શોધખોળ કરો
સપ્ટેમ્બરથી બંધ થશે રેલવેમાં મળતી આ Free સેવા, જાણો વિગતે
1/5

જ્યારે તમે ભારતીય રેલવેના ઓનલાઈન પ્લેટફોર્મ irctc.co.inથી કોઈ ટિકિટ બુક કરાવો છો ત્યારે તમને એક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પણ મળે છે. પરંતુ હવે તે રેલવે ખુદ નહીં આપે. ભારતીય રેલવે અનુસાર 1 સપ્ટેમ્બરથી વીમો લેવો છે કે નહીં તે તમારા પર આધાર રાખસે. રેલવેએ કહ્યું કે, ઈ-ટિકિટ બુક કરાવનારા પેસેન્જરો માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ઓપ્શનલ હશે.
2/5

તેનો મતલબ એ થયો કે, 1 સપ્ટેમ્બરથી તમે જે પણ ટિકિટ બુક કરાવશો તો તમારે ‘ઓપ્ટ ઇન’ (જોઈએ છે) અને ‘ઓપ્ટ આઉટ’ (નથી જોઈતી). બન્ને વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે. એ પ્રમાણે તમારી ટિકિટની પ્રીમિયમની રકમ પણ ભરવાની રહેશે.
Published at : 25 Aug 2018 10:53 AM (IST)
Tags :
Indian RailwayView More




















