શોધખોળ કરો

LPGની જેમ રેલવે ટિકિટ પર પણ 'ગિવ અપ' યોજના, સબસિડી છોડવા માટે કહેશે સરકાર

1/5
 રિઝર્વેશન કાઉન્ટર પરથી બુકિંગ કરાવવા સમયે ફોર્મમાં એક કોલ જોડવામાં આવશે. તેમાં સબસિડી છોડવા માગતા પેસેન્જર્સ માટે ટિક લગાવવાનો વિકલ્પ હશે. રેલવેને પ્રવાસી ભાડા પર સબસિડીથી વાર્ષિક 35,000 કરોડ રૂપિયાનો બોજો પડે છે. તેની ભરપાઈ માલા ભાડાથી કરવામાં આવે છે.
રિઝર્વેશન કાઉન્ટર પરથી બુકિંગ કરાવવા સમયે ફોર્મમાં એક કોલ જોડવામાં આવશે. તેમાં સબસિડી છોડવા માગતા પેસેન્જર્સ માટે ટિક લગાવવાનો વિકલ્પ હશે. રેલવેને પ્રવાસી ભાડા પર સબસિડીથી વાર્ષિક 35,000 કરોડ રૂપિયાનો બોજો પડે છે. તેની ભરપાઈ માલા ભાડાથી કરવામાં આવે છે.
2/5
 સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, રેલવે પ્રધાને આ પત્રને લઈને બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. બાદમાં એલપીજીની જેમ જ રેલવેએ ભાડામાં સબસિડી છોડવાનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો. સ્કીમમાં ઈ ટિકિટ બુક કરાવતા સમયે સબસિડી વગર પૂરું ભાડું ચૂકવવાનો વિકલ્પ મળશે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, રેલવે પ્રધાને આ પત્રને લઈને બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. બાદમાં એલપીજીની જેમ જ રેલવેએ ભાડામાં સબસિડી છોડવાનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો. સ્કીમમાં ઈ ટિકિટ બુક કરાવતા સમયે સબસિડી વગર પૂરું ભાડું ચૂકવવાનો વિકલ્પ મળશે.
3/5
ત્યાર બાદ ખેરે પોતાની ટિકિટ પર મળતી સબસિડીના બદલામાં 950 રૂપિયાનો ચેક બનાવીને રેલવેને મોકલી આપ્યો. તેની સાથે જ ખેરે એક પત્ર પણ લખ્યો. તેમાં કહ્યું કે, તે આર્થિક રીતે સક્ષમ છે અને સબસિડી નથી જોઈતી.
ત્યાર બાદ ખેરે પોતાની ટિકિટ પર મળતી સબસિડીના બદલામાં 950 રૂપિયાનો ચેક બનાવીને રેલવેને મોકલી આપ્યો. તેની સાથે જ ખેરે એક પત્ર પણ લખ્યો. તેમાં કહ્યું કે, તે આર્થિક રીતે સક્ષમ છે અને સબસિડી નથી જોઈતી.
4/5
રેલવેને આ વિચાર ફરીદાબાદના અવતાર કૃષ્ણ ખેર તરફથી મળ્યો છે. ખેરે આઈઆરસીટીસીની વેબસાઈટ દ્વારા પોતાની રેલવે ટિકિટ બુક કરાવી હતી. જ્યારે તેણે રેલવે ટિકિટ બુક કરાવી તેની પ્રિન્ટ કાઢી તો તેમાં નીચે લખ્યું હતું કે શું તમને ખબર છે કે તમારા ભાડામાં 43 ટકા દેશના સામાન્ય નાગરિક વહન કરે છે.
રેલવેને આ વિચાર ફરીદાબાદના અવતાર કૃષ્ણ ખેર તરફથી મળ્યો છે. ખેરે આઈઆરસીટીસીની વેબસાઈટ દ્વારા પોતાની રેલવે ટિકિટ બુક કરાવી હતી. જ્યારે તેણે રેલવે ટિકિટ બુક કરાવી તેની પ્રિન્ટ કાઢી તો તેમાં નીચે લખ્યું હતું કે શું તમને ખબર છે કે તમારા ભાડામાં 43 ટકા દેશના સામાન્ય નાગરિક વહન કરે છે.
5/5
નવી દિલિ્હીઃ રાંધણગેસ બાદ હવે સરકાર રેલવેની ટિકિટો પર પણ સબસિડી ખતમ કરવાનો વિકલ્પ આપવાનીતૈયારીમાં છે. તેની શરૂઆત ટિકિટ પર સબસિડી છોડવાની ઇચ્છા ધરાવતા લોકો માટે ગિવ અપ સ્કીમથી થઈ રહી છે. રેલવે બોર્ડના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર રેલવે પ્રધાન સુરેશ પ્રભુ આવતા સપ્તાહે આ યોજના લાગુ કરવાની જાહેરત કરી શકે છે.
નવી દિલિ્હીઃ રાંધણગેસ બાદ હવે સરકાર રેલવેની ટિકિટો પર પણ સબસિડી ખતમ કરવાનો વિકલ્પ આપવાનીતૈયારીમાં છે. તેની શરૂઆત ટિકિટ પર સબસિડી છોડવાની ઇચ્છા ધરાવતા લોકો માટે ગિવ અપ સ્કીમથી થઈ રહી છે. રેલવે બોર્ડના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર રેલવે પ્રધાન સુરેશ પ્રભુ આવતા સપ્તાહે આ યોજના લાગુ કરવાની જાહેરત કરી શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી
આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી
SIP Calculator: પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું ગણિત, જાણો ₹10,000ની SIP કેવી રીતે બનાવશે ₹5.5 કરોડ
SIP Calculator: પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું ગણિત, જાણો ₹10,000ની SIP કેવી રીતે બનાવશે ₹5.5 કરોડ
હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય
હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
Embed widget