શોધખોળ કરો

Vastu Tips for Unmarried People:બેડ રૂમમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, નહિ તો લવ લાઇફ થશે ડિસ્ટર્બ

કેટલીક વસ્તુઓ તમારા બેડરૂમમાં બિલકુલ પણ ન રાખવી જોઈએ. આવું કરવાથી લવ લાઇફ ડિસ્ટર્બ થાય છે.આવો જાણીએ એવી કઇ વસ્તુઓ છે, જે બેડરૂમમાં રાખવાથી પાર્ટનર સાથેના સંબંધોમાં કડવાશ આવે છે.

Vastu Tips for Unmarried People:કેટલીક વસ્તુઓ તમારા બેડરૂમમાં બિલકુલ પણ ન રાખવી જોઈએ.  આવું કરવાથી લવ લાઇફ ડિસ્ટર્બ થાય છે.આવો જાણીએ એવી કઇ વસ્તુઓ છે, જે બેડરૂમમાં રાખવાથી  પાર્ટનર સાથેના સંબંધોમાં કડવાશ આવે છે.

અપરિણીત છોકરા-છોકરીઓએ પોતાના બેડરૂમમાં કેટલીક વસ્તુઓ રાખતા પહેલા વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર, અપરિણીત લોકોના બેડરૂમમાં રાખવામાં આવેલી વસ્તુઓ તેમની લવ લાઈફ અને આગળના લગ્ન જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. તેથી બેડરૂમમાં વસ્તુઓ રાખતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો.

બેડરૂમમાં ન રાખો આ વસ્તુઓ

  • ધ્યાનમાં રાખો કે, બેડરૂમની સીલિંગ બે ભાગમાં વહેંચેવી ન હોવી જોઇએ અને  રૂમની મધ્યમાં બીમ ન હોવો જોઈએ.
  • બેડરૂમમાં ટીવી અને કોમ્પ્યુટર પણ ન રાખો જે આપની લવ લાઇફમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. આ બાબતો તમારી લવ લાઈફમાં સમસ્યા ઊભી કરી શકે છે.
  • બે ગાદલા સાથે પલંગ પર ન સૂવું કારણ કે તે અશુભ છે. ફેંગશુઈ અનુસાર, ફક્ત એક જ ગાદલાવાળા પલંગનો ઉપયોગ કરો, તેનાથી નકારાત્મકતા દૂર થાય છે.
  • બેડરૂમમાં નદી, તળાવ, ધોધ વગેરેની તસવીરો પણ ન લગાવો.  કારણ કે તે લગ્નજીવનમાં અવરોધો ઉભા કરી શકે છે.
  • જો શૌચાલયનો દરવાજો પલંગની બરાબર સામે હોય, તો આવી સ્થિતિમાં તેને હંમેશા બંધ રાખો.
  • બેડરૂમમાં અરીસો ન રાખવો જોઈએ. જો તે હોય, તો તેને એવી જગ્યાએ મૂકો જ્યાંથી બેડ ન દેખાય .
  • જો અરીસો બેડની પાસે મૂક્યો હોય તો ધ્યાન રાખો કે તેને હંમેશા ઢાંકીને રાખો.
  • ધ્યાન રાખો કે પલંગનો ખૂણો બારી કે દીવાલને અડીને ન હોવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Today's Horoscope: રવિવારનો દિવસ આ 4 રાશિ માટે રહે્શે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope: રવિવારનો દિવસ આ 4 રાશિ માટે રહે્શે શાનદાર, જાણો રાશિફળ
મંગળનું કર્ક રાશિમાં ગોચર: 12 નવેમ્બર સુધી તમામ 12 રાશિઓ પર શું થશે અસર?
મંગળનું કર્ક રાશિમાં ગોચર: 12 નવેમ્બર સુધી તમામ 12 રાશિઓ પર શું થશે અસર?
નીચભંગ રાજયોગ: નીચનો મંગળ કરશે મોટી ઉથલપાથલ! આ 6 રાશિઓનું ભાગ્ય ચમકશે
નીચભંગ રાજયોગ: નીચનો મંગળ કરશે મોટી ઉથલપાથલ! આ 6 રાશિઓનું ભાગ્ય ચમકશે
Ganesh Visarjan 2026: ગણેશ વિસર્જન સમયે જો આ ભૂલના કારણે ઘરમાં નથી રહેતી બરકત, જાણો વિસર્જનના નિયમો
Ganesh Visarjan 2026: ગણેશ વિસર્જન સમયે જો આ ભૂલના કારણે ઘરમાં નથી રહેતી બરકત, જાણો વિસર્જનના નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
Embed widget