શોધખોળ કરો

PM મોદી સાળંગપુર પહોંચ્યા, પ્રમુખ સ્વામીની ઉતારી આરતી

1/3
નવી દિલ્લીઃ સ્વતંત્રતા  દિવસની ઉજવણી બાદ વડાપ્રધાન મોદી સાળંગપુર પહોંચી ગયા છે. અહીં તેમણે બીએપીએસના વડા પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કર્યા હતા. મોદીએ દર્શન બાદ તેમની આરતી પણ ઉતારી હતી આ અગાઉ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના રાજ્યપાલ કોહલીએ તેમનું સ્વાગત કર્યુ હતું. બાદમાં મોદી હેલિકોપ્ટર મારફતે સાળંગપુર પહોંચ્યા હતા
નવી દિલ્લીઃ સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ વડાપ્રધાન મોદી સાળંગપુર પહોંચી ગયા છે. અહીં તેમણે બીએપીએસના વડા પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કર્યા હતા. મોદીએ દર્શન બાદ તેમની આરતી પણ ઉતારી હતી આ અગાઉ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના રાજ્યપાલ કોહલીએ તેમનું સ્વાગત કર્યુ હતું. બાદમાં મોદી હેલિકોપ્ટર મારફતે સાળંગપુર પહોંચ્યા હતા
2/3
 નોંધનીય છે કે પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમનાં અંતિમ દર્શન માટે રાજ્યભરમાંથી ભકતોનો અવિરત પ્રવાહ સાળંગપુર આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીના આગમનને પગલે ભક્તો માટે હાલમાં દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. મોદી અને કેટલાક સંતો સિવાય કોઇને પણ ત્યાં આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એસપીજી હાલમાં આખા મંદિરની સુરક્ષા સંભાળી રહી છે.
નોંધનીય છે કે પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમનાં અંતિમ દર્શન માટે રાજ્યભરમાંથી ભકતોનો અવિરત પ્રવાહ સાળંગપુર આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીના આગમનને પગલે ભક્તો માટે હાલમાં દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. મોદી અને કેટલાક સંતો સિવાય કોઇને પણ ત્યાં આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એસપીજી હાલમાં આખા મંદિરની સુરક્ષા સંભાળી રહી છે.
3/3
શ્રી પ્રમુખસ્વામીનાં અંતિમ દર્શન માટે આવેલા નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. તેઓ હવે હેલીકૉપટર મારફતે સીધા સાળંગપુર જવા રવાના થશે જ્યાં અગાઉથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચી ગયા છે.
શ્રી પ્રમુખસ્વામીનાં અંતિમ દર્શન માટે આવેલા નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. તેઓ હવે હેલીકૉપટર મારફતે સીધા સાળંગપુર જવા રવાના થશે જ્યાં અગાઉથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચી ગયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હારGujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજાHathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
Embed widget