શોધખોળ કરો
આધાર લેશે ડેબિટ-ક્રેડિટ કાર્ડનું સ્થાન, PINની પણ જરૂર નહીં પડે, કેશલેસ પેમેન્ટ માટે સરકારની નવી યોજના
1/6

યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ના ડાયરેક્ટર જનરલ અજય પાંડે જણાવ્યું કે, આધાર સાથે જોડાયેલ ટ્રાન્ઝેક્શન કાર્ડ રહિત અને પિન રહિત હશે. તેની મદદથી એન્ડ્રોઈડ મોબાઈલ પોન યૂઝર્સને પોતાના આધાર નંબર અને ફિન્ગરપ્રિન્ટ અથવા આંખ દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકશો.
2/6

નીતિ આયોગે આ અંગે દેશની તમામ મોબાઈલ કંપનીઓ સાથે વાત પણ કરી છે. 12 ડિજિટવાળા આધાર નંબર 108 કરોડ લોકોને અત્યાર સુધી આધાર ઈશ્યૂ કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છેકે દેશના 99 ટકા એડલ્ટને આધાર ઈશ્યૂ થઈ ગયા છે.
Published at : 02 Dec 2016 07:57 AM (IST)
View More





















