શોધખોળ કરો

નોટબંધી ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી સાબિત થઈ? ન મળ્યું કાળું નાણું

1/8
નવી દિલ્હીઃ શું નોટબંધી ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી સાબિત થઈ છે. બુધવારે રિઝ્વ બેંકના આંકડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નોટબંધીના પ્રયોગોને મહદ્અંશે ફ્લોપ શો સાબિત કર્યા છે. 500 રૂપિયા અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવાની જે પસીનો છોડાવી દે તેવી કસરત થઈ, તે કસરતની કિંમત માત્ર 16 હજાર કરોડ રૂપિયા જ નીકળી છે.
નવી દિલ્હીઃ શું નોટબંધી ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી સાબિત થઈ છે. બુધવારે રિઝ્વ બેંકના આંકડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નોટબંધીના પ્રયોગોને મહદ્અંશે ફ્લોપ શો સાબિત કર્યા છે. 500 રૂપિયા અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવાની જે પસીનો છોડાવી દે તેવી કસરત થઈ, તે કસરતની કિંમત માત્ર 16 હજાર કરોડ રૂપિયા જ નીકળી છે.
2/8
જમા થયેલ બંધ નોટની ગણતરીમાં 8 મહિનો સમય લગાવનાર રિઝર્વ બેંકે ફાઇનલી જ્યારે નોટ ગણીને જણાવ્યું તો એ જાણવા મળ્યું કે, મોટાભાગની નોટ પરત બેંકમાં આવી ગઈ છે. એવામાં સવાલ ઉભા થાય છે કે શું નોટબંધી દ્વારા કાળાનાણું સફેદ કરવામાં આવ્યું?
જમા થયેલ બંધ નોટની ગણતરીમાં 8 મહિનો સમય લગાવનાર રિઝર્વ બેંકે ફાઇનલી જ્યારે નોટ ગણીને જણાવ્યું તો એ જાણવા મળ્યું કે, મોટાભાગની નોટ પરત બેંકમાં આવી ગઈ છે. એવામાં સવાલ ઉભા થાય છે કે શું નોટબંધી દ્વારા કાળાનાણું સફેદ કરવામાં આવ્યું?
3/8
દેશાં ફરી રહેલું કાળું નાણું બહાર લાવવાની જાહેરાતો સાથે થયેલી નોટબંધીની વાત આ સાથે ઠગારી નીવડી છે. કરચોરો તેમની બેહિસાબી રોકડ બેન્કોમાં જમા નહીં કરાવે તેમ માનવામાં આવતું હતું પરંતુ તેમ થયું નથી. બીજી તરફ ચલણી નોટો રદ કરવાના કારણે આરબીઆઇ પર ભારે ખર્ચનો બોજ પડ્યો છે.
દેશાં ફરી રહેલું કાળું નાણું બહાર લાવવાની જાહેરાતો સાથે થયેલી નોટબંધીની વાત આ સાથે ઠગારી નીવડી છે. કરચોરો તેમની બેહિસાબી રોકડ બેન્કોમાં જમા નહીં કરાવે તેમ માનવામાં આવતું હતું પરંતુ તેમ થયું નથી. બીજી તરફ ચલણી નોટો રદ કરવાના કારણે આરબીઆઇ પર ભારે ખર્ચનો બોજ પડ્યો છે.
4/8
આરબીઆઇએ કહ્યું કે, ૩૦ જૂન ૨૦૧૭ સુધીના આંકડા પ્રમાણે રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડની નોટ પરત આવી હોવાનો અંદાજ છે. ચોક્કસ આંકડા મેળવાય નહીં ત્યાં સુધી આ એક અંદાજ રહેશે.
આરબીઆઇએ કહ્યું કે, ૩૦ જૂન ૨૦૧૭ સુધીના આંકડા પ્રમાણે રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડની નોટ પરત આવી હોવાનો અંદાજ છે. ચોક્કસ આંકડા મેળવાય નહીં ત્યાં સુધી આ એક અંદાજ રહેશે.
5/8
 પીએમ મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં 500-1000ની નોટ રદ કરવાની જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ કાળાં નાણાં, બનાવટી નોટો પકડવાનો અને ત્રાસવાદને ફંડિંગ અટકાવવાનો હતો. આ પગલાના કારણે દેશભરમાં બેન્કો અને એટીએમની બહાર લાંબી લાઇનો થઈ હતી અને ગ્રાહકોને નવી નોટ આપવામાં આરબીઆઇને ઘણી તકલીફ પડી હતી. તેના કારણે લોકોએ આવક ગુમાવી હતી તથા આર્થિક ઊથલપાથલ મચી ગઈ હતી. સાથે સાથે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો.
પીએમ મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં 500-1000ની નોટ રદ કરવાની જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ કાળાં નાણાં, બનાવટી નોટો પકડવાનો અને ત્રાસવાદને ફંડિંગ અટકાવવાનો હતો. આ પગલાના કારણે દેશભરમાં બેન્કો અને એટીએમની બહાર લાંબી લાઇનો થઈ હતી અને ગ્રાહકોને નવી નોટ આપવામાં આરબીઆઇને ઘણી તકલીફ પડી હતી. તેના કારણે લોકોએ આવક ગુમાવી હતી તથા આર્થિક ઊથલપાથલ મચી ગઈ હતી. સાથે સાથે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો.
6/8
આરબીઆઇએ કહ્યું કે ગયા નવેમ્બરમાં રૂપિયા ૧૫.૪૪ લાખ કરોડની નોટો ચલણમાં હતી તેમાંથી રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડ ડિપોઝિટ થઈ ગયા છે જે સરકારની અપેક્ષાથી સાવ વિરુદ્ધ છે. ગયા વર્ષે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે રૂપિયા ૧૫થી ૧૬ લાખ કરોડ ચલણમાં છે તેમાંથી બેન્કોમાં ૧૦થી ૧૧ લાખ કરોડ ડિપોઝિટ થવાની સરકારને અપેક્ષા છે. બાકીના ચારથી પાંચ લાખ કરોડનો ઉપયોગ ઈશાન ભારત અને જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં થાય છે, તે ખતમ થઈ જશે તેમ રોહતગીએ કહ્યું હતું.
આરબીઆઇએ કહ્યું કે ગયા નવેમ્બરમાં રૂપિયા ૧૫.૪૪ લાખ કરોડની નોટો ચલણમાં હતી તેમાંથી રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડ ડિપોઝિટ થઈ ગયા છે જે સરકારની અપેક્ષાથી સાવ વિરુદ્ધ છે. ગયા વર્ષે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે રૂપિયા ૧૫થી ૧૬ લાખ કરોડ ચલણમાં છે તેમાંથી બેન્કોમાં ૧૦થી ૧૧ લાખ કરોડ ડિપોઝિટ થવાની સરકારને અપેક્ષા છે. બાકીના ચારથી પાંચ લાખ કરોડનો ઉપયોગ ઈશાન ભારત અને જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં થાય છે, તે ખતમ થઈ જશે તેમ રોહતગીએ કહ્યું હતું.
7/8
જોકે વિપક્ષના આકરા પ્રહારનો જવાબ આપતા નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, નોટબંધીનો ઉદ્દેશ પૈસા જમા કરાવવાનો નહોતો. નકલી નોટોની જાણકારી મેળવવાનો હતો. નોટબંધીથી આતંકવાદ અને નક્સલવાદ પર અસર થઈ છે. નોટબંધીનો ઉદ્દેશ રોકડની લેણ-દેણ ખતમ કરવાનો હતો. તેનાથી રોકડનું આદાન-પ્રદાન 17 ટકા ઘટી ગયું છે. નોટબંધીનો પ્રભાવ એકદમ યોગ્ય રસ્તા પર છે.
જોકે વિપક્ષના આકરા પ્રહારનો જવાબ આપતા નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, નોટબંધીનો ઉદ્દેશ પૈસા જમા કરાવવાનો નહોતો. નકલી નોટોની જાણકારી મેળવવાનો હતો. નોટબંધીથી આતંકવાદ અને નક્સલવાદ પર અસર થઈ છે. નોટબંધીનો ઉદ્દેશ રોકડની લેણ-દેણ ખતમ કરવાનો હતો. તેનાથી રોકડનું આદાન-પ્રદાન 17 ટકા ઘટી ગયું છે. નોટબંધીનો પ્રભાવ એકદમ યોગ્ય રસ્તા પર છે.
8/8
આરબીઆઇનો નોટ છાપવાનો ખર્ચ વધીને રૂપિયા ૭,૯૫૦ કરોડ થયો હતો જે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં રૂપિયા ૩,૪૨૧ કરોડ હતો. આ મુદ્દે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, નોટબંધી શું કાળા નાણાંને સફેદ કરવાની કવાયત હતી/ સરકારના આ નિર્ણયથી દેશને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. આરબીઆઈએ કહ્યું છે કે કુલ 15,44,444 કરોડ રૂપિયામાંથી 16,000 કરોડ પાછા ફર્યા નથી. ખરેખર તો આરબીઆઈને શરમ આવવી જોઈએ કે તેણે આવી યોજનાને સમર્થન આપ્યું.
આરબીઆઇનો નોટ છાપવાનો ખર્ચ વધીને રૂપિયા ૭,૯૫૦ કરોડ થયો હતો જે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં રૂપિયા ૩,૪૨૧ કરોડ હતો. આ મુદ્દે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, નોટબંધી શું કાળા નાણાંને સફેદ કરવાની કવાયત હતી/ સરકારના આ નિર્ણયથી દેશને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. આરબીઆઈએ કહ્યું છે કે કુલ 15,44,444 કરોડ રૂપિયામાંથી 16,000 કરોડ પાછા ફર્યા નથી. ખરેખર તો આરબીઆઈને શરમ આવવી જોઈએ કે તેણે આવી યોજનાને સમર્થન આપ્યું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Rate: ચાંદીમાં ₹8,900 નો મોટો કડાકો, સોનું પણ સસ્તું થયું, જુઓ લેટેસ્ટ ભાવ
Gold-Silver Rate: ચાંદીમાં ₹8,900 નો મોટો કડાકો, સોનું પણ સસ્તું થયું, જુઓ લેટેસ્ટ ભાવ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર 2 થી 3 થશે તો કેટલો વધશે પગાર? જુઓ કેલ્ક્યુલેશન
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર 2 થી 3 થશે તો કેટલો વધશે પગાર? જુઓ કેલ્ક્યુલેશન
Stock Market Highlight: અમેરિકા-ઈરાન તણાવે ટેન્શન વધાર્યું, સેન્સેક્સ 561 પોઈન્ટ તૂટ્યો 
Stock Market Highlight: અમેરિકા-ઈરાન તણાવે ટેન્શન વધાર્યું, સેન્સેક્સ 561 પોઈન્ટ તૂટ્યો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Embed widget