શોધખોળ કરો
લોકોને આ કારણે નથી મળી રહી 500ની નવી નોટ, જાણો શું છે અસલી કારણ?
1/5

આરબીઆઈના અધિકારી અનુસાર, 500ની નવી નોટો નબળી સપ્લાઈનું કારણ એ છે કે, સરકાર કેશ ટ્રાન્ઝેક્શનના મહત્ત્વ અને એક્સચેન્જની જરૂરતોને સમજવામાં નિષ્ફળ રહી છે. 500 રૂપિયાની નબળી સપ્લાઈનું એક કારણ એ પણ છે કે, તેના છાપકામની શરૂઆત મોડેથી કરવામાં આવી જ્યારે 2000ની નવી નોટનું છાપકામ પહેલા જ શરૂ થઈ ગયું હતું.
2/5

રિઝર્વ બેંકના આંકડા અનુસાર હાલમાં 9026.6 કરોડ નોટ સર્ક્યુલેશનમાં છે. તેમાંથી 24 ટકા હિસ્સો 500 અને 1000 રૂપિયાની નોટનો છે. પૂર્વ નાણાં પ્રધાન પિ. ચિદમ્બરનું માનીએતો મની સર્કુલેશન થાળે પડતા હજુ ઓછામાં ઓછા 7 મહિનાનો સમય લાગશે.
Published at : 26 Nov 2016 01:05 PM (IST)
View More





















