શોધખોળ કરો

Car Insurance: વ્હીકલ ઇન્શ્યોરન્સમાં શું હોય છે ટોટલ લૉસ, જાણો તેનું નફા-નુકસાન

Car Insurance:જો તમે તમારી કાર માટે નવો કાર ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યા છો, તો તમારે તેની સાથે સંબંધિત મહત્વપૂર્ણ અને ટેકનિકલ માહિતી જાણવી જોઈએ

Car Insurance: જો તમે તમારી કાર માટે નવો કાર ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યા છો, તો તમારે તેની સાથે સંબંધિત મહત્વપૂર્ણ અને ટેકનિકલ માહિતી જાણવી જોઈએ. વ્હીકલ ઇન્શ્યોરન્સને લઇને એક ટેકનિકલ ટર્મ ટોટલ લૉસ છે. આ લેખમાં અમે તમને મોટર ઇન્શ્યોરન્સ વિશે વિગતવાર માહિતી આપી રહ્યા છીએ.

મોટર ઇન્શ્યોરન્સમાં શું હોય છે ટોટલ લૉસ?

વ્હીકલ ઇન્શ્યોરન્સમાં કોઇ વાહનને ટોટલ લોસ એ સમયે ડિક્લિયર કરવામાં આવે છે જ્યારે કોઇ કાર અથવા બાઇક અથવા થ્રી વ્હીલરને એટલી હદે નુકસાન થાય છે કે તેને અગાઉની સ્થિતિમાં ફરી લાવી શકાતું નથી. આ સ્થિતિમાં કારને ટોટલ લોસમાં નાખવામાં આવે છે.

બીજી બાજુ જો વાહનના રિપેરિંગમાં આવનાર ખર્ચ IDV (ઇન્શ્યોરન્સ ડિક્લેયર્ડ વેલ્યુ) 75 ટકા કરતાં વધી જાય તો તેને કંન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસ (CTL) જાહેર કરવામાં આવે છે. સામાન્ય રીતે કોઈપણ વાહનને બે પરિસ્થિતિમાં ટોટલ લોસ કરવામાં આવે છે.

  1. અકસ્માતઃ જો અકસ્માતમાં કારને નુકસાન થાય અને રિપેરિંગમાં ઘણો ખર્ચ થાય અથવા કાર નકામી થઈ જાય.
  2. ચોરી: કાર ચોરાઈ ગઈ છે અને અધિકારીઓ તેને શોધવામાં અસમર્થ છે.

અકસ્માત અથવા વાહનની ચોરીના કિસ્સામાં વીમા કંપની ગ્રાહકને વાહનના IDV જેટલી રકમ આપે છે. જો સમારકામની રકમ IDV ના 75 ટકા કે તેથી વધુ હોય તો તે ટોટલ લોસમાં નાખવામાં આવે છે.

ટોટલ લૉસ અને કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસમાં અંતર

જો વાહનને એટલી હદે નુકસાન થયું છે કે તેને અકસ્માતની અગાઉની સ્થિતિમાં લાવી શકાય નહી તો તેને ટોટલ લોસ કહેવામાં આવે છે. જો ડેમેજ રિપેરિંગમા લાગનારો ખર્ચ વ્હીકલના આઇડીવી રકમના 75 ટકા કરતાં વધી જાય તો તે કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસમા સામેલ કરવામાં આવી શકે છે                                                                              

કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસના કિસ્સામાં એક્સીડેન્ટલ વ્હીકલના રિપેરિંગમાં પૈસા ખર્ચ કરવાની તુલનામાં નવું વાહન ખરીદવાને યોગ્ય માનવામાં આવે છે. જ્યારે ટોટલ લોસમાં વ્હીકલ રિપેર કરી શકાતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget