શોધખોળ કરો
FY 2016-17 માટે EPF પર મળશે 8.65 ટકા વ્યાજ, EPFOએ વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે
1/5

ઈપીએફઓનો નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસે વિતેલા વર્ષે ડિસેમ્બરમાં ખાતાધારકોને 8.65 ટકા વ્યાજ આપવાનો અંતિમ નિર્ણય કર્યો હતો. અત્યરા સુધી બોર્ડના નિર્ણયને જ નાણાં મંત્રાલય માનતું આવ્યું છે. નાણાં મંત્રાલય જેવી જ વ્યાજ દરને મંજૂરી આપી દે છે તે ઈપીએફઓ ખાતાધારકોના ખાતામાં વ્યાજની રકમ જમા કરી દેવામાં આવે છે.
2/5

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસ (સીબીડી)એ 8.65 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. અમારું મંત્રાલય આ મામલે નાણાં મંત્રાલય સાથે વિચાર વિમર્શ કરી રહ્યું છે. 8.65 ટકા વ્યાજ આપ્યા બાદ અમારી પાસે 158 કરોડ રૂપિયા વધારાના રહેશે. તેમણે કહ્યું કે, જરૂરત હોવા પર નાણાં મંત્રાલય સાથે વાત કરીશું. હું તેમને તેને મંજૂરા આપવા માટે આગ્રહ કરીશ. કોઈપણ રીતે આ વ્યાજ ખાતાધારકોને આપવામાં આવશે. પછી હવે તે ક્યારે અને કેવી રીતે આપવામાં આવશે તે સવાલ છે.
Published at : 14 Apr 2017 07:55 AM (IST)
View More























