શોધખોળ કરો

Vastu Tips for Unmarried People:બેડ રૂમમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, નહિ તો લવ લાઇફ થશે ડિસ્ટર્બ

કેટલીક વસ્તુઓ તમારા બેડરૂમમાં બિલકુલ પણ ન રાખવી જોઈએ. આવું કરવાથી લવ લાઇફ ડિસ્ટર્બ થાય છે.આવો જાણીએ એવી કઇ વસ્તુઓ છે, જે બેડરૂમમાં રાખવાથી પાર્ટનર સાથેના સંબંધોમાં કડવાશ આવે છે.

Vastu Tips for Unmarried People:કેટલીક વસ્તુઓ તમારા બેડરૂમમાં બિલકુલ પણ ન રાખવી જોઈએ.  આવું કરવાથી લવ લાઇફ ડિસ્ટર્બ થાય છે.આવો જાણીએ એવી કઇ વસ્તુઓ છે, જે બેડરૂમમાં રાખવાથી  પાર્ટનર સાથેના સંબંધોમાં કડવાશ આવે છે.

અપરિણીત છોકરા-છોકરીઓએ પોતાના બેડરૂમમાં કેટલીક વસ્તુઓ રાખતા પહેલા વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર, અપરિણીત લોકોના બેડરૂમમાં રાખવામાં આવેલી વસ્તુઓ તેમની લવ લાઈફ અને આગળના લગ્ન જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. તેથી બેડરૂમમાં વસ્તુઓ રાખતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો.

બેડરૂમમાં ન રાખો આ વસ્તુઓ

  • ધ્યાનમાં રાખો કે, બેડરૂમની સીલિંગ બે ભાગમાં વહેંચેવી ન હોવી જોઇએ અને  રૂમની મધ્યમાં બીમ ન હોવો જોઈએ.
  • બેડરૂમમાં ટીવી અને કોમ્પ્યુટર પણ ન રાખો જે આપની લવ લાઇફમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. આ બાબતો તમારી લવ લાઈફમાં સમસ્યા ઊભી કરી શકે છે.
  • બે ગાદલા સાથે પલંગ પર ન સૂવું કારણ કે તે અશુભ છે. ફેંગશુઈ અનુસાર, ફક્ત એક જ ગાદલાવાળા પલંગનો ઉપયોગ કરો, તેનાથી નકારાત્મકતા દૂર થાય છે.
  • બેડરૂમમાં નદી, તળાવ, ધોધ વગેરેની તસવીરો પણ ન લગાવો.  કારણ કે તે લગ્નજીવનમાં અવરોધો ઉભા કરી શકે છે.
  • જો શૌચાલયનો દરવાજો પલંગની બરાબર સામે હોય, તો આવી સ્થિતિમાં તેને હંમેશા બંધ રાખો.
  • બેડરૂમમાં અરીસો ન રાખવો જોઈએ. જો તે હોય, તો તેને એવી જગ્યાએ મૂકો જ્યાંથી બેડ ન દેખાય .
  • જો અરીસો બેડની પાસે મૂક્યો હોય તો ધ્યાન રાખો કે તેને હંમેશા ઢાંકીને રાખો.
  • ધ્યાન રાખો કે પલંગનો ખૂણો બારી કે દીવાલને અડીને ન હોવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
Embed widget