શોધખોળ કરો

Air Indiaની ઓછા અંતરની ઘરેલુ ફ્લાઈટમાં નહીં મળે નોનવેજ, કંપનીએ આપ્યું આ કારણ

1/4
કરકસરના ભાગરૂપે લેવાના બીજા સૂચન પ્રમાણે પ્રવાસીઓને ફ્લાઈટમાં આપવામાં આવતા મેગેઝિન્સની સંખ્યા ઘટાડી દેવી જોઈએ. જો આમ થશે તો વિમાનનું વજન હળવું થશે અને ઈંધણ પાછળનો ખર્ચો પણ ઘટી જશે. એક કર્મચારીનું કહેવું છે કે આપણે દરેક ફ્લાઈટમાં મેગેઝિનની 25 જેટલી કોપીઓ જ રાખવી જોઈએ. વિદેશમાં પણ ઘણી એરલાઈન્સ્સ કરકસર માટેના અનેક પગલાં લેવા માંડી છે. મોટાં ભાગની એરલાઈન્સ્સને ફ્યુઅલનો ખર્ચો પરવડતો નથી.
કરકસરના ભાગરૂપે લેવાના બીજા સૂચન પ્રમાણે પ્રવાસીઓને ફ્લાઈટમાં આપવામાં આવતા મેગેઝિન્સની સંખ્યા ઘટાડી દેવી જોઈએ. જો આમ થશે તો વિમાનનું વજન હળવું થશે અને ઈંધણ પાછળનો ખર્ચો પણ ઘટી જશે. એક કર્મચારીનું કહેવું છે કે આપણે દરેક ફ્લાઈટમાં મેગેઝિનની 25 જેટલી કોપીઓ જ રાખવી જોઈએ. વિદેશમાં પણ ઘણી એરલાઈન્સ્સ કરકસર માટેના અનેક પગલાં લેવા માંડી છે. મોટાં ભાગની એરલાઈન્સ્સને ફ્યુઅલનો ખર્ચો પરવડતો નથી.
2/4
 એર ઇન્ડિયામાં કરકસર કરવા માટે જે સૂચન છે એમાંથી એક છે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ઈકોનોમી ક્લાસમાં પીરસવામાં આવતા ભોજનમાંથી સલાડ (કચુંબર)ની બાદબાકી. કેબિન ક્રૂ ઈન ચાર્જે એવું સૂચન કર્યું છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ઈકોનોમી ક્લાસમાં સલાડનો બહુ વેડફાટ થતો હોય છે. કર્મચારીનું કહેવું છે કે એની ફ્લાઈટમાં માત્ર 20 ટકા પ્રવાસીઓ જ સલાડ ખાતા હોય છે એટલે સલાડ પીરસવાનું બંધ જ કરવું જોઈએ.
એર ઇન્ડિયામાં કરકસર કરવા માટે જે સૂચન છે એમાંથી એક છે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ઈકોનોમી ક્લાસમાં પીરસવામાં આવતા ભોજનમાંથી સલાડ (કચુંબર)ની બાદબાકી. કેબિન ક્રૂ ઈન ચાર્જે એવું સૂચન કર્યું છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ઈકોનોમી ક્લાસમાં સલાડનો બહુ વેડફાટ થતો હોય છે. કર્મચારીનું કહેવું છે કે એની ફ્લાઈટમાં માત્ર 20 ટકા પ્રવાસીઓ જ સલાડ ખાતા હોય છે એટલે સલાડ પીરસવાનું બંધ જ કરવું જોઈએ.
3/4
રાષ્ટ્રીય એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા હાલમાં ભારે આર્થિક નાણાંભીડમાંથી પસાર થઈ રહી છે. હાલમાં એરલાઇન્સ પર 52,000 કરોડ રૂપિયાનું દેવું છે. થોડા દિવસ પહેલાં ચર્ચા ચાલી હતી કે સરકાર એર ઇન્ડિયાને વેચીને તેનું ખાનગીકરણ કરી નાખવા માગે છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે એરલાઈન્સનાં કર્મચારીઓએ મેનેજમેન્ટને કરકસર માટેનાં અમુક પગલાં સૂચવ્યાં છે જેમાંના કેટલાક બહુ હાસ્યાસ્પદ છે.
રાષ્ટ્રીય એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા હાલમાં ભારે આર્થિક નાણાંભીડમાંથી પસાર થઈ રહી છે. હાલમાં એરલાઇન્સ પર 52,000 કરોડ રૂપિયાનું દેવું છે. થોડા દિવસ પહેલાં ચર્ચા ચાલી હતી કે સરકાર એર ઇન્ડિયાને વેચીને તેનું ખાનગીકરણ કરી નાખવા માગે છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે એરલાઈન્સનાં કર્મચારીઓએ મેનેજમેન્ટને કરકસર માટેનાં અમુક પગલાં સૂચવ્યાં છે જેમાંના કેટલાક બહુ હાસ્યાસ્પદ છે.
4/4
નવી દિલ્હીઃ ખર્ચ ઘટાડવા માટે એકબાજુ એરલાઈન્સ્સ કંપનીઓ અનેક નુસખાઓ અપનાવતી હોય છે ત્યારે સરકારી એરલાઈન્સ્સ એર ઇન્ડિયાએ પણ એક અનોખી પહેલ શરૂ કરી છે. તે અંતર્ગત કંપની ઓછા અંતરની ઘરેલુ ઉડાનોમાં ઇકોનોમી ક્લાસના પ્રવાસીઓને નોન-વેજ ભોજન ઉપલબ્ધ કરાવશે નહીં. આ પહેલા વિતેલા મહિને એરલાઈન્સ્સે નિર્ણય કર્યો હતો કે ફ્લાઈટમાં સલાડ પીરસવામાં આવશે નહીં. તેની સાથે જ કંપની ફ્લાઈટમાં આપવામાં આવતા સામયિકની સંખ્યામાં પણ ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે.
નવી દિલ્હીઃ ખર્ચ ઘટાડવા માટે એકબાજુ એરલાઈન્સ્સ કંપનીઓ અનેક નુસખાઓ અપનાવતી હોય છે ત્યારે સરકારી એરલાઈન્સ્સ એર ઇન્ડિયાએ પણ એક અનોખી પહેલ શરૂ કરી છે. તે અંતર્ગત કંપની ઓછા અંતરની ઘરેલુ ઉડાનોમાં ઇકોનોમી ક્લાસના પ્રવાસીઓને નોન-વેજ ભોજન ઉપલબ્ધ કરાવશે નહીં. આ પહેલા વિતેલા મહિને એરલાઈન્સ્સે નિર્ણય કર્યો હતો કે ફ્લાઈટમાં સલાડ પીરસવામાં આવશે નહીં. તેની સાથે જ કંપની ફ્લાઈટમાં આપવામાં આવતા સામયિકની સંખ્યામાં પણ ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી
આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી
SIP Calculator: પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું ગણિત, જાણો ₹10,000ની SIP કેવી રીતે બનાવશે ₹5.5 કરોડ
SIP Calculator: પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું ગણિત, જાણો ₹10,000ની SIP કેવી રીતે બનાવશે ₹5.5 કરોડ
હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય
હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
Embed widget