શોધખોળ કરો

PM મોદી સાળંગપુર પહોંચ્યા, પ્રમુખ સ્વામીની ઉતારી આરતી

1/3
નવી દિલ્લીઃ સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ વડાપ્રધાન મોદી સાળંગપુર પહોંચી ગયા છે. અહીં તેમણે બીએપીએસના વડા પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કર્યા હતા. મોદીએ દર્શન બાદ તેમની આરતી પણ ઉતારી હતી આ અગાઉ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના રાજ્યપાલ કોહલીએ તેમનું સ્વાગત કર્યુ હતું. બાદમાં મોદી હેલિકોપ્ટર મારફતે સાળંગપુર પહોંચ્યા હતા
નવી દિલ્લીઃ સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ વડાપ્રધાન મોદી સાળંગપુર પહોંચી ગયા છે. અહીં તેમણે બીએપીએસના વડા પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કર્યા હતા. મોદીએ દર્શન બાદ તેમની આરતી પણ ઉતારી હતી આ અગાઉ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના રાજ્યપાલ કોહલીએ તેમનું સ્વાગત કર્યુ હતું. બાદમાં મોદી હેલિકોપ્ટર મારફતે સાળંગપુર પહોંચ્યા હતા
2/3
 નોંધનીય છે કે પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમનાં અંતિમ દર્શન માટે રાજ્યભરમાંથી ભકતોનો અવિરત પ્રવાહ સાળંગપુર આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીના આગમનને પગલે ભક્તો માટે હાલમાં દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. મોદી અને કેટલાક સંતો સિવાય કોઇને પણ ત્યાં આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એસપીજી હાલમાં આખા મંદિરની સુરક્ષા સંભાળી રહી છે.
નોંધનીય છે કે પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમનાં અંતિમ દર્શન માટે રાજ્યભરમાંથી ભકતોનો અવિરત પ્રવાહ સાળંગપુર આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીના આગમનને પગલે ભક્તો માટે હાલમાં દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. મોદી અને કેટલાક સંતો સિવાય કોઇને પણ ત્યાં આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એસપીજી હાલમાં આખા મંદિરની સુરક્ષા સંભાળી રહી છે.
3/3
શ્રી પ્રમુખસ્વામીનાં અંતિમ દર્શન માટે આવેલા નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. તેઓ હવે હેલીકૉપટર મારફતે સીધા સાળંગપુર જવા રવાના થશે જ્યાં અગાઉથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચી ગયા છે.
શ્રી પ્રમુખસ્વામીનાં અંતિમ દર્શન માટે આવેલા નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. તેઓ હવે હેલીકૉપટર મારફતે સીધા સાળંગપુર જવા રવાના થશે જ્યાં અગાઉથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચી ગયા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો હાહાકાર: 15 દિવસમાં 30 ટકા દર્દીઓ વધ્યા, તંત્રમાં દોડધામ
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો હાહાકાર: 15 દિવસમાં 30 ટકા દર્દીઓ વધ્યા, તંત્રમાં દોડધામ
ગુજરાતમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગનું અનુમાન
ગુજરાતમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગનું અનુમાન
'આ નવા પ્રયાસોને આગળ લાવવાનું મંચ', 'મન કી બાત'માં બોલ્યા PM મોદી
'આ નવા પ્રયાસોને આગળ લાવવાનું મંચ', 'મન કી બાત'માં બોલ્યા PM મોદી
આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન
આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન

વિડિઓઝ

Narmada Tribal Protest : સાગબારા જંગલની જમીન ખેડાણ મુદ્દે સતત 22મા દિવસે ધરણા યથાવત
Mann Ki Baat : વડાપ્રધાન મોદીએ આજે મન કી બાતમાં શું કરી વાત?
Nepal Flood Update : નેપાળ હોનારતમાં 2500થી વધુ લોકો સંપર્ક વિહોણા
LRD Recruitment : ગુજરાતમાં '112 જનરક્ષક' માટે 3 હજાર LRD જવાનોની કરાશે ભરતી
Gujarat Rain Forecast : સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો હાહાકાર: 15 દિવસમાં 30 ટકા દર્દીઓ વધ્યા, તંત્રમાં દોડધામ
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો હાહાકાર: 15 દિવસમાં 30 ટકા દર્દીઓ વધ્યા, તંત્રમાં દોડધામ
ગુજરાતમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગનું અનુમાન
ગુજરાતમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગનું અનુમાન
'આ નવા પ્રયાસોને આગળ લાવવાનું મંચ', 'મન કી બાત'માં બોલ્યા PM મોદી
'આ નવા પ્રયાસોને આગળ લાવવાનું મંચ', 'મન કી બાત'માં બોલ્યા PM મોદી
આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન
આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન
Nepal Tunnel Rescue: નેપાળમાં 573 મજૂરો ટનલમાં ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગ્યા 15 હેલિકોપ્ટર
Nepal Tunnel Rescue: નેપાળમાં 573 મજૂરો ટનલમાં ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગ્યા 15 હેલિકોપ્ટર
મોરબીમાં ભાજપ હોદ્દેદારની આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, વ્યાજખોરોના ત્રાસથી ખાધો ફાંસો
મોરબીમાં ભાજપ હોદ્દેદારની આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, વ્યાજખોરોના ત્રાસથી ખાધો ફાંસો
One Nation One Time: ભારતમાં હવે 'એક દેશ એક સમય', માર્ચ 2027 થી તમામ સંસ્થાઓ માટે IST નું પાલન કરવું જરૂરી
One Nation One Time: ભારતમાં હવે 'એક દેશ એક સમય', માર્ચ 2027 થી તમામ સંસ્થાઓ માટે IST નું પાલન કરવું જરૂરી
'ભારતમાંથી મુસ્લિમોને બહાર કાઢવા હિન્દુત્વ નથી','ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા એક'- ન્યૂયોર્કમાં બોલ્યા મોહન ભાગવત
'ભારતમાંથી મુસ્લિમોને બહાર કાઢવા હિન્દુત્વ નથી','ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા એક'- ન્યૂયોર્કમાં બોલ્યા મોહન ભાગવત
Embed widget