શોધખોળ કરો
આવકવેરા વિભાગે નોટબંધી બાદ જપ્ત કર્યા 600 કરોડ રૂપિયાની રોકડ અને કિંમતની સામાન
1/3

સમીક્ષા ગાળામાં બેંક ખાતામાં કથિત વધારે રોકડ જમા કરાવવા પર તપાસ માટે 5100થી વધારે નોટિસ જારી કરવામાં આવી. તેમણે કહ્યું કે, આ કાર્રવાઈમાં 610 કરોડ રૂપિયાથી વધારેની રોકડ અને કિંમતની સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
2/3

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખીત જવાબમાં કહ્યું કે, ગુપ્ત સૂચનાના આધારે 10 જાન્યુઆરી 2017ના રોજ પૂરા થયેલ બે મહિનાના દરમિયાન 1100 કેસમાં આવકવેરા વિભાગે રેડ અને તપાસ અભિયાન ચલાવ્યું હતું જેમાં રકોડ અને કિંમતની સામાન મળ્યો હતો.
Published at : 29 Mar 2017 08:02 AM (IST)
View More























