શોધખોળ કરો

Surya Gochar November 2022: સૂર્યનું ગોચર આ રાશિની વધારશે મુશ્કેલી, રાહત માટે કરો આ ઉપાય

Sun Transit 2022 in Scorpio: આજે, 16મી નવેમ્બર 2022, બુધવાર જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હતો તે દિવસે સૂર્ય તુલા રાશિમાંથી મંગળ તરફ ગયો અને અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર થઇ રહ્.યુંછે જેની વિપરિત અસર આ 5 રાશિ પર પડશે. .

Sun Transit 2022 in Scorpio: આજે, 16મી નવેમ્બર 2022, બુધવાર જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હતો તે દિવસે  સૂર્ય તુલા રાશિમાંથી મંગળ તરફ ગયો અને અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર થઇ રહ્.યુંછે જેની વિપરિત અસર આ 5  રાશિ પર પડશે.  .

વૃશ્ચિક રાશિમાં સૂર્ય સંક્રાંતિને વૃશ્ચિક સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યનું આ રાશિમાં ગોચર  આજે 16 નવેમ્બર 2022, બુધવારે સાંજે 6.58 કલાકે થયું. ગ્રહોના રાજા સૂર્યનું ગોચર  મંગળની રાશિમાં, જે જમીન, યુદ્ધ, રક્ત અને હિંમત વગેરે માટે જવાબદાર છે, તે પણ આ રાશિના જાતકોને સમસ્યાઓ આપી શકે છે. એટલા માટે આ રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ.

મિથુન: સૂર્ય તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીનું છઠ્ઠું ઘર રોગ, શત્રુ વગેરેનું માનવામાં આવે છે. ઓફિસમાં પણ તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિવાદથી દૂર રહો. કોઈની નિંદા ન કરો.

તુલા  આ રાશિના જાતકો પિતાના સ્વાસ્થ્યને કારણે તણાવમાં આવી શકે છે. વ્યર્થ ખર્ચ વધી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો.

મેષ: સૂર્ય તમારા આઠમા ભાવમાં ગોચર કરશે. કુંડળીનું 8મું ઘર પણ આકસ્મિક ઘટનાઓ અને દુર્ઘટનાઓનું કારણ માનવામાં આવે છે. એટલા માટે આ સમય દરમિયાન તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.

વૃષભ – આપના વૈવાહિક જીવનમાં ચઢાવ ઉતાર આવી શકે છે. માનસિક અને શારિરીક કષ્ટોમાં વધારો થઇ શકે છે. પરિવારમાં વિવાદની સ્થિતિ બની શકે છે.

ઉુપાય-સૂર્યના ગોચરની નકારાત્મક અસરને ઓછી કરવા માટે ઉપરોક્ત રાશિના જાતરે સૂર્યની પૂજા કરી તેને અર્ઘ્ય આપવું અને ગાયત્રી મંત્રાના જાપ કરતા જોઇએ.જેનાથી સૂર્યદેવની કૃપા બની રહે છે.

શુક્રવારે કરો આ ઉપાયો

stro Tips: હિંદુ ધર્મમાં અલગ અલગ દિવસે વિવિધ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેમાં શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે ભક્તો માતાને ખુશ રાખવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે. આ દિવસે માતાની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે. મા લક્ષ્મી ધનની દેવી છે અને જેના પર માં લક્ષ્મીની કૃપા હોય છે તેમના જીવનમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નથી આવતી.

શુક્રવારના દિવસને શુક્ર ગ્રહ અથવા શુક્રદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે. શુક્રદેવને સુખ, સુંદરતા અને પ્રણયનો કારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારના દિવસે સંપૂર્ણ ભક્તિ અને સમર્પણ સાથે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે. શુક્ર દેવની કૃપાથી જીવનમાં કોઈપણ પ્રકારની કમી નથી રહેતી. ત્યારે ચાલો જાણીએ આ ખાસ ઉપાયો વિશે.

શુક્રવારે કરો આ ઉપાયો

  • મા લક્ષ્મી અને શુક્ર ગ્રહના આશીર્વાદ મેળવવા માટે શુક્રવારનો ઉપવાસ ખૂબ જ અસરકારક ઉપાય છે. આ દિવસે શુક્ર દેવના વિશેષ મંત્ર “ઓમ શૂન શુક્રાય નમઃ” અથવા “ઓમ હિમકુન્દમરુણાલભમ દૈત્યનાન પરમમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તરામ ભાર્ગવમ પ્રણમયાહમ” નો 108 વાર જાપ કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
  • માતા લક્ષ્મી અને શુક્રદેવ ક્યારેય ગંદકીમાં વાસ કરતા નથી. એટલા માટે જો તમે તેમના આશીર્વાદ ઈચ્છો છો તો તમારું વાતાવરણ શુદ્ધ રાખો અને ઘરની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો.
  • શુક્રવારનો સંબંધ સફેદ રંગ સાથે છે તેથી આ દિવસે બને તેટલો આ રંગનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે આ દિવસે સફેદ રંગના કપડા પહેરીને જ પૂજા કરવી જોઈએ.
  • વ્રતની સાથે આ દિવસે શુક્ર ગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુઓ જેમ કે ચોખા, દૂધ, દહીં, લોટ અને ખાંડનું દાન કરી શકાય છે. આ સિવાય શુક્રવારના દિવસે કીડીઓ અને ગાયોને લોટ ખવડાવવાથી શુક્રદેવની કૃપા થાય છે.
  • ભગવાન વિષ્ણુ વિના દેવી લક્ષ્મીની પૂજા અધૂરી માનવામાં આવે છે. એટલા માટે શુક્રવારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા એક સાથે કરવી જોઈએ. તેનાથી ધન-ધાન્ય અને કીર્તિ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget