શોધખોળ કરો

પ્રામાણિક ટેક્સપેયરનું સન્માન કરશે CBDT, ચાર શ્રેણીમાં આપવામાં આવશે સર્ટિફિકેટ

1/5
સીબીડીટી આકારણી વર્ષ 2016-17 માટે જેમણે ટેક્સની ચૂકવણી કરી છે તેના આધારે જુદી જુદી શ્રેણીમાં ઈમેલ દ્વારા વ્યક્તિગત ટેક્સપેયરને સર્ટિફિકેટ મોકલશે. આ સર્ટિફિકેટ એવા લોકોને મોકલવામાં આવશે જેમમે સમયસર ટેક્સની ચૂકવણી કરી દીધી છે અને જેમના પર કોઈ ટેક્સનું બાકી લેણું નથી તથા રિટર્ન સમયસર ફાઈલ કર્યું છે.
સીબીડીટી આકારણી વર્ષ 2016-17 માટે જેમણે ટેક્સની ચૂકવણી કરી છે તેના આધારે જુદી જુદી શ્રેણીમાં ઈમેલ દ્વારા વ્યક્તિગત ટેક્સપેયરને સર્ટિફિકેટ મોકલશે. આ સર્ટિફિકેટ એવા લોકોને મોકલવામાં આવશે જેમમે સમયસર ટેક્સની ચૂકવણી કરી દીધી છે અને જેમના પર કોઈ ટેક્સનું બાકી લેણું નથી તથા રિટર્ન સમયસર ફાઈલ કર્યું છે.
2/5
અંદાજે 8.43 લાખ ટેક્સપેયરને સમયસર ટેક્સની ચૂકવણી કરવા માટે ઈમે દ્વારા સર્ટિફિકેટ મોકલવામાં આવશે. જેટલીએ કહ્યું કે, આ પહેલથી ટેક્સની ચૂકવણી સમયસર કરવા માટે લોકોમાં જાગૃકતા આવશે. જે ચાર શ્રેણી નક્કી કરવામાં આવી છે તેમાં પ્લેટિન (જેમણે એક કરોડ રૂપિયા કરતાં ધારે ટેક્સ ચૂકવ્યો છે), ગોલ્ડ (50 લાખથી એક કરોડ રૂપિયા સુધી ટેક્સ ચૂકવ્યો છે), સિલ્વર (10થી 50 લાખ રૂપિયા સુધી ટેક્સ ચૂકવ્યો છે), બ્રોન્ઝ (1થી રૂપિયા 10 લાખ સુધી ટેક્સ ચૂકવ્યો છે) પ્રમાણે ભાગ પાડવામાં આવ્યા છે.
અંદાજે 8.43 લાખ ટેક્સપેયરને સમયસર ટેક્સની ચૂકવણી કરવા માટે ઈમે દ્વારા સર્ટિફિકેટ મોકલવામાં આવશે. જેટલીએ કહ્યું કે, આ પહેલથી ટેક્સની ચૂકવણી સમયસર કરવા માટે લોકોમાં જાગૃકતા આવશે. જે ચાર શ્રેણી નક્કી કરવામાં આવી છે તેમાં પ્લેટિન (જેમણે એક કરોડ રૂપિયા કરતાં ધારે ટેક્સ ચૂકવ્યો છે), ગોલ્ડ (50 લાખથી એક કરોડ રૂપિયા સુધી ટેક્સ ચૂકવ્યો છે), સિલ્વર (10થી 50 લાખ રૂપિયા સુધી ટેક્સ ચૂકવ્યો છે), બ્રોન્ઝ (1થી રૂપિયા 10 લાખ સુધી ટેક્સ ચૂકવ્યો છે) પ્રમાણે ભાગ પાડવામાં આવ્યા છે.
3/5
આ અંગે નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું હતું કે, સમયસર ટેક્સ ચૂકવવો તો દરેક નાગરિકની જવેબદારી છે અને પ્રામાણિક ટેક્સપેયરને સન્માનિત કરવાથી ટેક્સ ચૂકવવાના લોકોના વલણમાં ચોક્કસ બદલાવ આવશે. જેટલીએ કહ્યું કે, ટેક્સ ચૂકવવો તે દરેકની ફરજ છે અને જવાબદારી છે, ચૂકવવા પાત્ર ટેક્સની ચૂકવણી વિશ્વના મોટાભાગના દેશમાં સ્વીકાર્ય ચલણ છે. સમય પર ટેક્સ ચૂકવણી કરનાર લોકોનું સન્માન કરતાં સમયે જેટલીએ આ વાત કહી હતી.
આ અંગે નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું હતું કે, સમયસર ટેક્સ ચૂકવવો તો દરેક નાગરિકની જવેબદારી છે અને પ્રામાણિક ટેક્સપેયરને સન્માનિત કરવાથી ટેક્સ ચૂકવવાના લોકોના વલણમાં ચોક્કસ બદલાવ આવશે. જેટલીએ કહ્યું કે, ટેક્સ ચૂકવવો તે દરેકની ફરજ છે અને જવાબદારી છે, ચૂકવવા પાત્ર ટેક્સની ચૂકવણી વિશ્વના મોટાભાગના દેશમાં સ્વીકાર્ય ચલણ છે. સમય પર ટેક્સ ચૂકવણી કરનાર લોકોનું સન્માન કરતાં સમયે જેટલીએ આ વાત કહી હતી.
4/5
આવા લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે જેના પર સીબીડીટીના ચેરપર્સનની સહી હશે. અધિકારીઓના જણાવ્યાનુસાર દાયકા બાદ ઇમાનદાર અને નિયમોને અનુસરનારા ટેક્સપેયરનું સન્માન કરવાની નીતિ ફરીથી આવી રહી છે. આ યોજના અંતર્ગત કેટલાક લોકોને નાણાં પ્રધાન અરૂણ જેટલીએ ખુદ સર્ટિફિકેટ આપીને સન્માન કર્યું છે જ્યારે બાકીના લોકોને ઈમેલ દ્વારા સર્ટિફિકેટ મોકલવામાં આવશે.
આવા લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે જેના પર સીબીડીટીના ચેરપર્સનની સહી હશે. અધિકારીઓના જણાવ્યાનુસાર દાયકા બાદ ઇમાનદાર અને નિયમોને અનુસરનારા ટેક્સપેયરનું સન્માન કરવાની નીતિ ફરીથી આવી રહી છે. આ યોજના અંતર્ગત કેટલાક લોકોને નાણાં પ્રધાન અરૂણ જેટલીએ ખુદ સર્ટિફિકેટ આપીને સન્માન કર્યું છે જ્યારે બાકીના લોકોને ઈમેલ દ્વારા સર્ટિફિકેટ મોકલવામાં આવશે.
5/5
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ એવા પ્રામાણિક અને નિયમને અનુસરનારા લાખો ટેક્સપેયરનું સન્માન કર્યો છે જે વર્ષોથી સજાગ રહીને ટેક્સની ચૂકવણી કરતા હોય. સીબીડીટીએ તેના માટે ચાર શ્રેણી મોટા, નિયમિત, અનુપાલન કરનાર અને સજાગ કરદાતા બનાવી છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ એવા પ્રામાણિક અને નિયમને અનુસરનારા લાખો ટેક્સપેયરનું સન્માન કર્યો છે જે વર્ષોથી સજાગ રહીને ટેક્સની ચૂકવણી કરતા હોય. સીબીડીટીએ તેના માટે ચાર શ્રેણી મોટા, નિયમિત, અનુપાલન કરનાર અને સજાગ કરદાતા બનાવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: 1947 થી અત્યાર સુધી ક્યારે કેટલો વધ્યો લઘુત્તમ પગાર? જુઓ આંકડા
8મું પગાર પંચ: 1947 થી અત્યાર સુધી ક્યારે કેટલો વધ્યો લઘુત્તમ પગાર? જુઓ આંકડા
EPFO Update: 40 વર્ષની ઉંમરે નોકરી છોડ્યા પછી પણ શું PF પર વ્યાજ મળશે? જાણો નિયમ
EPFO Update: 40 વર્ષની ઉંમરે નોકરી છોડ્યા પછી પણ શું PF પર વ્યાજ મળશે? જાણો નિયમ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ

વિડિઓઝ

Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ
Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget