શોધખોળ કરો

ખેડૂતોની જેમ વેપારીઓની લોન પણ માફ કરો, જાણો કોણે કરી આ માગ

1/4
કૈટએ એક જાહેરાતમાં કહ્યું કે, દેશના સાત કરોડ વેપારીઓમાંથી જેમણે લોન લીધી છે તેની લોન પણ માફ કરવામાં આવે અને ટેક્સમાં છૂટ આપવામાં આવે. કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, લોન માફી રાજનૈતિક પાર્ટીઓ માટે મતનો કારોબાર છે.
કૈટએ એક જાહેરાતમાં કહ્યું કે, દેશના સાત કરોડ વેપારીઓમાંથી જેમણે લોન લીધી છે તેની લોન પણ માફ કરવામાં આવે અને ટેક્સમાં છૂટ આપવામાં આવે. કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, લોન માફી રાજનૈતિક પાર્ટીઓ માટે મતનો કારોબાર છે.
2/4
તેમણે કહ્યું કે, બંધારણમાં કોઈપણ સરકારને એ અધિકારી આપવામાં નથી આવ્યો કે તે પોતાની રીતે દેશના ખજાનામાંથી આ રીતે લોન માફ કરી બેંકો પર તેનો ભાર નાખે અને બેન્કિંગ સિસ્ટમ વિખેરી નાખે. તેમણે કહ્યું કે, તેનાથી બેંકોની એનપીએ વધશે અને દેશમાં આર્થિક વિષમતા ઉભી થશે.
તેમણે કહ્યું કે, બંધારણમાં કોઈપણ સરકારને એ અધિકારી આપવામાં નથી આવ્યો કે તે પોતાની રીતે દેશના ખજાનામાંથી આ રીતે લોન માફ કરી બેંકો પર તેનો ભાર નાખે અને બેન્કિંગ સિસ્ટમ વિખેરી નાખે. તેમણે કહ્યું કે, તેનાથી બેંકોની એનપીએ વધશે અને દેશમાં આર્થિક વિષમતા ઉભી થશે.
3/4
કૈટે આ મુદ્દાને લઈને એક મોટું રાષ્ટ્રીય આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે. કૈટે તેના માટે 12-13 જાન્યુઆરી 2019ના રોજ ભોપાલમાં પોતાની રાષ્ટ્રીય ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બોલાવી છે, જેમાં દેશના તમામ રાજ્યોના વેપારીઓને નેતા ભાગ લેશે.
કૈટે આ મુદ્દાને લઈને એક મોટું રાષ્ટ્રીય આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે. કૈટે તેના માટે 12-13 જાન્યુઆરી 2019ના રોજ ભોપાલમાં પોતાની રાષ્ટ્રીય ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બોલાવી છે, જેમાં દેશના તમામ રાજ્યોના વેપારીઓને નેતા ભાગ લેશે.
4/4
નવી દિલ્હીઃ વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ સોમવારે કહ્યું કે, ઉદ્યોગ અને ખેડૂતોની જેમ વેપારીઓની લોન પણ માફ કરવામાં આવે. કૈટએ કહ્યું કે, પહેલા કોર્પોરેટ સેક્ટર અને મોટા ઉદ્યોગની લોન માફ કરવામાં આવી છે અને હવે ખેડૂતોની લોન માફીની ભેટ મળી રહી છે જે દેશની અર્થવ્યવસ્થાને એક મોટો ઝાટકો અને દેશના કરોડો કરદાતાઓ સાથે વિશ્વાસઘાત છે.
નવી દિલ્હીઃ વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ સોમવારે કહ્યું કે, ઉદ્યોગ અને ખેડૂતોની જેમ વેપારીઓની લોન પણ માફ કરવામાં આવે. કૈટએ કહ્યું કે, પહેલા કોર્પોરેટ સેક્ટર અને મોટા ઉદ્યોગની લોન માફ કરવામાં આવી છે અને હવે ખેડૂતોની લોન માફીની ભેટ મળી રહી છે જે દેશની અર્થવ્યવસ્થાને એક મોટો ઝાટકો અને દેશના કરોડો કરદાતાઓ સાથે વિશ્વાસઘાત છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget