શોધખોળ કરો

તમારી પાસે 500 અને 1000ની નોટ છે તો આટલું કરો

1/9
દેશમાં 2 લાખથી વધારે એટીએમ અને 1.5 લાખ પોસ્ટ ઓફિસ: આરબીઆઇ અનુસાર, દેશમાં હાલના સમયે 2 લાખથી વધારે એટીએમ છે. આશરે 1.4 લાખ બેન્ક બ્રાંચ છે. તેમાં બેન્ક, ક્ષેત્રિય ગ્રામીણ બેન અને કોઓપરેટિવ બેન્કની બ્રાંચિસનો સમાવેશ થાય છે. એ જ રીતે, 1.5 લાખથી વધારે પોસ્ટ ઓફિસ છે. નોટ બદલવા માટે કોઇ પણ બેન્ક બ્રાંચ કે પોસ્ટ ઓફિસમાં જઇ શકાય છે.
દેશમાં 2 લાખથી વધારે એટીએમ અને 1.5 લાખ પોસ્ટ ઓફિસ: આરબીઆઇ અનુસાર, દેશમાં હાલના સમયે 2 લાખથી વધારે એટીએમ છે. આશરે 1.4 લાખ બેન્ક બ્રાંચ છે. તેમાં બેન્ક, ક્ષેત્રિય ગ્રામીણ બેન અને કોઓપરેટિવ બેન્કની બ્રાંચિસનો સમાવેશ થાય છે. એ જ રીતે, 1.5 લાખથી વધારે પોસ્ટ ઓફિસ છે. નોટ બદલવા માટે કોઇ પણ બેન્ક બ્રાંચ કે પોસ્ટ ઓફિસમાં જઇ શકાય છે.
2/9
10 ડિસેમ્બરથી આવશે નવી નોટ્સ: સરકારે એ પણ જાહેર કર્યું છે કે 500 અને 2000ની નોટ્સ 10 નવેમ્બરથી લાવવાની તૈયારી છે. તેથી જૂની નોટ્સ દૂર થયા પછી નવી નોટ્સ બજારમ મળશે.
10 ડિસેમ્બરથી આવશે નવી નોટ્સ: સરકારે એ પણ જાહેર કર્યું છે કે 500 અને 2000ની નોટ્સ 10 નવેમ્બરથી લાવવાની તૈયારી છે. તેથી જૂની નોટ્સ દૂર થયા પછી નવી નોટ્સ બજારમ મળશે.
3/9
વધુને વધુ ખરીદી કાર્ડથી કરો: આ ઉપરાંત કોઇ પરેશાનીથી બચવા માટે જરૂરી છે કે તમે વધુને વધુ ખરીદી કાર્ડ મારફત કરો અથવા તો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરો. જેથી તમારી પાસે 500 અને 1000 સિવાયની જે નોટ્સ હોય તે કોઇ વધુ જરૂરી સમયે કામ આવી શકશે.
વધુને વધુ ખરીદી કાર્ડથી કરો: આ ઉપરાંત કોઇ પરેશાનીથી બચવા માટે જરૂરી છે કે તમે વધુને વધુ ખરીદી કાર્ડ મારફત કરો અથવા તો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરો. જેથી તમારી પાસે 500 અને 1000 સિવાયની જે નોટ્સ હોય તે કોઇ વધુ જરૂરી સમયે કામ આવી શકશે.
4/9
કયા આઇડી પ્રુફ બતાવશો?: 500 અને 1000ની નોટ્સ જમા કરવા માટે તમારે આઇડી પ્રુફ તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઇડી કાર્ડ, બેન્ક આઇડી. પોસ્ટ ઓફિસ આઇડીનો ઉપયોગ કરી શકશો.
કયા આઇડી પ્રુફ બતાવશો?: 500 અને 1000ની નોટ્સ જમા કરવા માટે તમારે આઇડી પ્રુફ તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઇડી કાર્ડ, બેન્ક આઇડી. પોસ્ટ ઓફિસ આઇડીનો ઉપયોગ કરી શકશો.
5/9
10 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી 4000 રૂપિયા સુધીની મર્યાદામાં જૂની 500 અને 1000ની નોટ્સ બદલી શકાશે. 15 દિવસ પછી એટલે કે 25 નવેમ્બરથી 4000 રૂપિયાની મર્યાદા વધારાશે.
10 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી 4000 રૂપિયા સુધીની મર્યાદામાં જૂની 500 અને 1000ની નોટ્સ બદલી શકાશે. 15 દિવસ પછી એટલે કે 25 નવેમ્બરથી 4000 રૂપિયાની મર્યાદા વધારાશે.
6/9
આરબીઆઇમાં નોટ્સ જમા કરવા માટે તમારે તમારું ઓળખપત્ર (આઇડી પ્રુફ) રજૂ કરવાનું રહેશે. તે પછી જ તમારી નોટ્સ જમા થઇ શકશે.
આરબીઆઇમાં નોટ્સ જમા કરવા માટે તમારે તમારું ઓળખપત્ર (આઇડી પ્રુફ) રજૂ કરવાનું રહેશે. તે પછી જ તમારી નોટ્સ જમા થઇ શકશે.
7/9
જો તમે 30 ડિસેમ્બર 2016 સુધીમાં 500 અને 1000 રૂપિયાની નોટ્સ જમા ન કરાવી શકો તો તે પછી તમે 31 માર્ચ, 2017 સુધી આરબીઆઇની બ્રાંચમાં જમા કરી શકશો.
જો તમે 30 ડિસેમ્બર 2016 સુધીમાં 500 અને 1000 રૂપિયાની નોટ્સ જમા ન કરાવી શકો તો તે પછી તમે 31 માર્ચ, 2017 સુધી આરબીઆઇની બ્રાંચમાં જમા કરી શકશો.
8/9
વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે જૂની નોટ 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી બેન્ક કે પોસ્ટ ઓફિસમાં બદલાવી શકાશે. તમે કોઇ પણ બેન્ક અને પોસ્ટ ઓફિસમાં જઇને તમારી પાસેની 500 અને 1000ની નોટ બદલી શકશો.
વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે જૂની નોટ 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી બેન્ક કે પોસ્ટ ઓફિસમાં બદલાવી શકાશે. તમે કોઇ પણ બેન્ક અને પોસ્ટ ઓફિસમાં જઇને તમારી પાસેની 500 અને 1000ની નોટ બદલી શકશો.
9/9
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આજે અનેક પ્રકારના સસ્‍પેન્‍સ વચ્‍ચે દેશને નામ સંબોધન કર્યું હતું. આ સંબોધન કરવાની શરૂઆત કરી ત્‍યારે જ તમામ લોકોને પહેલાથી જ એવું લાગી રહ્યું હતું કે, કોઇ મોટી જાહેરાત કરવામાં આવનાર છે અને ધારણા પ્રમાણે જ નરેન્‍દ્ર મોદીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટની લેવડદેવડ અડધી રાતથી એટલે કે તાત્‍કાલિક ધોરણથી બંધ કરવામાં આવી રહી છે. હવે મોટો સવાલ એ છે કે જેમની પાસે 500 અને 1000ની નોટ્સ હોય તેમણે શું કરવું?
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આજે અનેક પ્રકારના સસ્‍પેન્‍સ વચ્‍ચે દેશને નામ સંબોધન કર્યું હતું. આ સંબોધન કરવાની શરૂઆત કરી ત્‍યારે જ તમામ લોકોને પહેલાથી જ એવું લાગી રહ્યું હતું કે, કોઇ મોટી જાહેરાત કરવામાં આવનાર છે અને ધારણા પ્રમાણે જ નરેન્‍દ્ર મોદીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટની લેવડદેવડ અડધી રાતથી એટલે કે તાત્‍કાલિક ધોરણથી બંધ કરવામાં આવી રહી છે. હવે મોટો સવાલ એ છે કે જેમની પાસે 500 અને 1000ની નોટ્સ હોય તેમણે શું કરવું?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget