શોધખોળ કરો

Vastu Tips: ઘડિયાળ સંબંધિત આ વાસ્તુના નિયમ જાણવા જરૂરી, જાણો સારા સમય કેવી રીતે રાખશો

દિવાલ પર લાગેલી ઘડિયાળની અસર ઘરના સભ્યો પર પડે છે. જો તમે વાસ્તુના નિયમોનું પાલન ન કરો તો તમારે તેની નકારાત્મક અસરોનો સામનો કરવો પડે છે. જાણો ઘડિયાળ સંબંધિત વાસ્તુ નિયમો.

Wall Clock Direction: દિવાલ પર લાગેલી ઘડિયાળની અસર ઘરના સભ્યો પર પડે છે. જો તમે વાસ્તુના નિયમોનું પાલન ન કરો તો તમારે તેની નકારાત્મક અસરોનો સામનો કરવો પડે છે. જાણો ઘડિયાળ સંબંધિત વાસ્તુ નિયમો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો પ્રભાવ ઘરના સભ્યો પર પડે છે. ઘરમાં રાખવામાં આવેલી ઘડિયાળની પણ સકારાત્મક અને નકારાત્મક અસરો હોય છે. વાસ્તુમાં ઘર સાથે જોડાયેલી ઘણી ખાસ વાતો કહેવામાં આવી છે. વાસ્તુ અનુસાર મૂકવામાં આવેલી ઘડિયાળ સકારાત્મક ઉર્જા લાવે છે અને બીજી તરફ ખોટી દિશામાં લગાવવામાં આવે તો તેની ખરાબ અસરોનો સામનો કરવો પડે છે. ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ તમારી આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે. ચાલો જાણીએ વાસ્તુ અનુસાર ઘડિયાળનો સાચો નિયમ શું છે.

ઘડિયાળ લગાવતી વખતે ન કરો  આ ભૂલો

ઘડિયાળને મુખ્ય દરવાજા અથવા ઘરના અન્ય દરવાજાની ઉપર ન લગાવવી જોઈએ. વાસ્તુ અનુસાર આવું કરવાથી ઘરની બહાર જતી વખતે કે અંદર આવતી વખતે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જેના કારણે ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. આ સિવાય જો ઘરમાં ઘડિયાળ ખરાબ થઈ ગઈ હોય અથવા તૂટી ગઈ હોય તો પણ તેને ઘરની અંદર ન રાખવી જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન થાય છે.

તૂટેલી કે બંધ પડેલી  ઘડિયાળને પણ ઘરમાં ન રાખવી જોઇએ.  એવું માનવામાં આવે છે કે ઘડિયાળ બંધ રાખવી આપનો સમય પણ થંભી થાય છે.  એટલા માટે બંધ પડેલી ઘડિયાળને તાત્કાલિક રીપેર કરાવી લેવી જોઈએ. ઘરની કોઈપણ ઘડિયાળ પર ધૂળ જામવા ન દો. વાસ્તુ અનુસાર ઘડિયાળ પર ધૂળ જમા થવાથી પ્રગતિમાં અવરોધ આવે છે. ઘડિયાળનો સમય ક્યારેય સાચા સમયથી આગળ કે પાછળ ન હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જો ઘડિયાળનો સમય યોગ્ય ન હોય તો તેનો પોતાનો સમય પણ બરાબર નથી ચાલતો. એટલા માટે હંમેશા ઘડિયાળને યોગ્ય સમયે રાખો.

દિવાલ ઘડિયાળની સાચી દિશા

દીવાલ પર ઘડિયાળ મૂકવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર છે. ઉત્તર દિશાને ધન અને સમૃદ્ધિના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં ઘડિયાળ રાખવાથી પરિવારના સભ્યોની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. જો કોઈ કારણોસર તમે ઘરની ઉત્તર દિશામાં ઘડિયાળ લગાવી શકતા નથી તો તેને પૂર્વ દિશામાં લગાવો. પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે.

તમારે દક્ષિણ દિશામાં દિવાલ પર ઘડિયાળ લગાવવાનું ટાળવું જોઈએ. આ દિશા યમની છે, તેથી તેને શુભ માનવામાં આવતી નથી અને તેના પર મૃત્યુના સ્વામી યમનું શાસન છે. ઘરમાં લોલક રાખવું સારું માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ પ્રકારની ઘડિયાળ ઘરમાં પ્રગતિ લાવે છે.  રાઉન્ડ શેપ  ઘડિયાળ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: તુલા રાશિને મળશે પૈતૃિક સંપત્તિ, મકરનો વધશે સંઘર્ષ, જાણો રાશિફળ
Today's Horoscope: તુલા રાશિને મળશે પૈતૃિક સંપત્તિ, મકરનો વધશે સંઘર્ષ, જાણો રાશિફળ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
Guru Gochar 2026: ગુરૂનું કર્ક રાશિમાં ગોચર, આ રાશિને અપાવશે રાજ સુખ, તો આ રાશિએ રહેવું સાવધાન
Guru Gochar 2026: ગુરૂનું કર્ક રાશિમાં ગોચર, આ રાશિને અપાવશે રાજ સુખ, તો આ રાશિએ રહેવું સાવધાન
Today's Horoscope: ગુરૂપુષ્ય યોગ આજે આ 4 રાશિની બદલશે કિસ્મત, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: ગુરૂપુષ્ય યોગ આજે આ 4 રાશિની બદલશે કિસ્મત, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
One Nation One Election : ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે JPC અધ્યક્ષનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ
દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ
GT vs CSK: અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની 89 રને જીત, IPL 2026 માં CSK પ્લેઓફમાંથી બહાર
GT vs CSK: અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની 89 રને જીત, IPL 2026 માં CSK પ્લેઓફમાંથી બહાર
Embed widget