી ધનની દેવી છે અને જેના પર માં લક્ષ્મીની કૃપા હોય છે તેમના જીવનમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નથી આવતી.

શુક્રવારના દિવસને શુક્ર ગ્રહ અથવા શુક્રદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે. શુક્રદેવને સુખ, સુંદરતા અને પ્રણયનો કારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારના દિવસે સંપૂર્ણ ભક્તિ અને સમર્પણ સાથે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે. શુક્ર દેવની કૃપાથી જીવનમાં કોઈપણ પ્રકારની કમી નથી રહેતી. ત્યારે ચાલો જાણીએ આ ખાસ ઉપાયો વિશે.

શુક્રવારે કરો આ ઉપાયો

  • મા લક્ષ્મી અને શુક્ર ગ્રહના આશીર્વાદ મેળવવા માટે શુક્રવારનો ઉપવાસ ખૂબ જ અસરકારક ઉપાય છે. આ દિવસે શુક્ર દેવના વિશેષ મંત્ર “ઓમ શૂન શુક્રાય નમઃ” અથવા “ઓમ હિમકુન્દમરુણાલભમ દૈત્યનાન પરમમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તરામ ભાર્ગવમ પ્રણમયાહમ” નો 108 વાર જાપ કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
  • માતા લક્ષ્મી અને શુક્રદેવ ક્યારેય ગંદકીમાં વાસ કરતા નથી. એટલા માટે જો તમે તેમના આશીર્વાદ ઈચ્છો છો તો તમારું વાતાવરણ શુદ્ધ રાખો અને ઘરની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો.
  • શુક્રવારનો સંબંધ સફેદ રંગ સાથે છે તેથી આ દિવસે બને તેટલો આ રંગનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે આ દિવસે સફેદ રંગના કપડા પહેરીને જ પૂજા કરવી જોઈએ.
  • વ્રતની સાથે આ દિવસે શુક્ર ગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુઓ જેમ કે ચોખા, દૂધ, દહીં, લોટ અને ખાંડનું દાન કરી શકાય છે. આ સિવાય શુક્રવારના દિવસે કીડીઓ અને ગાયોને લોટ ખવડાવવાથી શુક્રદેવની કૃપા થાય છે.
  • ભગવાન વિષ્ણુ વિના દેવી લક્ષ્મીની પૂજા અધૂરી માનવામાં આવે છે. એટલા માટે શુક્રવારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા એક સાથે કરવી જોઈએ. તેનાથી ધન-ધાન્ય અને કીર્તિ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Embed widget