શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં તુલસીનો છોડ રાખવાના છે ખાસ વાસ્તુના નિયમસ જાણો કઇ દિશામાં રાખવું છે અશુભ

Vastu Tips For Tulsi: તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે.

Vastu Tips For Tulsi: તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે.

હિંદુ ધર્મમાં તુલસીનું ઘણું મહત્વ છે. આ છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તુલસીના છોડને ભગવાન કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ છે. જ્યોતિષ અને વાસ્તુ બંને મુજબ જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો કે તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે. આવો જાણીએ તુલસીનો છોડ કઈ દિશામાં રાખવો જોઈએ.

આ દિશામાં તુલસીનો છોડ વાવો

વાસ્તુ અનુસાર તુલસીના છોડ માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો ઘરમાં પૂર્વ દિશામાં જગ્યાની સમસ્યા હોય તો તમે તેને ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખી શકો છો. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહેશે.

આ દિશામાં તુલસીનો છોડ ન રાખવો

ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ક્યારેય ન લગાવવો જોઈએ. દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી અશુભ અસર થાય છે. તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખવાથી ઘરમાં આર્થિક નુકસાન થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની પાસે ક્યારેય કાંટાદાર છોડ ન રાખવો જોઈએ. તુલસીના છોડની બાજુમાં કેળાનો છોડ લગાવવો શુભ છે.

Rashi Lucky Stone: તુલા રાશિના લોકો માટે ભાગ્યશાળી છે, આ રત્ન પહેરતાની સાથે જ  બદલી જશે નસીબ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં રત્નોનું વિશેષ મહત્વ હોય છે. રાશિ પ્રમાણે વ્યક્તિના જીવનમાં અલગ-અલગ રત્નોનો ખાસ પ્રભાવ હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં રત્નોનું વિશેષ મહત્વ હોય છે. રાશિ પ્રમાણે વ્યક્તિના જીવનમાં અલગ-અલગ રત્નોનો ખાસ પ્રભાવ હોય છે. રત્ન શાસ્ત્રમાં આવા અનેક રત્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિની કુંડળીમાં નબળા ગ્રહના અશુભ પ્રભાવોને ઓછો કરે છે. આ સાથે તેઓ ગ્રહોને મજબૂત કરવાનું કામ પણ કરે છે. રત્ન શાસ્ત્રમાં અલગ-અલગ રત્નોને જીવનના તમામ પાસાઓ અને તેનાથી સંબંધિત સમસ્યાઓ વિશે જણાવવામાં આવ્યું છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો સંબંધિત રત્નો પહેરવાથી વ્યક્તિને રાહત મળે છે. કહેવાય છે કે, રાશિ પ્રમાણે જ્યોતિષ શાસ્ત્રની સલાહ મુજબ રત્ન પહેરવામાં આવે તો વધુ શુભ પ્રભાવ પ્રાપ્ત થાય છે. સાથે જ વ્યક્તિ ધનવાન પણ બની શકે છે અને તેના જીવનની પરેશાનીઓ ઓછી થઈ શકે છે. આજે આપણે તુલા રાશિ વિશે જાણીશું. તુલા રાશિના લોકોએ કયો રત્ન પહેરવો જોઈએ, ચાલો જાણીએ તેના વિશે...

તુલા રાશિ માટે ભાગ્યશાળી રત્ન
તુલા રાશિનો શાસક ગ્રહ શુક્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહોમાં શુક્રને મંત્રીનો દરજ્જો મળ્યો છે. તે કલા, પ્રેમ, સૌંદર્ય, આકર્ષણ અને ભોગવિલાસનો કારક  માનવામાં આવે છે. શુક્રની કૃપાથી તુલા રાશિના લોકોનું જીવન સારું રહે છે.
એવું કહેવાય છે કે જો તુલા રાશિના લોકોની કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય તો તેમણે સફેદ હીરા અથવા જરકન રત્ન ધારણ કરવું જોઈએ. આ કારણે શુક્ર શુભ ફળ આપવા લાગે છે. તુલા રાશિના જે લોકો હીરા પહેરે છે, તેમને પ્રેમ લગ્નમાં સફળતા મળે છે.
આ રત્ન ભાગ્યશાળી પણ છે
હીરા ખૂબ મોંઘું રત્ન છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ કારણસર તેને પહેરી શકતા નથી, તો તેના બદલે તમે ઓપલ પણ પહેરી શકો છો. ઓપલના પ્રભાવથી તુલા રાશિના લોકોને તમામ સુખ પ્રાપ્ત થાય છે.
રત્નો ઉપરાંત રુદ્રાક્ષ  પણ ભાગ્યશાળી  છે
રત્નો સિવાય તુલા રાશિના લોકોએ જાડી અને રુદ્રાક્ષમાં છ મુખવાળો રુદ્રાક્ષ પણ ધારણ કરવો જોઈએ. આમ કરવાથી તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ બળવાન બનશે. તમને આ ગ્રહ સંબંધિત શુભ પરિણામ મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
Embed widget