શોધખોળ કરો
લો બોલો....નોટબંધીથી કેટલું કાળુ નાણાં આવ્યું તેની RBIને પણ ખબર નથી
1/4

જોકે, સરકારે સતત એવું જણાવ્યું છે કે, રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની નોટ રદ કરવાના નિર્ણયથી બ્લેક મનીને અંકુશમાં લાવવામાં મદદ મળી છે. RBIએ ગયા સપ્તાહે જારી થયેલા વાર્ષિક અહેવાલમાં રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની રદ થયેલી રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડની નોટ પરત આવી છે. સંસદની ફાઇનાન્સ અંગેની સ્ટેન્ડિંગ કમિટીને પણ આ જ આંકડા આપવામાં આવ્યા છે.
2/4

RBIના જણાવ્યા અનુસાર રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની રદ થયેલી નોટ દ્વારા રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડ પરત આવ્યા છે, પણ નોટબંધીને નિયમિત રીતે અમલી બનાવાશે કે નહીં તેની કોઈ માહિતી નથી. ઉલ્લેખનીય છે કે, નોટબંધી અને પરત આવેલી નોટના આંકડામાં વિલંબ માટે RBI ભારે ટીકાનો સામનો કરી રહી છે.
Published at : 05 Sep 2017 07:18 AM (IST)
View More























