શોધખોળ કરો

Canara Bank Recruitment 2024: કેનરા બેન્કમાં બહાર પડી ભરતી, 3000 પદો માટે આ તારીખથી કરી શકશો અરજી

Canara Bank Recruitment 2024: જો તમે બેન્કમાં નોકરી શોધી રહ્યા છો, તો તમે કેનેરા બેન્કમાં આ પોસ્ટ્સ માટે અરજી કરી શકો છો

Canara Bank Apprentice Recruitment 2024: જો તમે બેન્કમાં નોકરી શોધી રહ્યા છો, તો તમે કેનેરા બેન્કમાં આ પોસ્ટ્સ માટે અરજી કરી શકો છો. કેનેરા બેન્કે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની બમ્પર પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ એપ્લિકેશન લિંક એક્ટિવ થયા પછી ફોર્મ ભરી શકે છે. માત્ર નોટિસ બહાર પાડવામાં આવી છે, રજિસ્ટ્રેશનની શરૂઆત થઇ નથી. રજિસ્ટ્રેશન આજથી 2 દિવસ પછી એટલે કે 21મી સપ્ટેમ્બર 2024થી શરૂ થશે.

કેવી રીતે અરજી કરવી

કેનેરા બેન્કની એપ્રેન્ટિસ પોસ્ટ માટે ફક્ત ઓનલાઈન અરજી કરી શકાય છે. આ કરવા માટે તમારે બેન્કની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે જેનું એડ્રેસ છે – canarabank.com. આ ભરતી અભિયાન દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારોની લગભગ 3000 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. અરજીઓ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર 2024 છે.

આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે

કેનેરા બેન્કની એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો તમે પહેલાથી જ રજિસ્ટ્રેશન કર્યું છે તો તમે બેન્કની વેબસાઈટ પર જઈને સીધી અરજી કરી શકો છો. જો તમે પહેલાથી રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તમારે પહેલા www.nats.education.gov.in પર જઈને તમારું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર જે ઉમેદવારોનું રજિસ્ટ્રેશન પૂર્ણ થયું છે તેઓ જ આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.

ફોર્મ કોણ ભરી શકે છે

અરજી કરવા માટે તે જરૂરી છે કે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હોય. વય મર્યાદા 20 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારનો જન્મ 1/9/1996 થી 1/9/2004 વચ્ચે થયો હોવો જરૂરી છે.

પસંદગી કેવી રીતે થશે?

આ જગ્યાઓ પર પસંદગી માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની જરૂર નથી. તેમની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. તેઓએ સબમિટ કરેલા દસ્તાવેજોના આધારે મેરિટ બનાવવામાં આવશે અને તે પછી તેઓએ સ્થાનિક ભાષાની પરીક્ષામાં હાજર રહેવું પડશે અને દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

અરજીની ફી કેટલી છે

કેનેરા બેન્કની એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ  500 રૂપિયાની ફી ચૂકવવી પડશે. SC, ST, PH કેટેગરીના ઉમેદવારોએ ફી ભરવાની જરૂર નથી. અરજી ફીની ચુકવણી માત્ર ઓનલાઈન જ કરી શકાશે. અન્ય કોઈપણ માધ્યમથી કરવામાં આવેલ ચુકવણી સ્વીકારવામાં આવશે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
Embed widget