શોધખોળ કરો
LPGની જેમ રેલવે ટિકિટ પર પણ 'ગિવ અપ' યોજના, સબસિડી છોડવા માટે કહેશે સરકાર
1/5

રિઝર્વેશન કાઉન્ટર પરથી બુકિંગ કરાવવા સમયે ફોર્મમાં એક કોલ જોડવામાં આવશે. તેમાં સબસિડી છોડવા માગતા પેસેન્જર્સ માટે ટિક લગાવવાનો વિકલ્પ હશે. રેલવેને પ્રવાસી ભાડા પર સબસિડીથી વાર્ષિક 35,000 કરોડ રૂપિયાનો બોજો પડે છે. તેની ભરપાઈ માલા ભાડાથી કરવામાં આવે છે.
2/5

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, રેલવે પ્રધાને આ પત્રને લઈને બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. બાદમાં એલપીજીની જેમ જ રેલવેએ ભાડામાં સબસિડી છોડવાનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો. સ્કીમમાં ઈ ટિકિટ બુક કરાવતા સમયે સબસિડી વગર પૂરું ભાડું ચૂકવવાનો વિકલ્પ મળશે.
Published at : 06 Jul 2017 08:33 AM (IST)
View More























