શોધખોળ કરો

India Budget 2024: બજેટમાં જાણો કયા સેક્ટર માટે કઈ યોજનાની કરવામાં આવી જાહેરાત

India Budget 2024: નાણામંત્રીએ કહ્યું કે વર્તમાન બજેટને પ્રાથમિકતાઓ માટે યાદ રાખવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે બજેટમાં 9 ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવ્યું છે.

India Budget 2024: નાણામંત્રીએ રોજગાર મોરચે મહત્વની જાહેરાત કરી. તેમણે કહ્યું કે પ્રથમ વખત નોકરી મેળવનારાઓને (તમામ ઔપચારિક ક્ષેત્રોમાં નવા પ્રવેશકારો) એક મહિનાનો પગાર આપવામાં આવશે, બીજું, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગાર સર્જન માટે કર્મચારીઓ અને નોકરીદાતાઓને પ્રોત્સાહન આપવામાં આવશે. કર્મચારીઓને જેમાં તમામ ક્ષેત્રોમાં વધારાની રોજગારીનો સમાવેશ થાય છે, 50 લાખ લોકોને વધારાની રોજગારી આપવા માટે પ્રોત્સાહક યોજના સામેલ છે.

 

બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે વિશેષ જાહેરાતો

  • ગ્રામીણ વિકાસ માટે રૂ. 2.66 લાખ કરોડ
  • મુદ્રા લોનની મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી
  • 12 ઈન્ડસ્ટ્રીયલ પાર્ક મંજૂર કરવામાં આવશે
  • રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે રૂ. 26,000 કરોડ
  • ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન
  • બિહારમાં હાઈવે માટે રૂ. 26 હજાર કરોડ
  • અમરાવતીના વિકાસ માટે 15 હજાર કરોડ રૂપિયા
  • શહેરી આવાસ યોજના માટે રૂ. 10 લાખ કરોડ

બજેટમાં 9 ક્ષેત્રો પર ફોકસ
નાણામંત્રીએ કહ્યું કે વર્તમાન બજેટને પ્રાથમિકતાઓ માટે યાદ રાખવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે બજેટમાં 9 ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવ્યું છે.

  • કૃષિમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા
  • રોજગાર અને કુશળતા
  • સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય
  • ઉત્પાદન અને સેવાઓ
  • શહેરી વિકાસ
  • ઊર્જા સુરક્ષા
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર
  • નવીનતા, સંશોધન અને વિકાસ
  • આગામી પેઢીના સુધારા

બજેટમાં યુવાનો માટે રૂ. 2 લાખ કરોડ
નાણામંત્રીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. તેમણે કહ્યું કે સરકારનું ધ્યાન રોજગાર વધારવા પર છે. બજેટમાં ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર સબકા સાથ, સબકા વિકાસ માટે પ્રતિબદ્ધ છે. નાણામંત્રીએ કહ્યું કે આ વખતે બજેટમાં યુવાનો માટે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન
બજેટ ભાષણમાં નાણામંત્રીએ ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે સરકાર તરફથી નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારવી એ પ્રાથમિકતા રહેશે. તેમણે જણાવ્યું હતું કે છાત્રાલયો બાંધવા અને મહિલાઓ માટે વિશેષ કૌશલ્ય કાર્યક્રમોનું આયોજન કરવા માટે ભાગીદારી રચીને આ સુવિધા આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Embed widget