શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં તુલસીનો છોડ રાખવાના છે ખાસ વાસ્તુના નિયમસ જાણો કઇ દિશામાં રાખવું છે અશુભ

Vastu Tips For Tulsi: તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે.

Vastu Tips For Tulsi: તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે.

હિંદુ ધર્મમાં તુલસીનું ઘણું મહત્વ છે. આ છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તુલસીના છોડને ભગવાન કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ છે. જ્યોતિષ અને વાસ્તુ બંને મુજબ જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો કે તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે. આવો જાણીએ તુલસીનો છોડ કઈ દિશામાં રાખવો જોઈએ.

આ દિશામાં તુલસીનો છોડ વાવો

વાસ્તુ અનુસાર તુલસીના છોડ માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો ઘરમાં પૂર્વ દિશામાં જગ્યાની સમસ્યા હોય તો તમે તેને ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખી શકો છો. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહેશે.

આ દિશામાં તુલસીનો છોડ ન રાખવો

ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ક્યારેય ન લગાવવો જોઈએ. દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી અશુભ અસર થાય છે. તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખવાથી ઘરમાં આર્થિક નુકસાન થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની પાસે ક્યારેય કાંટાદાર છોડ ન રાખવો જોઈએ. તુલસીના છોડની બાજુમાં કેળાનો છોડ લગાવવો શુભ છે.

Rashi Lucky Stone: તુલા રાશિના લોકો માટે ભાગ્યશાળી છે, આ રત્ન પહેરતાની સાથે જ  બદલી જશે નસીબ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં રત્નોનું વિશેષ મહત્વ હોય છે. રાશિ પ્રમાણે વ્યક્તિના જીવનમાં અલગ-અલગ રત્નોનો ખાસ પ્રભાવ હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં રત્નોનું વિશેષ મહત્વ હોય છે. રાશિ પ્રમાણે વ્યક્તિના જીવનમાં અલગ-અલગ રત્નોનો ખાસ પ્રભાવ હોય છે. રત્ન શાસ્ત્રમાં આવા અનેક રત્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિની કુંડળીમાં નબળા ગ્રહના અશુભ પ્રભાવોને ઓછો કરે છે. આ સાથે તેઓ ગ્રહોને મજબૂત કરવાનું કામ પણ કરે છે. રત્ન શાસ્ત્રમાં અલગ-અલગ રત્નોને જીવનના તમામ પાસાઓ અને તેનાથી સંબંધિત સમસ્યાઓ વિશે જણાવવામાં આવ્યું છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો સંબંધિત રત્નો પહેરવાથી વ્યક્તિને રાહત મળે છે. કહેવાય છે કે, રાશિ પ્રમાણે જ્યોતિષ શાસ્ત્રની સલાહ મુજબ રત્ન પહેરવામાં આવે તો વધુ શુભ પ્રભાવ પ્રાપ્ત થાય છે. સાથે જ વ્યક્તિ ધનવાન પણ બની શકે છે અને તેના જીવનની પરેશાનીઓ ઓછી થઈ શકે છે. આજે આપણે તુલા રાશિ વિશે જાણીશું. તુલા રાશિના લોકોએ કયો રત્ન પહેરવો જોઈએ, ચાલો જાણીએ તેના વિશે...

તુલા રાશિ માટે ભાગ્યશાળી રત્ન
તુલા રાશિનો શાસક ગ્રહ શુક્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહોમાં શુક્રને મંત્રીનો દરજ્જો મળ્યો છે. તે કલા, પ્રેમ, સૌંદર્ય, આકર્ષણ અને ભોગવિલાસનો કારક  માનવામાં આવે છે. શુક્રની કૃપાથી તુલા રાશિના લોકોનું જીવન સારું રહે છે.
એવું કહેવાય છે કે જો તુલા રાશિના લોકોની કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય તો તેમણે સફેદ હીરા અથવા જરકન રત્ન ધારણ કરવું જોઈએ. આ કારણે શુક્ર શુભ ફળ આપવા લાગે છે. તુલા રાશિના જે લોકો હીરા પહેરે છે, તેમને પ્રેમ લગ્નમાં સફળતા મળે છે.
આ રત્ન ભાગ્યશાળી પણ છે
હીરા ખૂબ મોંઘું રત્ન છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ કારણસર તેને પહેરી શકતા નથી, તો તેના બદલે તમે ઓપલ પણ પહેરી શકો છો. ઓપલના પ્રભાવથી તુલા રાશિના લોકોને તમામ સુખ પ્રાપ્ત થાય છે.
રત્નો ઉપરાંત રુદ્રાક્ષ  પણ ભાગ્યશાળી  છે
રત્નો સિવાય તુલા રાશિના લોકોએ જાડી અને રુદ્રાક્ષમાં છ મુખવાળો રુદ્રાક્ષ પણ ધારણ કરવો જોઈએ. આમ કરવાથી તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ બળવાન બનશે. તમને આ ગ્રહ સંબંધિત શુભ પરિણામ મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Embed widget