શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં તુલસીનો છોડ રાખવાના છે ખાસ વાસ્તુના નિયમસ જાણો કઇ દિશામાં રાખવું છે અશુભ

Vastu Tips For Tulsi: તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે.

Vastu Tips For Tulsi: તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે.

હિંદુ ધર્મમાં તુલસીનું ઘણું મહત્વ છે. આ છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તુલસીના છોડને ભગવાન કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ છે. જ્યોતિષ અને વાસ્તુ બંને મુજબ જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો કે તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે. આવો જાણીએ તુલસીનો છોડ કઈ દિશામાં રાખવો જોઈએ.

આ દિશામાં તુલસીનો છોડ વાવો

વાસ્તુ અનુસાર તુલસીના છોડ માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો ઘરમાં પૂર્વ દિશામાં જગ્યાની સમસ્યા હોય તો તમે તેને ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખી શકો છો. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહેશે.

આ દિશામાં તુલસીનો છોડ ન રાખવો

ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ક્યારેય ન લગાવવો જોઈએ. દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી અશુભ અસર થાય છે. તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખવાથી ઘરમાં આર્થિક નુકસાન થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની પાસે ક્યારેય કાંટાદાર છોડ ન રાખવો જોઈએ. તુલસીના છોડની બાજુમાં કેળાનો છોડ લગાવવો શુભ છે.

Rashi Lucky Stone: તુલા રાશિના લોકો માટે ભાગ્યશાળી છે, આ રત્ન પહેરતાની સાથે જ  બદલી જશે નસીબ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં રત્નોનું વિશેષ મહત્વ હોય છે. રાશિ પ્રમાણે વ્યક્તિના જીવનમાં અલગ-અલગ રત્નોનો ખાસ પ્રભાવ હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં રત્નોનું વિશેષ મહત્વ હોય છે. રાશિ પ્રમાણે વ્યક્તિના જીવનમાં અલગ-અલગ રત્નોનો ખાસ પ્રભાવ હોય છે. રત્ન શાસ્ત્રમાં આવા અનેક રત્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિની કુંડળીમાં નબળા ગ્રહના અશુભ પ્રભાવોને ઓછો કરે છે. આ સાથે તેઓ ગ્રહોને મજબૂત કરવાનું કામ પણ કરે છે. રત્ન શાસ્ત્રમાં અલગ-અલગ રત્નોને જીવનના તમામ પાસાઓ અને તેનાથી સંબંધિત સમસ્યાઓ વિશે જણાવવામાં આવ્યું છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો સંબંધિત રત્નો પહેરવાથી વ્યક્તિને રાહત મળે છે. કહેવાય છે કે, રાશિ પ્રમાણે જ્યોતિષ શાસ્ત્રની સલાહ મુજબ રત્ન પહેરવામાં આવે તો વધુ શુભ પ્રભાવ પ્રાપ્ત થાય છે. સાથે જ વ્યક્તિ ધનવાન પણ બની શકે છે અને તેના જીવનની પરેશાનીઓ ઓછી થઈ શકે છે. આજે આપણે તુલા રાશિ વિશે જાણીશું. તુલા રાશિના લોકોએ કયો રત્ન પહેરવો જોઈએ, ચાલો જાણીએ તેના વિશે...

તુલા રાશિ માટે ભાગ્યશાળી રત્ન
તુલા રાશિનો શાસક ગ્રહ શુક્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહોમાં શુક્રને મંત્રીનો દરજ્જો મળ્યો છે. તે કલા, પ્રેમ, સૌંદર્ય, આકર્ષણ અને ભોગવિલાસનો કારક  માનવામાં આવે છે. શુક્રની કૃપાથી તુલા રાશિના લોકોનું જીવન સારું રહે છે.
એવું કહેવાય છે કે જો તુલા રાશિના લોકોની કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય તો તેમણે સફેદ હીરા અથવા જરકન રત્ન ધારણ કરવું જોઈએ. આ કારણે શુક્ર શુભ ફળ આપવા લાગે છે. તુલા રાશિના જે લોકો હીરા પહેરે છે, તેમને પ્રેમ લગ્નમાં સફળતા મળે છે.
આ રત્ન ભાગ્યશાળી પણ છે
હીરા ખૂબ મોંઘું રત્ન છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ કારણસર તેને પહેરી શકતા નથી, તો તેના બદલે તમે ઓપલ પણ પહેરી શકો છો. ઓપલના પ્રભાવથી તુલા રાશિના લોકોને તમામ સુખ પ્રાપ્ત થાય છે.
રત્નો ઉપરાંત રુદ્રાક્ષ  પણ ભાગ્યશાળી  છે
રત્નો સિવાય તુલા રાશિના લોકોએ જાડી અને રુદ્રાક્ષમાં છ મુખવાળો રુદ્રાક્ષ પણ ધારણ કરવો જોઈએ. આમ કરવાથી તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ બળવાન બનશે. તમને આ ગ્રહ સંબંધિત શુભ પરિણામ મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: શનિવારનો દિવસ આ 4 રાશિ માટે નિવડશે ઉત્તમ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શનિવારનો દિવસ આ 4 રાશિ માટે નિવડશે ઉત્તમ, જાણો 12 રાશિનું રાશિફળ
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની કૃપા માટે પૂજા સમયે કરો આ ઉપાય, આર્થિક તંગી દૂર થશે
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની કૃપા માટે પૂજા સમયે કરો આ ઉપાય, આર્થિક તંગી દૂર થશે
મીન રાશિમાં બુધનું ગોચર આ 4 રાશિઓનું ભાગ્ય બદલી દેશે, જાણો કઇ છે ભાગ્યશાળી રાશિ
મીન રાશિમાં બુધનું ગોચર આ 4 રાશિઓનું ભાગ્ય બદલી દેશે, જાણો કઇ છે ભાગ્યશાળી રાશિ
Akshaya Tritiya 2026: અક્ષય તૃતિયા પર વાહન ખરીદવું શુભ, રાશિ મુજબ જાણો વાહન માટેનો આપનો લકી કલર
Akshaya Tritiya 2026: અક્ષય તૃતિયા પર વાહન ખરીદવું શુભ, રાશિ મુજબ જાણો વાહન માટેનો આપનો લકી કલર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC અનામતથી સવર્ણોને નુક્સાન?
Narmada Local Body Election: નર્મદા જિલ્લા પંચાયતોની બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર
Kheda News: ખેડા જિલ્લા અને તમામ તાલુકા પંચાયતના ભાજપે ઉમેદવાર કર્યા જાહેર
Bhavnagar news: ભાવનગર શહેર ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી થતા જ પૂર્વ મેયર ભરત બારડ ભરાયા ગુસ્સે
Gujarat Weather Update: કાળઝાળ ગરમીનો શરૂ થશે રાઉન્ડ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local Body Election 2026:  અમદાવાદ મહાનગરપાલિકામાં BJP એ 48 વોર્ડમાં ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ
Local Body Election 2026:  અમદાવાદ મહાનગરપાલિકામાં BJP એ 48 વોર્ડમાં ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ
Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાના  18 વોર્ડમાં ભાજપના 72 ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટિકિટ
Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાના  18 વોર્ડમાં ભાજપના 72 ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટિકિટ
Local Body Election 2026:  સુરત મહાનગરપાલિકાના ભાજપે તમામ 30 વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા, જાણો સંપૂર્ણ યાદી 
Local Body Election 2026:  સુરત મહાનગરપાલિકાના ભાજપે તમામ 30 વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા, જાણો સંપૂર્ણ યાદી 
Local Body Election 2026: અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર 
Local Body Election 2026: અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર 
Local Body Election: ભાજપે રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા અને ગોંડલ પાલિકાની યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Local Body Election: ભાજપે રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા અને ગોંડલ પાલિકાની યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
શું ઈરાન ભારતીય જહાજો પાસે વસૂલી રહ્યું છે પૈસા? હોર્મુઝ પાર કરવા અન્ય દેશ આપે છે 20 લાખ ડૉલર
શું ઈરાન ભારતીય જહાજો પાસે વસૂલી રહ્યું છે પૈસા? હોર્મુઝ પાર કરવા અન્ય દેશ આપે છે 20 લાખ ડૉલર, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું
આજે RR અને RCB વચ્ચે મુકાબલો, રાજસ્થાન અને બેંગ્લુરુ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વિશે જાણો 
આજે RR અને RCB વચ્ચે મુકાબલો, રાજસ્થાન અને બેંગ્લુરુ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વિશે જાણો 
Stock market highlights: શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 919 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,000ને પાર 
Stock market highlights: શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 919 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,000ને પાર 
Embed widget