શોધખોળ કરો

Vastu Tips: ઘડિયાળ સંબંધિત આ વાસ્તુના નિયમ જાણવા જરૂરી, જાણો સારા સમય કેવી રીતે રાખશો

દિવાલ પર લાગેલી ઘડિયાળની અસર ઘરના સભ્યો પર પડે છે. જો તમે વાસ્તુના નિયમોનું પાલન ન કરો તો તમારે તેની નકારાત્મક અસરોનો સામનો કરવો પડે છે. જાણો ઘડિયાળ સંબંધિત વાસ્તુ નિયમો.

Wall Clock Direction: દિવાલ પર લાગેલી ઘડિયાળની અસર ઘરના સભ્યો પર પડે છે. જો તમે વાસ્તુના નિયમોનું પાલન ન કરો તો તમારે તેની નકારાત્મક અસરોનો સામનો કરવો પડે છે. જાણો ઘડિયાળ સંબંધિત વાસ્તુ નિયમો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો પ્રભાવ ઘરના સભ્યો પર પડે છે. ઘરમાં રાખવામાં આવેલી ઘડિયાળની પણ સકારાત્મક અને નકારાત્મક અસરો હોય છે. વાસ્તુમાં ઘર સાથે જોડાયેલી ઘણી ખાસ વાતો કહેવામાં આવી છે. વાસ્તુ અનુસાર મૂકવામાં આવેલી ઘડિયાળ સકારાત્મક ઉર્જા લાવે છે અને બીજી તરફ ખોટી દિશામાં લગાવવામાં આવે તો તેની ખરાબ અસરોનો સામનો કરવો પડે છે. ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ તમારી આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે. ચાલો જાણીએ વાસ્તુ અનુસાર ઘડિયાળનો સાચો નિયમ શું છે.

ઘડિયાળ લગાવતી વખતે ન કરો  આ ભૂલો

ઘડિયાળને મુખ્ય દરવાજા અથવા ઘરના અન્ય દરવાજાની ઉપર ન લગાવવી જોઈએ. વાસ્તુ અનુસાર આવું કરવાથી ઘરની બહાર જતી વખતે કે અંદર આવતી વખતે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જેના કારણે ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. આ સિવાય જો ઘરમાં ઘડિયાળ ખરાબ થઈ ગઈ હોય અથવા તૂટી ગઈ હોય તો પણ તેને ઘરની અંદર ન રાખવી જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન થાય છે.

તૂટેલી કે બંધ પડેલી  ઘડિયાળને પણ ઘરમાં ન રાખવી જોઇએ.  એવું માનવામાં આવે છે કે ઘડિયાળ બંધ રાખવી આપનો સમય પણ થંભી થાય છે.  એટલા માટે બંધ પડેલી ઘડિયાળને તાત્કાલિક રીપેર કરાવી લેવી જોઈએ. ઘરની કોઈપણ ઘડિયાળ પર ધૂળ જામવા ન દો. વાસ્તુ અનુસાર ઘડિયાળ પર ધૂળ જમા થવાથી પ્રગતિમાં અવરોધ આવે છે. ઘડિયાળનો સમય ક્યારેય સાચા સમયથી આગળ કે પાછળ ન હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જો ઘડિયાળનો સમય યોગ્ય ન હોય તો તેનો પોતાનો સમય પણ બરાબર નથી ચાલતો. એટલા માટે હંમેશા ઘડિયાળને યોગ્ય સમયે રાખો.

દિવાલ ઘડિયાળની સાચી દિશા

દીવાલ પર ઘડિયાળ મૂકવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર છે. ઉત્તર દિશાને ધન અને સમૃદ્ધિના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં ઘડિયાળ રાખવાથી પરિવારના સભ્યોની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. જો કોઈ કારણોસર તમે ઘરની ઉત્તર દિશામાં ઘડિયાળ લગાવી શકતા નથી તો તેને પૂર્વ દિશામાં લગાવો. પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે.

તમારે દક્ષિણ દિશામાં દિવાલ પર ઘડિયાળ લગાવવાનું ટાળવું જોઈએ. આ દિશા યમની છે, તેથી તેને શુભ માનવામાં આવતી નથી અને તેના પર મૃત્યુના સ્વામી યમનું શાસન છે. ઘરમાં લોલક રાખવું સારું માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ પ્રકારની ઘડિયાળ ઘરમાં પ્રગતિ લાવે છે.  રાઉન્ડ શેપ  ઘડિયાળ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી
મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Embed widget