શોધખોળ કરો

શું બંધ થઈ જશે 2000 રૂપિયાની નોટ? નાણાં મંત્રીએ આપ્યો જવાબ

1/4
 ઇકોફ્લેશના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘2000 રૂપિયાની નોટના માર્કેટમાં છુટ્ટા કરવામાં સમસ્યા થઇ રહી છે. છુટ્ટા કરવાની સમસ્યાને લીધે આરબીઆઇએ આ નોટને છાપવાનું પણ ઓછું કર્યું છે. નોટબંધી પછી કેન્દ્રીય બેંકે ઝડપથી છાપકામ કરી હતી. જેથી કેશની સમસ્યાને દૂર કરી શકાય.’
ઇકોફ્લેશના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘2000 રૂપિયાની નોટના માર્કેટમાં છુટ્ટા કરવામાં સમસ્યા થઇ રહી છે. છુટ્ટા કરવાની સમસ્યાને લીધે આરબીઆઇએ આ નોટને છાપવાનું પણ ઓછું કર્યું છે. નોટબંધી પછી કેન્દ્રીય બેંકે ઝડપથી છાપકામ કરી હતી. જેથી કેશની સમસ્યાને દૂર કરી શકાય.’
2/4
 આ આધાર પર જ એસબીઆઇ ગૃપની ચીફ ઇકોનોમિક એડ્વાઇઝર સૌમ્યા કાંતિએ પોતાની રિપોર્ટમાં આ વાતની શક્યતાઓ જણાવી છે કે આરબીઆઇ તરફથી 2,000ની નવી નોટોની છાપકામ રોકવામાં આવી શકે છે. રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે એ વાતની શક્યતા છે કે આરબીઆઇ તરફથી 2,463 અરબ રૂપિયાના મૂલ્યની 2,000 રૂપિયાની નોટો જાહેર કરવાના બદલે 50 અને 200 રૂપિયાની નવી નોટો સપ્લાય કરશે.
આ આધાર પર જ એસબીઆઇ ગૃપની ચીફ ઇકોનોમિક એડ્વાઇઝર સૌમ્યા કાંતિએ પોતાની રિપોર્ટમાં આ વાતની શક્યતાઓ જણાવી છે કે આરબીઆઇ તરફથી 2,000ની નવી નોટોની છાપકામ રોકવામાં આવી શકે છે. રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે એ વાતની શક્યતા છે કે આરબીઆઇ તરફથી 2,463 અરબ રૂપિયાના મૂલ્યની 2,000 રૂપિયાની નોટો જાહેર કરવાના બદલે 50 અને 200 રૂપિયાની નવી નોટો સપ્લાય કરશે.
3/4
 ઉલ્લેખનીય છે કે, આરબીઆઇ તરફથી ગત દિવસોમાં લોકસભામાં રજૂ કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટના આધાર પર એસબીઆઇ ઇકોફ્લેશે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે કેન્દ્રિય બેંકે 8 ડિસેમ્બર 2017 સુધી 15,78,700 કરોડ રૂપિયાની મોટી નોટો છાપી છે. જેમાંથી 2,46,300 કરોડ રૂપિયાના મૂલ્યની નોટ હજુ બજારમાં મૂકવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, આરબીઆઇ તરફથી ગત દિવસોમાં લોકસભામાં રજૂ કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટના આધાર પર એસબીઆઇ ઇકોફ્લેશે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે કેન્દ્રિય બેંકે 8 ડિસેમ્બર 2017 સુધી 15,78,700 કરોડ રૂપિયાની મોટી નોટો છાપી છે. જેમાંથી 2,46,300 કરોડ રૂપિયાના મૂલ્યની નોટ હજુ બજારમાં મૂકવામાં આવી નથી.
4/4
નવી દિલ્હીઃ 2000 રૂપિયાની નોટ બંધ થવાને લઈને સોશિયવ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલમાં સમાચાર પ્રકાશિત થયા છે. તે મુદ્દે શુક્રવારે કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીએ સ્પષ્ટતા આપવી પડી હતી. નાણાં મંત્રીએ તેના જવાબમાં કહ્યું કે, એ પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે કે સરકાર 2000 રૂપિયાની નોટ બંધ કરવા જઈ રહી છે, તેમણે કહ્યું કે આ બધી વાતો અફવા અને ખોટી છે. અરૂણ જેટલીએ કહ્યું કે, આ પ્રકારની અફવાઓ પર ત્યાં સુધી વિશ્વાસ ન કરો જ્યાં સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત ન થાય.
નવી દિલ્હીઃ 2000 રૂપિયાની નોટ બંધ થવાને લઈને સોશિયવ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલમાં સમાચાર પ્રકાશિત થયા છે. તે મુદ્દે શુક્રવારે કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીએ સ્પષ્ટતા આપવી પડી હતી. નાણાં મંત્રીએ તેના જવાબમાં કહ્યું કે, એ પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે કે સરકાર 2000 રૂપિયાની નોટ બંધ કરવા જઈ રહી છે, તેમણે કહ્યું કે આ બધી વાતો અફવા અને ખોટી છે. અરૂણ જેટલીએ કહ્યું કે, આ પ્રકારની અફવાઓ પર ત્યાં સુધી વિશ્વાસ ન કરો જ્યાં સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત ન થાય.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market Today: શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
Share Market Today:શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Embed widget