શોધખોળ કરો

Navratri Recipe: નવરાત્રીના ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ દહીં આલૂ સહિતની આ ફળાહાર વાનગી

નવરાત્રીને હવે ગણતરીના દિવસોની વાર છે. ત્યારે એવા ઘણા લોકો છે જેઓ આ સમયગાળા દરમિયાન 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આમાંના કેટલાક લોકો માત્ર ફળો જ ખાય છે, પરંતુ જે લોકો ઉપવાસ દરમિયાન ફળો ઉપરાંત રોક સોલ્ટ ખાય છે તેમના માટે અમે લાવ્યા છીએ આ સ્વાદિષ્ટ વાનગીઓ

Navratri Vrat Recipes: નવરાત્રીને હવે ગણતરીના દિવસોની વાર છે. ત્યારે  એવા ઘણા લોકો છે જેઓ આ સમયગાળા દરમિયાન 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આમાંના કેટલાક લોકો માત્ર ફળો જ ખાય છે, પરંતુ જે લોકો ઉપવાસ દરમિયાન ફળો ઉપરાંત રોક  સોલ્ટ  ખાય છે તેમના માટે અમે લાવ્યા છીએ  આ સ્વાદિષ્ટ વાનગીઓ જેને તમે લંચ કે ડિનર કોઈપણ સમયે બનાવીને ખાઈ શકો છો.

વ્રતવાલે દહીં આલૂ
બટાટા એક એવું શાક છે જે નવરાત્રીના ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે. બટાકામાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. તમે ઉપવાસ દરમિયાન ઘણી વખત બટાકાની કઢી ખાધી હશે. પરંતુ આ વખતે જ્યારે પણ તમે ઉપવાસ રાખો છો તો દહીંમાં બનેલી આ બટાકાની વાનગી અવશય  અવશ્ય ટ્રાય કરો. જાડા દહીંની ગ્રેવીમાં બાફેલા બટેટા ઉમેરીને આ વ્ય્જંન  તૈયાર કરવામાં આવે છે. જો તમે ઈચ્છો તો આલૂ રસેદાર  વ્રતવાલે દહીં આલૂ પણ બનાવી શકો છો.

સિંગોળાના લોટના સમોસા
સમોસા ચા સાથે મનપસંદ નાસ્તો છે પરંતુ ઉપવાસ દરમિયાન સમોસા ખાઈ શકતા નથી પરંતુ અમે તમારા માટે આ સમસ્યા થોડી સરળ બનાવીએ છીએ. ઉપવાસ દરમિયાન ખાવાના બહુ ઓછા વિકલ્પો હોય છે, પરંતુ તમે આ વખતે નવરાત્રિમાં સિંગોળાના લોટમાંથી બનેલા સમોસ ખાઇ શકો છો. જેની રેસિપી આપને સરતથી યૂટ્યુપ પર મળી જશે.

કાકડીના પકોડા
નવરાત્રિ દરમિયાન ખાવા માટે બહુ ઓછા વિકલ્પો છે, તે સમય માટે તે એક ઉત્તમ વિકલ્પ છે. કાકડીના પકોડા. આપ સિંગોળાના લોટમાંથી   કાકડી મિક્સ કરીને  તેમાં મસાલો ઉમેરીને ખીરૂ તૈયાર કરી શકો છો. આ ખીરૂમાંથી પકોડા તૈયાર કરો અને ડીપ ફ્રાય કરી લો.

કુટ્ટુના લોટની પુરી

આપ કુટ્ટુનો લોટમાં મરી, નમક,મિકસ કરીને લોટ બાંધી દો. તેની ક્રસ્પી પુરી તૈયાર કરો.વ્રતમાં દહી સાથે અથવા તો બટાટાની સૂકી ભાજી સાથે આપ આ પુરી ખાઇ શકો છો. આ ઉપરાંત આપ ફરાળી ભેળ, ફરાળી ખીચડી, સાંબાની અથવા સાબુદાણાની ખીર,રાજગરાનો સીરો, રાજગરાની પુરી, શક્કરિયાનો સીરો., બટાટા દહીં વગેરે સ્વાદિષ્ટ ડિશ સહિતની ડિશ  ટ્રાય કરી શકો છો.

 

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચારGujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
Embed widget