શોધખોળ કરો

Vastu Tips: ઘડિયાળ સંબંધિત આ વાસ્તુના નિયમ જાણવા જરૂરી, જાણો સારા સમય કેવી રીતે રાખશો

દિવાલ પર લાગેલી ઘડિયાળની અસર ઘરના સભ્યો પર પડે છે. જો તમે વાસ્તુના નિયમોનું પાલન ન કરો તો તમારે તેની નકારાત્મક અસરોનો સામનો કરવો પડે છે. જાણો ઘડિયાળ સંબંધિત વાસ્તુ નિયમો.

Wall Clock Direction: દિવાલ પર લાગેલી ઘડિયાળની અસર ઘરના સભ્યો પર પડે છે. જો તમે વાસ્તુના નિયમોનું પાલન ન કરો તો તમારે તેની નકારાત્મક અસરોનો સામનો કરવો પડે છે. જાણો ઘડિયાળ સંબંધિત વાસ્તુ નિયમો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો પ્રભાવ ઘરના સભ્યો પર પડે છે. ઘરમાં રાખવામાં આવેલી ઘડિયાળની પણ સકારાત્મક અને નકારાત્મક અસરો હોય છે. વાસ્તુમાં ઘર સાથે જોડાયેલી ઘણી ખાસ વાતો કહેવામાં આવી છે. વાસ્તુ અનુસાર મૂકવામાં આવેલી ઘડિયાળ સકારાત્મક ઉર્જા લાવે છે અને બીજી તરફ ખોટી દિશામાં લગાવવામાં આવે તો તેની ખરાબ અસરોનો સામનો કરવો પડે છે. ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ તમારી આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે. ચાલો જાણીએ વાસ્તુ અનુસાર ઘડિયાળનો સાચો નિયમ શું છે.

ઘડિયાળ લગાવતી વખતે ન કરો  આ ભૂલો

ઘડિયાળને મુખ્ય દરવાજા અથવા ઘરના અન્ય દરવાજાની ઉપર ન લગાવવી જોઈએ. વાસ્તુ અનુસાર આવું કરવાથી ઘરની બહાર જતી વખતે કે અંદર આવતી વખતે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જેના કારણે ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. આ સિવાય જો ઘરમાં ઘડિયાળ ખરાબ થઈ ગઈ હોય અથવા તૂટી ગઈ હોય તો પણ તેને ઘરની અંદર ન રાખવી જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન થાય છે.

તૂટેલી કે બંધ પડેલી  ઘડિયાળને પણ ઘરમાં ન રાખવી જોઇએ.  એવું માનવામાં આવે છે કે ઘડિયાળ બંધ રાખવી આપનો સમય પણ થંભી થાય છે.  એટલા માટે બંધ પડેલી ઘડિયાળને તાત્કાલિક રીપેર કરાવી લેવી જોઈએ. ઘરની કોઈપણ ઘડિયાળ પર ધૂળ જામવા ન દો. વાસ્તુ અનુસાર ઘડિયાળ પર ધૂળ જમા થવાથી પ્રગતિમાં અવરોધ આવે છે. ઘડિયાળનો સમય ક્યારેય સાચા સમયથી આગળ કે પાછળ ન હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જો ઘડિયાળનો સમય યોગ્ય ન હોય તો તેનો પોતાનો સમય પણ બરાબર નથી ચાલતો. એટલા માટે હંમેશા ઘડિયાળને યોગ્ય સમયે રાખો.

દિવાલ ઘડિયાળની સાચી દિશા

દીવાલ પર ઘડિયાળ મૂકવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર છે. ઉત્તર દિશાને ધન અને સમૃદ્ધિના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં ઘડિયાળ રાખવાથી પરિવારના સભ્યોની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. જો કોઈ કારણોસર તમે ઘરની ઉત્તર દિશામાં ઘડિયાળ લગાવી શકતા નથી તો તેને પૂર્વ દિશામાં લગાવો. પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે.

તમારે દક્ષિણ દિશામાં દિવાલ પર ઘડિયાળ લગાવવાનું ટાળવું જોઈએ. આ દિશા યમની છે, તેથી તેને શુભ માનવામાં આવતી નથી અને તેના પર મૃત્યુના સ્વામી યમનું શાસન છે. ઘરમાં લોલક રાખવું સારું માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ પ્રકારની ઘડિયાળ ઘરમાં પ્રગતિ લાવે છે.  રાઉન્ડ શેપ  ઘડિયાળ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's horoscope: બુધવારનો દિવસ ધન અને કરિયર, સ્વાસ્થ્ય બાબતે કઇ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
Today's horoscope: બુધવારનો દિવસ ધન અને કરિયર, સ્વાસ્થ્ય બાબતે કઇ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
Hans Mahapurush Rajyog: 2 જૂનથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત,બની રહ્યો છે ખાસ રાજયોગ 
Hans Mahapurush Rajyog: 2 જૂનથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત,બની રહ્યો છે ખાસ રાજયોગ 
આગામી 24 કલાક ભારે! 28 એપ્રિલે બની રહ્યો છે ‘વ્યાઘાત યોગ’, આ 5 રાશિઓ માટે મુશ્કેલી...
આગામી 24 કલાક ભારે! 28 એપ્રિલે બની રહ્યો છે ‘વ્યાઘાત યોગ’, આ 5 રાશિઓ માટે મુશ્કેલી...
Office Astrology: શનિની નજરથી નહીં બચી શકો તમે, કર્મ અનુસાર ઓફિસમાં મળશે પ્રમોશન અને પૈસા
Office Astrology: શનિની નજરથી નહીં બચી શકો તમે, કર્મ અનુસાર ઓફિસમાં મળશે પ્રમોશન અને પૈસા

વિડિઓઝ

Local Body Election Result 2026 : 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો
Hun To Bolish : હું તો બોલીશ : પરિણામનું વિશ્લેષણ
Local Body Election Result 2026 : આખું ગામ જીત્યા, ગઢ હારી ગયા, ખેડાવાલાના ભાજપ પર પ્રહાર
Local Body Election Result 2026: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મોટા ચહેરાઓનો કારમો પરાજય
Local Body Election Result 2026 : ભેંસાણ તાલુકા પંચાયતમાં ફર્યું આપનું ઝાડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal Election 2026 Voting Live: નદિયામાં બીજેપીના પોલિંગ એજન્ટ પર હુમલો, 142 બેઠક પર મતદાન
West Bengal Election 2026 Voting Live: નદિયામાં બીજેપીના પોલિંગ એજન્ટ પર હુમલો, 142 બેઠક પર મતદાન
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
Today's horoscope: બુધવારનો દિવસ ધન અને કરિયર, સ્વાસ્થ્ય બાબતે કઇ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
Today's horoscope: બુધવારનો દિવસ ધન અને કરિયર, સ્વાસ્થ્ય બાબતે કઇ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતથી પીએમ મોદી ગદગદ: કમલમમાં ભવ્ય ઉજવણી, નેતાઓએ માન્યો આભાર
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતથી પીએમ મોદી ગદગદ: કમલમમાં ભવ્ય ઉજવણી, નેતાઓએ માન્યો આભાર
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
આવતીકાલનું હવામાન 29 એપ્રિલ: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન 29 એપ્રિલ: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 કિમીની ઝડપે પવન ફૂંકાશે
ગોધરામાં મોટો ઉલટફેર: 100% મુસ્લિમ મતદારોવાળા વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવારની જીત, જાણો કઈ પાર્ટીમાં છે?
ગોધરામાં મોટો ઉલટફેર: 100% મુસ્લિમ મતદારોવાળા વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવારની જીત, જાણો કઈ પાર્ટીમાં છે?
Embed widget