શોધખોળ કરો

Grah Kalesh Upay : ગૃહ ક્લેશ અને તણાવને દૂર કરવા માટે આ આ અચૂક સચોટ ઉપાય

ગૃહ કંકાશ અને માનસિક તણાવ સહિતની કેટલીક સમસ્યાઓ મા લક્ષ્મીના આશિષથી પરિપૂર્ણ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવમાં આવ્યાં છે.

Grah Kalesh Upay : ગૃહ કંકાશ અને માનસિક તણાવ સહિતની કેટલીક સમસ્યાઓ મા લક્ષ્મીના આશિષથી પરિપૂર્ણ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવમાં આવ્યાં છે.

લક્ષ્મીજીની યોગ્ય રીતે પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. ખાસ કરીને શુક્રવારે કેટલાક ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહે છે.  શુક્રવારનો દિવસ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે આ ઉપાય કરવાથી ઘરની પરેશાનીઓ અને તણાવ જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.

ગૃહ ક્લેશને કેવી રીતે કરશો દૂર?

જો કોઈ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે તો તેની અસર ઘરના દરેક સભ્ય પર પડે છે. મનને શાંતિ મળતી નથી. માનસિક તણાવ હંમેશા રહે છે. વ્યક્તિ પોતાની પ્રતિભા અને પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતો નથી. મનમાં સતત ખરાબ વિચારો આવતા રહે છે. વિવાદ અને વાદ-વિવાદની સ્થિતિ વધે. માન-સન્માનમાં પણ ઘટાડો જોવા મળે છે. આ તમામ સંકેતો ઘરની તકલીફના છે. જો તમે આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આજે જ અપનાવી શકો છો આ ઉપાયો-

શુક્રવારની રાત્રે સૂતા પહેલા પિત્તળના વાસણમાં ગાયના ઘીમાં કપૂર સળગાવી દો. આ પ્રક્રિયા દર શુક્રવારે કરો. તેની સાથે આ મંત્રની માળાનો જાપ કરો-

ઓમ ક્રાન ક્રી ક્રૂન કાલિકા દૈવ્યો શામ શિન શુન મે શુભ કુરુ

મીઠાના પોતા કરો

મીઠાના ઉપાયથી પણ નકારાત્મક ઉર્જા દૂર કરી શકાય છે. ઘર સાફ કરતી વખતે, જો પોતોના પાણીમાં એક ચમચી મીઠું નાખો,  તેનાથી ઘરની ફ્લોરને સાફ કરો.  આમ કરવાથી પણ ઘરની પરેશાનીઓ અને તણાવ વગેરેની સમસ્યામાંથી મુક્તિ મળે છે. શુક્રવારના દિવસે મીઠા આ પ્રયોગ  વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

સૂવાની યોગ્ય દિશા જાણી લો

ઘણી વખત ઊંઘવાની ખોટી દિશાને કારણે પરેશાની અને તણાવની સ્થિતિ પણ સર્જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હંમેશા પૂર્વ કે દક્ષિણ તરફ માથું રાખીને સૂવું સારું કહેવાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Today's horoscope: કર્ક સંક્રાંતિ, સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ, જાણો મેષથી મીન રાશિ પર શું થશે અસર
Today's horoscope: કર્ક સંક્રાંતિ, સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ, જાણો મેષથી મીન રાશિ પર શું થશે અસર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
Embed widget