શોધખોળ કરો

FY 2016-17 માટે EPF પર મળશે 8.65 ટકા વ્યાજ, EPFOએ વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે

1/5
 ઈપીએફઓનો નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસે વિતેલા વર્ષે ડિસેમ્બરમાં ખાતાધારકોને 8.65 ટકા વ્યાજ આપવાનો અંતિમ નિર્ણય કર્યો હતો. અત્યરા સુધી બોર્ડના નિર્ણયને જ નાણાં મંત્રાલય માનતું આવ્યું છે. નાણાં મંત્રાલય જેવી જ વ્યાજ દરને મંજૂરી આપી દે છે તે ઈપીએફઓ ખાતાધારકોના ખાતામાં વ્યાજની રકમ જમા કરી દેવામાં આવે છે.
ઈપીએફઓનો નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસે વિતેલા વર્ષે ડિસેમ્બરમાં ખાતાધારકોને 8.65 ટકા વ્યાજ આપવાનો અંતિમ નિર્ણય કર્યો હતો. અત્યરા સુધી બોર્ડના નિર્ણયને જ નાણાં મંત્રાલય માનતું આવ્યું છે. નાણાં મંત્રાલય જેવી જ વ્યાજ દરને મંજૂરી આપી દે છે તે ઈપીએફઓ ખાતાધારકોના ખાતામાં વ્યાજની રકમ જમા કરી દેવામાં આવે છે.
2/5
 સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસ (સીબીડી)એ 8.65 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. અમારું મંત્રાલય આ મામલે નાણાં મંત્રાલય સાથે વિચાર વિમર્શ કરી રહ્યું છે. 8.65 ટકા વ્યાજ આપ્યા બાદ અમારી પાસે 158 કરોડ રૂપિયા વધારાના રહેશે. તેમણે કહ્યું કે, જરૂરત હોવા પર નાણાં મંત્રાલય સાથે વાત કરીશું. હું તેમને તેને મંજૂરા આપવા માટે આગ્રહ કરીશ. કોઈપણ રીતે આ વ્યાજ ખાતાધારકોને આપવામાં આવશે. પછી હવે તે ક્યારે અને કેવી રીતે આપવામાં આવશે તે સવાલ છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસ (સીબીડી)એ 8.65 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. અમારું મંત્રાલય આ મામલે નાણાં મંત્રાલય સાથે વિચાર વિમર્શ કરી રહ્યું છે. 8.65 ટકા વ્યાજ આપ્યા બાદ અમારી પાસે 158 કરોડ રૂપિયા વધારાના રહેશે. તેમણે કહ્યું કે, જરૂરત હોવા પર નાણાં મંત્રાલય સાથે વાત કરીશું. હું તેમને તેને મંજૂરા આપવા માટે આગ્રહ કરીશ. કોઈપણ રીતે આ વ્યાજ ખાતાધારકોને આપવામાં આવશે. પછી હવે તે ક્યારે અને કેવી રીતે આપવામાં આવશે તે સવાલ છે.
3/5
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના અંદાજે ચાર કરોડ ખાતાધારકોને નાણાંકીય વર્ષ 2016-17 માટે ઈપીએફ પર 8.65 ટકાના દરે વ્યાજ મળશે. શ્રમ પ્રધાન બંડારૂ દત્તાત્રેયે ગુરુવારે આ જાણકારી આપી.
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના અંદાજે ચાર કરોડ ખાતાધારકોને નાણાંકીય વર્ષ 2016-17 માટે ઈપીએફ પર 8.65 ટકાના દરે વ્યાજ મળશે. શ્રમ પ્રધાન બંડારૂ દત્તાત્રેયે ગુરુવારે આ જાણકારી આપી.
4/5
 દત્તાત્રેયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એવા સમાચરા આવી રહ્યા છે કે નાણાં મંત્રાલય દ્વારા શ્રમ મંત્રાલયને ઈપીએફ વ્યાજ દરમાં અડધો ટકો ઘટાડો કરવા માટે કહી રહ્યું છે. દત્તાત્રેયને પૂછવામાં આવ્યું હતું કે, શું નાણાં મંત્રાલય વ્યાજ દરમાં ઘટાડો કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે ના એવું નથી.
દત્તાત્રેયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એવા સમાચરા આવી રહ્યા છે કે નાણાં મંત્રાલય દ્વારા શ્રમ મંત્રાલયને ઈપીએફ વ્યાજ દરમાં અડધો ટકો ઘટાડો કરવા માટે કહી રહ્યું છે. દત્તાત્રેયને પૂછવામાં આવ્યું હતું કે, શું નાણાં મંત્રાલય વ્યાજ દરમાં ઘટાડો કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે ના એવું નથી.
5/5
આ પહેલા નાણાં મંત્રાલયે 2015-16માં બોર્ડ દ્વારા નક્કી વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. બોર્ડે 8.8 ટકા વ્યાજ નક્કી કર્યું હતું જેને નાણાં મંત્રાલયે ઘટાડીને 8.7 ટકા કર્યું હતું. નાણાં મંત્રાલયના આ નિર્ણયનો સમગ્ર દેશમાં વિરોધ થયો હતો.
આ પહેલા નાણાં મંત્રાલયે 2015-16માં બોર્ડ દ્વારા નક્કી વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. બોર્ડે 8.8 ટકા વ્યાજ નક્કી કર્યું હતું જેને નાણાં મંત્રાલયે ઘટાડીને 8.7 ટકા કર્યું હતું. નાણાં મંત્રાલયના આ નિર્ણયનો સમગ્ર દેશમાં વિરોધ થયો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી
પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી
Gold-Silver Price Today: સોનું થયું સસ્તુ, 0.48%ના ઘટાડા બાદ ભાવ ₹1,47,270 પર પહોંચ્યો; જાણો સિલ્વર પ્રાઇસ
Gold-Silver Price Today: સોનું થયું સસ્તુ, 0.48%ના ઘટાડા બાદ ભાવ ₹1,47,270 પર પહોંચ્યો; જાણો સિલ્વર પ્રાઇસ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Embed widget