શોધખોળ કરો

Vastu Tips for Unmarried People:બેડ રૂમમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, નહિ તો લવ લાઇફ થશે ડિસ્ટર્બ

કેટલીક વસ્તુઓ તમારા બેડરૂમમાં બિલકુલ પણ ન રાખવી જોઈએ. આવું કરવાથી લવ લાઇફ ડિસ્ટર્બ થાય છે.આવો જાણીએ એવી કઇ વસ્તુઓ છે, જે બેડરૂમમાં રાખવાથી પાર્ટનર સાથેના સંબંધોમાં કડવાશ આવે છે.

Vastu Tips for Unmarried People:કેટલીક વસ્તુઓ તમારા બેડરૂમમાં બિલકુલ પણ ન રાખવી જોઈએ.  આવું કરવાથી લવ લાઇફ ડિસ્ટર્બ થાય છે.આવો જાણીએ એવી કઇ વસ્તુઓ છે, જે બેડરૂમમાં રાખવાથી  પાર્ટનર સાથેના સંબંધોમાં કડવાશ આવે છે.

અપરિણીત છોકરા-છોકરીઓએ પોતાના બેડરૂમમાં કેટલીક વસ્તુઓ રાખતા પહેલા વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર, અપરિણીત લોકોના બેડરૂમમાં રાખવામાં આવેલી વસ્તુઓ તેમની લવ લાઈફ અને આગળના લગ્ન જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. તેથી બેડરૂમમાં વસ્તુઓ રાખતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો.

બેડરૂમમાં ન રાખો આ વસ્તુઓ

  • ધ્યાનમાં રાખો કે, બેડરૂમની સીલિંગ બે ભાગમાં વહેંચેવી ન હોવી જોઇએ અને  રૂમની મધ્યમાં બીમ ન હોવો જોઈએ.
  • બેડરૂમમાં ટીવી અને કોમ્પ્યુટર પણ ન રાખો જે આપની લવ લાઇફમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. આ બાબતો તમારી લવ લાઈફમાં સમસ્યા ઊભી કરી શકે છે.
  • બે ગાદલા સાથે પલંગ પર ન સૂવું કારણ કે તે અશુભ છે. ફેંગશુઈ અનુસાર, ફક્ત એક જ ગાદલાવાળા પલંગનો ઉપયોગ કરો, તેનાથી નકારાત્મકતા દૂર થાય છે.
  • બેડરૂમમાં નદી, તળાવ, ધોધ વગેરેની તસવીરો પણ ન લગાવો.  કારણ કે તે લગ્નજીવનમાં અવરોધો ઉભા કરી શકે છે.
  • જો શૌચાલયનો દરવાજો પલંગની બરાબર સામે હોય, તો આવી સ્થિતિમાં તેને હંમેશા બંધ રાખો.
  • બેડરૂમમાં અરીસો ન રાખવો જોઈએ. જો તે હોય, તો તેને એવી જગ્યાએ મૂકો જ્યાંથી બેડ ન દેખાય .
  • જો અરીસો બેડની પાસે મૂક્યો હોય તો ધ્યાન રાખો કે તેને હંમેશા ઢાંકીને રાખો.
  • ધ્યાન રાખો કે પલંગનો ખૂણો બારી કે દીવાલને અડીને ન હોવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Raksha Bandhan 2026: રક્ષાબંધન પર ભદ્રા, રાહુકાળ અને ચંદ્ર ગ્રહણ એક સાથે!,રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણો 
Raksha Bandhan 2026: રક્ષાબંધન પર ભદ્રા, રાહુકાળ અને ચંદ્ર ગ્રહણ એક સાથે!,રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણો 
જન્માષ્ટમી પર બન્યો દ્વાપર યુગ જેવો દુર્લભ સંયોગ: આ 5 રાશિઓ પર વરસશે કૃષ્ણની કૃપા
જન્માષ્ટમી પર બન્યો દ્વાપર યુગ જેવો દુર્લભ સંયોગ: આ 5 રાશિઓ પર વરસશે કૃષ્ણની કૃપા
Navpancham Rajyog 2026: 1 સપ્ટેમ્બરે શનિ-ગુરુનું મહા-મિલન બનાવશે નવપંચમ રાજયોગ, 3 રાશિઓની કિસ્મત ચમકશે
Navpancham Rajyog 2026: 1 સપ્ટેમ્બરે શનિ-ગુરુનું મહા-મિલન બનાવશે નવપંચમ રાજયોગ, 3 રાશિઓની કિસ્મત ચમકશે
ઇસ્લામાબાદમાં ભયંકર દુર્ઘટના, હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા, 15 શિશુના કરૂણ મોત
ઇસ્લામાબાદમાં ભયંકર દુર્ઘટના, હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા, 15 શિશુના કરૂણ મોત

વિડિઓઝ

Surat | સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ટ્રેનમાં સવાર હતા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટીમાં લૂંટ ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાની અધિકારીઓને ધમકી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના માથાફોડ નેતા
Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો
ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત
ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત
Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે 
Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે 
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગત
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગત
નેપાળના 5 જિલ્લાઓમાં ભયાનક જળપ્રલય: પૂરના પ્રકોપથી 7 લોકોનાં મોત અને 9 પોલીસકર્મી ગુમ
નેપાળના 5 જિલ્લાઓમાં ભયાનક જળપ્રલય: પૂરના પ્રકોપથી 7 લોકોનાં મોત અને 9 પોલીસકર્મી ગુમ
સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'
સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'
Embed widget