શોધખોળ કરો
નોટબંધીથી ચીનની આ કંપનીને ચાંદી, જાણો કેવી રીતે
1/7

કંપનીએ કેવાઈસીના નિયમોથી પરિપૂર્ણ દુકાનદારો માટે પેટીએમથી બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા પર લાગતી ફી પણ માફ કરી દીધી છે. દેશમાં નાણાંકીય વર્ષ 2021-22 સુધીમાં મોબાઈલ વોલેટના માધ્યમથી થતી લેવડ દેવડની સંખ્યા 153 અરબ થઈ જાય તેવી શકયતા છે.
2/7

નોટબંધી બાદ છેલ્લા 10 દિવસમાં 4.5 કરોડથી પણ વધુ લોકોએ પેટીએમની સેવાનો ઉપયોગ કર્યો છે. જેમાંથી અંદાજે 50 લાખ જેટલા નવા ગ્રાહકો છે. કંપનીના કુલ બિજનેસમાં ઓફલાઈન લેવડ દેવડની ભાગીદારી 65 ટકાથી પણ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે 6 મહિના પહેલા આ ભાગીદારી 15 ટકા જેટલી હતી. હાલ પેટીએમ તેમની સાથે વધુને વધુ દુકાનદારો જોડાય તે દિશામાં કામ કરી રહી છે.
Published at : 25 Nov 2016 01:14 PM (IST)
View More





















