શોધખોળ કરો
નોટબંધી ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી સાબિત થઈ? ન મળ્યું કાળું નાણું
1/8

નવી દિલ્હીઃ શું નોટબંધી ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી સાબિત થઈ છે. બુધવારે રિઝ્વ બેંકના આંકડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નોટબંધીના પ્રયોગોને મહદ્અંશે ફ્લોપ શો સાબિત કર્યા છે. 500 રૂપિયા અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવાની જે પસીનો છોડાવી દે તેવી કસરત થઈ, તે કસરતની કિંમત માત્ર 16 હજાર કરોડ રૂપિયા જ નીકળી છે.
2/8

જમા થયેલ બંધ નોટની ગણતરીમાં 8 મહિનો સમય લગાવનાર રિઝર્વ બેંકે ફાઇનલી જ્યારે નોટ ગણીને જણાવ્યું તો એ જાણવા મળ્યું કે, મોટાભાગની નોટ પરત બેંકમાં આવી ગઈ છે. એવામાં સવાલ ઉભા થાય છે કે શું નોટબંધી દ્વારા કાળાનાણું સફેદ કરવામાં આવ્યું?
Published at : 31 Aug 2017 07:27 AM (IST)
View More























