શોધખોળ કરો

Astro Tips તુલસીના મૂળ અને તુલસીના આ ઉપાયો તમને બનાવશે ધનવાન

તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને તેને ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. જેના કારણે પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.

Astro Tips : તુલસીના મૂળનું તુલસીના પાન જેટલું જ મહત્વ છે. જ્યોતિષમાં તુલસીના છોડ અને તેના મૂળનું મહત્વ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આયુર્વેદમાં તુલસીના છોડને ઔષધીય ગુણો ધરાવતો છોડ પણ ગણાવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડના મૂળના કેટલાક ઉપાય છે, જેના દ્વારા વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલી શકે છે.

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તમે આ છોડ લગભગ દરેક હિંદુ ઘરમાં લગાવેલા જોશો. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને તેને ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. જેના કારણે પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે. માન્યતાઓ અનુસાર તુલસીના છોડ સિવાય તુલસીના મૂળને પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક પુરાણો અનુસાર તુલસીના મૂળમાં શાલિગ્રામનો વાસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાય છે. જેને અપનાવવાથી માણસને લાભ થઈ શકે છે.

વ્યવસાયમાં સફળતા માટે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને કોઈ પણ કાર્યમાં સતત નિષ્ફળતા મળી રહી હોય તો એવી સ્થિતિમાં વ્યક્તિએ તુલસીના મૂળને થોડું લઈ તેને ગંગાના જળથી ધોઈને તેની યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ. આ પછી તુલસીના મૂળને પીળા રંગના કપડામાં બાંધીને પોતાની પાસે રાખો. આમ કરવાથી તમને તાત્કાલિક લાભ મળશે.

ગ્રહ શાંતિ માટે

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ પણ પ્રકારનો ગ્રહ દોષ હોય અને તે તેનાથી પરેશાન હોય તો તુલસીની પૂજા કરો અને તેનું થોડું મૂળ કાઢી લો. આ પછી તેને લાલ રંગના કપડામાં બાંધો અથવા તેને તાવીજમાં મૂકીને તમારા હાથ પર બાંધો. આમ કરવાથી જલ્દી જ તમને ગ્રહ દોષોથી છુટકારો મળશે.

પૈસા મેળવવા માટે

જો કોઈ વ્યક્તિ આર્થિક સમસ્યાઓથી પરેશાન હોય અને પૈસા કમાવવાના રસ્તાઓ શોધી શકતા ન હોય તો આવા વ્યક્તિએ રોજ સવારે તુલસીને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજે દીવો કરવો જોઈએ. આ સિવાય તમે ચાંદીના તાવીજમાં તુલસીના મૂળ નાખીને તમારા ગળામાં પહેરી શકો છો. આમ કરવાથી તમને જલ્દી જ પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે અને આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

ટોપ સ્ટોરી

રક્ષાબંધન પછી બુધની ચાલ બદલાશે; મેષ, મિથુન સહિત 4 રાશિઓ થશે માલામાલ, જાણો ફાયદા
રક્ષાબંધન પછી બુધની ચાલ બદલાશે; મેષ, મિથુન સહિત 4 રાશિઓ થશે માલામાલ, જાણો ફાયદા
Raksha Bandhan 2026: રક્ષાબંધન પર શનિની રાશિમાં ચંદ્ર ગ્રહણ! 4 રાશિઓની વધશે મુશ્કેલી
Raksha Bandhan 2026: રક્ષાબંધન પર શનિની રાશિમાં ચંદ્ર ગ્રહણ! 4 રાશિઓની વધશે મુશ્કેલી
Shukra Gochar 2026: 25 ઓગસ્ટે મંગળ નક્ષત્રમાં શુક્ર, 4 રાશિઓ થઈ જશે માલામાલ! 
Shukra Gochar 2026: 25 ઓગસ્ટે મંગળ નક્ષત્રમાં શુક્ર, 4 રાશિઓ થઈ જશે માલામાલ! 
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં રેગિંગ
Hun To Bolish : હું તો બોલીશ : નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં
Hun To Bolish : હું તો બોલીશ : દવા પણ ડુપ્લીકેટ ?
Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ
વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
રક્ષાબંધન પછી બુધની ચાલ બદલાશે; મેષ, મિથુન સહિત 4 રાશિઓ થશે માલામાલ, જાણો ફાયદા
રક્ષાબંધન પછી બુધની ચાલ બદલાશે; મેષ, મિથુન સહિત 4 રાશિઓ થશે માલામાલ, જાણો ફાયદા
લાલ ચટાકેદાર મરચું પાડશે બિમાર! ઘઉંનું ભુસું અને કેમિકલ કલર ભેળવતું કૌભાંડ ડીસામાંથી ઝડપાયું
લાલ ચટાકેદાર મરચું પાડશે બિમાર! ઘઉંનું ભુસું અને કેમિકલ કલર ભેળવતું કૌભાંડ ડીસામાંથી ઝડપાયું
તમારા નામે 9 થી વધુ સિમ કાર્ડ સક્રિય છે? આજથી નવા કડક નિયમો લાગુ, ફટાફટ ચેક કરો
તમારા નામે 9 થી વધુ સિમ કાર્ડ સક્રિય છે? આજથી નવા કડક નિયમો લાગુ, ફટાફટ ચેક કરો
"કાયદો સર્વોપરી છે, કોઇ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી", MLA ચૈતર વસાવાને જામીન આપવાનો હાઈકોર્ટનો ઈનકાર
Embed widget