શોધખોળ કરો
નાણાં મંત્રાલયે 2016-17 માટે EPF પર 8.65% વ્યાજને મંજૂરી આપી, 4 કરોડ ખાતાધારકોના ખાતામાં જમા થશે રકમ
1/6

નવી દિલ્હીઃ શ્રમ પ્રધાન બંડારુ દત્તાત્રેયે ગુરુવારે જણાવ્યું કે, નાણાં મંત્રાલયે નાણાંકીય વર્ષ 2016-17 માટે ઈપીએફ પર 8.65 ટકા વ્યાજ દરને મંજૂરી આપી દીધી છે. તેનાથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ના ચાર કરોડથી વધારે ખાતાધારકોના ખાતામાં વ્યાજની રકમ જમા કરવામાં આવશે.
2/6

દતાત્રેયે કહ્યું છે કે હવે આ અંગે સત્તાવાર જાણકારી આપવામાં આવશે. અમે આ અંગે ઝડપથી નોટિફિકેશન બહાર પાડીશું અને પીએફ હોલ્ડર્સના એકાઉન્ટમાં ઈન્ટરેસ્ટ ક્રેડિટ કરીશું.
Published at : 21 Apr 2017 07:32 AM (IST)
View More























