શોધખોળ કરો

Vastu Tips: ઘડિયાળ સંબંધિત આ વાસ્તુના નિયમ જાણવા જરૂરી, જાણો સારા સમય કેવી રીતે રાખશો

દિવાલ પર લાગેલી ઘડિયાળની અસર ઘરના સભ્યો પર પડે છે. જો તમે વાસ્તુના નિયમોનું પાલન ન કરો તો તમારે તેની નકારાત્મક અસરોનો સામનો કરવો પડે છે. જાણો ઘડિયાળ સંબંધિત વાસ્તુ નિયમો.

Wall Clock Direction: દિવાલ પર લાગેલી ઘડિયાળની અસર ઘરના સભ્યો પર પડે છે. જો તમે વાસ્તુના નિયમોનું પાલન ન કરો તો તમારે તેની નકારાત્મક અસરોનો સામનો કરવો પડે છે. જાણો ઘડિયાળ સંબંધિત વાસ્તુ નિયમો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો પ્રભાવ ઘરના સભ્યો પર પડે છે. ઘરમાં રાખવામાં આવેલી ઘડિયાળની પણ સકારાત્મક અને નકારાત્મક અસરો હોય છે. વાસ્તુમાં ઘર સાથે જોડાયેલી ઘણી ખાસ વાતો કહેવામાં આવી છે. વાસ્તુ અનુસાર મૂકવામાં આવેલી ઘડિયાળ સકારાત્મક ઉર્જા લાવે છે અને બીજી તરફ ખોટી દિશામાં લગાવવામાં આવે તો તેની ખરાબ અસરોનો સામનો કરવો પડે છે. ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ તમારી આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે. ચાલો જાણીએ વાસ્તુ અનુસાર ઘડિયાળનો સાચો નિયમ શું છે.

ઘડિયાળ લગાવતી વખતે ન કરો  આ ભૂલો

ઘડિયાળને મુખ્ય દરવાજા અથવા ઘરના અન્ય દરવાજાની ઉપર ન લગાવવી જોઈએ. વાસ્તુ અનુસાર આવું કરવાથી ઘરની બહાર જતી વખતે કે અંદર આવતી વખતે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જેના કારણે ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. આ સિવાય જો ઘરમાં ઘડિયાળ ખરાબ થઈ ગઈ હોય અથવા તૂટી ગઈ હોય તો પણ તેને ઘરની અંદર ન રાખવી જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન થાય છે.

તૂટેલી કે બંધ પડેલી  ઘડિયાળને પણ ઘરમાં ન રાખવી જોઇએ.  એવું માનવામાં આવે છે કે ઘડિયાળ બંધ રાખવી આપનો સમય પણ થંભી થાય છે.  એટલા માટે બંધ પડેલી ઘડિયાળને તાત્કાલિક રીપેર કરાવી લેવી જોઈએ. ઘરની કોઈપણ ઘડિયાળ પર ધૂળ જામવા ન દો. વાસ્તુ અનુસાર ઘડિયાળ પર ધૂળ જમા થવાથી પ્રગતિમાં અવરોધ આવે છે. ઘડિયાળનો સમય ક્યારેય સાચા સમયથી આગળ કે પાછળ ન હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જો ઘડિયાળનો સમય યોગ્ય ન હોય તો તેનો પોતાનો સમય પણ બરાબર નથી ચાલતો. એટલા માટે હંમેશા ઘડિયાળને યોગ્ય સમયે રાખો.

દિવાલ ઘડિયાળની સાચી દિશા

દીવાલ પર ઘડિયાળ મૂકવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર છે. ઉત્તર દિશાને ધન અને સમૃદ્ધિના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં ઘડિયાળ રાખવાથી પરિવારના સભ્યોની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. જો કોઈ કારણોસર તમે ઘરની ઉત્તર દિશામાં ઘડિયાળ લગાવી શકતા નથી તો તેને પૂર્વ દિશામાં લગાવો. પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે.

તમારે દક્ષિણ દિશામાં દિવાલ પર ઘડિયાળ લગાવવાનું ટાળવું જોઈએ. આ દિશા યમની છે, તેથી તેને શુભ માનવામાં આવતી નથી અને તેના પર મૃત્યુના સ્વામી યમનું શાસન છે. ઘરમાં લોલક રાખવું સારું માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ પ્રકારની ઘડિયાળ ઘરમાં પ્રગતિ લાવે છે.  રાઉન્ડ શેપ  ઘડિયાળ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's horoscope:આ ત્રણ રાશિએ આજે રહેવું સતર્ક, મેષથી મીનનો કેવો વિતશે શુક્રવાર? જાણો રાશિફળ
Today's horoscope:આ ત્રણ રાશિએ આજે રહેવું સતર્ક, મેષથી મીનનો કેવો વિતશે શુક્રવાર? જાણો રાશિફળ
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Business Vastu Tips: બિઝનેસમાં સફળતા નથી મળતી, જાણો ઓફિસ, દુકનની વાસ્તુ ટિપ્સ
Business Vastu Tips: બિઝનેસમાં સફળતા નથી મળતી, જાણો ઓફિસ, દુકનની વાસ્તુ ટિપ્સ
Chandra Grahan 2026 Time: ચંદ્રગ્રહણ ક્યારે થશે, ભારતમાં દેખાશે કે નહિ જાણો સૂતક કાળ
Chandra Grahan 2026 Time: ચંદ્રગ્રહણ ક્યારે થશે, ભારતમાં દેખાશે કે નહિ જાણો સૂતક કાળ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી
Baroda Dairy Election : બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ Vs ભાજપનો જંગ નક્કી
Jitu Vaghani : 2027ની ચૂંટણીને લઈ મંત્રી જીતુ વાઘાણીની ભવિષ્યવાણી
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના તારણહાર કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : MLA માગે More

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, પુત્ર વિશ્વકપ છોડી ઘર પરત ફર્યો
ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, પુત્ર વિશ્વકપ છોડી ઘર પરત ફર્યો
અફઘાનિસ્તાનનો પાકિસ્તાન પર હુમલો, 40 સૈનિકોના મોત, Pakની એરસ્ટ્રાઇકનો લીધો બદલો
અફઘાનિસ્તાનનો પાકિસ્તાન પર હુમલો, 40 સૈનિકોના મોત, Pakની એરસ્ટ્રાઇકનો લીધો બદલો
IND vs ZIM: ઝિમ્બાબ્વેને હરાવી ભારતની સેમીફાઈનલની આશા જીવંત,  મોટો સ્કોર કરી 72 રનથી મેચ જીતી
IND vs ZIM: ઝિમ્બાબ્વેને હરાવી ભારતની સેમીફાઈનલની આશા જીવંત,  મોટો સ્કોર કરી 72 રનથી મેચ જીતી
NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ
NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ
રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'
રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'
IND vs ZIM: સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશલ કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાસિલ કરી, 148મો મુકાબલો બન્યો ખાસ
IND vs ZIM: સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશલ કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાસિલ કરી, 148મો મુકાબલો બન્યો ખાસ
પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 
પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 
UIDAI ની શાનદાર પહેલ, હવે Google Maps પર દેખાશે આધાર કેંદ્ર, કામ થશે સરળ 
UIDAI ની શાનદાર પહેલ, હવે Google Maps પર દેખાશે આધાર કેંદ્ર, કામ થશે સરળ 
Embed widget