શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

સપ્ટેમ્બરથી બંધ થશે રેલવેમાં મળતી આ Free સેવા, જાણો વિગતે

1/5
 જ્યારે તમે ભારતીય રેલવેના ઓનલાઈન પ્લેટફોર્મ irctc.co.inથી કોઈ ટિકિટ બુક કરાવો છો ત્યારે તમને એક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પણ મળે છે. પરંતુ હવે તે રેલવે ખુદ નહીં આપે. ભારતીય રેલવે અનુસાર 1 સપ્ટેમ્બરથી વીમો લેવો છે કે નહીં તે તમારા પર આધાર રાખસે. રેલવેએ કહ્યું કે, ઈ-ટિકિટ બુક કરાવનારા પેસેન્જરો માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ઓપ્શનલ હશે.
જ્યારે તમે ભારતીય રેલવેના ઓનલાઈન પ્લેટફોર્મ irctc.co.inથી કોઈ ટિકિટ બુક કરાવો છો ત્યારે તમને એક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પણ મળે છે. પરંતુ હવે તે રેલવે ખુદ નહીં આપે. ભારતીય રેલવે અનુસાર 1 સપ્ટેમ્બરથી વીમો લેવો છે કે નહીં તે તમારા પર આધાર રાખસે. રેલવેએ કહ્યું કે, ઈ-ટિકિટ બુક કરાવનારા પેસેન્જરો માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ઓપ્શનલ હશે.
2/5
 તેનો મતલબ એ થયો કે, 1 સપ્ટેમ્બરથી તમે જે પણ ટિકિટ બુક  કરાવશો તો તમારે ‘ઓપ્ટ ઇન’ (જોઈએ છે) અને ‘ઓપ્ટ આઉટ’ (નથી જોઈતી). બન્ને વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે. એ પ્રમાણે તમારી ટિકિટની પ્રીમિયમની રકમ પણ ભરવાની રહેશે.
તેનો મતલબ એ થયો કે, 1 સપ્ટેમ્બરથી તમે જે પણ ટિકિટ બુક કરાવશો તો તમારે ‘ઓપ્ટ ઇન’ (જોઈએ છે) અને ‘ઓપ્ટ આઉટ’ (નથી જોઈતી). બન્ને વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે. એ પ્રમાણે તમારી ટિકિટની પ્રીમિયમની રકમ પણ ભરવાની રહેશે.
3/5
નવી દિલ્હીઃ ભારતીય રેલવે એક સપ્ટેમ્બરથી ઓનલાઈન ટિકિટ બુક કરાવનારાઓ માટે મોટા ફેરફાર કરવા જઈ રહી છે. આગામી મહિનાથી રેલવે ફ્રીમાં મળનારી એક સેવા બંધ કરી દેશે.
નવી દિલ્હીઃ ભારતીય રેલવે એક સપ્ટેમ્બરથી ઓનલાઈન ટિકિટ બુક કરાવનારાઓ માટે મોટા ફેરફાર કરવા જઈ રહી છે. આગામી મહિનાથી રેલવે ફ્રીમાં મળનારી એક સેવા બંધ કરી દેશે.
4/5
 નોંધનીય છે કે, જિટિલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે સપ્ટેમ્બર 2017માં ફ્રી ઇન્શ્યોરન્સ આપવાની સુવિધા લાવ્યું હતું. પરંતુ હવે આ સુવિધા માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. જોકે પ્રીમિયમની રકમ કેટલી હશે તેને લઈને રેલવેએ હાલમાં કોઈ સ્પષ્ટતા કરી નથી.
નોંધનીય છે કે, જિટિલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે સપ્ટેમ્બર 2017માં ફ્રી ઇન્શ્યોરન્સ આપવાની સુવિધા લાવ્યું હતું. પરંતુ હવે આ સુવિધા માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. જોકે પ્રીમિયમની રકમ કેટલી હશે તેને લઈને રેલવેએ હાલમાં કોઈ સ્પષ્ટતા કરી નથી.
5/5
ભારતીય રેલવે તરફથી આપવામાં આવતા વીમામાં વધુમાં વધુ 10 લાખ રૂપિયાની રકમ મળશે. આ રકમ પ્રવાસીઓને કોઈ દુર્ઘટનામાં મૃત્યુ થવા પર આપવામાં આવે છે. ઉપરાંત વિકલાંગ થનાર વ્યક્તિને 7 લાક રૂપિયાની રકમ મળશે. ઘાયલ થવા પર 2 લાખ રૂપિયા આપવામાં આવે છે.
ભારતીય રેલવે તરફથી આપવામાં આવતા વીમામાં વધુમાં વધુ 10 લાખ રૂપિયાની રકમ મળશે. આ રકમ પ્રવાસીઓને કોઈ દુર્ઘટનામાં મૃત્યુ થવા પર આપવામાં આવે છે. ઉપરાંત વિકલાંગ થનાર વ્યક્તિને 7 લાક રૂપિયાની રકમ મળશે. ઘાયલ થવા પર 2 લાખ રૂપિયા આપવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget